Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004681/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત મિત્રાદ્વત્રિશિકી શબ્દશ: વિવેચન Jain Education Internat વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા, Iી પ્રવીણ Private & Personal Use Page #2 -------------------------------------------------------------------------- ________________ % મર્દ નમઃ | ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિરચિત દ્વાદિંશદ્વાબિંશિકા અંતર્ગત II મિત્રાબ્રાઝિશિકા II, શબ્દશઃ વિવેચન * મૂળગ્રંથકાર તથા ટીકાકાર છે લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ ચશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા છે પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક આચાર્યદેવેશ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા ષડ્રદર્શનવેત્તા પ્રાવચનિક પ્રભાવક સ્વ. પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞ વિદ્વાન ગણિવર્ય પરમપૂજ્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ જ વિવેચનકાર કે પંડિતવર્યશ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા એ સંકલન-સંશોધનકારિકા પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી તે જ પ્રકાશક જ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાબિંશિકા વિવેચનકાર કરી પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૧ જ વિ. સં. ૨૦૬૧ આવૃત્તિ : પ્રથમ નકલ : ૫૦૦ મૂલ્ય : રૂા. ૨૫-૦૦ આર્થિક સહયોગ ધાનેરા નિવાસી ચંદનબેન કનૈયાલાલ પાનસોવોરા : મુખ્ય પ્રાપ્તિસ્થાન : ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. મુદ્રક મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન છે અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રી નટવરભાઈ એમ. શાહ (આફ્રિકાવાળા) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ૯, પરિશ્રમ બેંક ઓફ ઇન્ડિયા સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭ વિજયનગર ક્રોસિંગ પાસે, A (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, અમદાવાદ-૩૮૦૦૧૩. ૩૦૯ ૧૧૪૭૧ R (૦૭૯) ર૭૪૭૮૫૧૨ છ મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી ચીમનભાઈ ખીમજી મોતા વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ૯/૧, ગજાનન કોલોની, ગરવારે પેવેલિયનની સામે, જવાહરનગર, ગોરેગામ (વેસ્ટ), ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. મુંબઈ-૪૦૦૦૬ર. 8 (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ (૦૨૨) ૨૮૭૩૪પ૩૦ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, મુલુન્ડ (વેસ્ટ), મુંબઈ-૮૦. R (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬ ૮૬૦૩૦ છે પૂના : Shri Maheshbhai C. Patwa 1/14, Vrindavan Society, B/h. Mira Society, Nr. Anand Marg, Off. Shankar Sheth Road, Pune-411037. ૨ (020) 26436265 છે સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. ૧ (૦૨૬ ૧) ૩૦૧૩૨૪૪ છ રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ છે બેંગ્લોર: Shri Vimalchandji C/o. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. R (080)-(O) 22875262 (R) 22259925 જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્કસ, C-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકિઝની સામે, જામનગર. = (૦૨૮૮) ર૬૭૮૫૧૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રક્રશીય “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. સા. આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થી તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાયતા મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યા છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિરાજશ્રી મોહજિતવિજયજી મ. સા. તથા પૂ. ગણિવર્યશ્રી યુગભૂષણવિજયજી મ. સા.નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલા વિવચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓ અને માગણીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોના વિષયો અંગેનાં પુસ્તકો પ્રકાશિત કરવા અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ તેમની અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત પુસ્તકોની યાદી ૧. ધર્મતીર્થ ભાગ-૧ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો ગુજરાતી વ્યાખ્યાનકાર :- ૫. પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત મ. સા.) ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા વ્યાખ્યાનકાર :- ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત મ. સા.) ૩. ચારિત્રાચાર ૧. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૨. ચિત્તવૃત્તિ ૩. શાસન સ્થાપના ૪. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૫. ૭. દર્શનાચાર ૯. યોગદૃષ્ટિસમુચ્ચય ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ, વિનિયોગ) કર્મવાદ કર્ણિકા ૬. પ્રશ્નોત્તરી ૮. સદ્ગતિ તમારા હાથમાં ૧૦. અનેકાંતવાદ ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત મ. સા.) સંપાદિત ૧. શ્રાવકના બારવ્રતોના વિકલ્પો १. पाक्षिक अतिचार ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. લોકોત્તર દાનધર્મ ‘“અનુકંપા’ हिन्दी व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित म. सा. ) १. जैनशासन स्थापना ३. श्रावक के बारह व्रत के विकल्प २. चित्तवृत्ति ४. प्रश्नोत्तरी संपादक प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी म.सा. Page #7 -------------------------------------------------------------------------- ________________ 'ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો (ગુજરાતી IT વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા 1 ૧. યોગવિશિકા શબ્દશઃ વિવેચન (અપ્રાપ્ય) ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિર્વિશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યત્વ ષટ્રસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાત્રિશિકા શબ્દશઃ વિવેચન-૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક ‘દ્વાદિંશદ્વાત્રિશિકા ગ્રંથની મિત્રાદ્વાબિંશિકાના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકાર શ્રી જિનશાસનરૂપ ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા મહાપુરુષો પૈકી સ્વપરદર્શન નિષ્ણાત, પકાંડવિદ્વાન, વિસ્તૃતસચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સમર્થ સાહિત્યસર્જક, સર્વનયમયવાણી વહાવનાર, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર વિષયવાર ૩૨-૩૨ શ્લોકમાં અર્થગંભીર વિશદ છણાવટવાળો, ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, અમરકૃતિરૂપ, Master Piece-નમૂનારૂપ તેઓશ્રી વિરચિત આ ધાત્રિશદ્યાત્રિશિકા” ગ્રંથ છે. જૈનાગમો ઉપર જબરજસ્ત ચિંતન-મનન કરી, તેનાં રહસ્યોને તર્કબદ્ધ રીતે પ્રકાશિત કરનાર, સમર્થ શાસ્ત્ર, સૂરિપુંગવ, આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજને અનહદ ભક્તિ અને આદર હતાં, તેમ જ તેઓશ્રીના ગ્રંથોનો તલસ્પર્શી બોધ પણ હતો. આ “કાત્રિશદ્વત્રિશિકા' ગ્રંથમાં પોતાની આગવી સૂઝ અને શૈલીથી પૂજયશ્રીના મુમુક્ષુજનપ્રિય યોગશતક, યોગવિંશિકા, યોગદષ્ટિ સમુચ્ચય અને યોગબિંદુ ઇત્યાદિ ગ્રંથરત્નોના પદાર્થોને તર્કબદ્ધ રીતે – સંવાદી સમવતાર કરીને સંકલન સ્વરૂપે સંગૃહિત કર્યા છે, જેમાં મુખ્યત્વે “યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ'ના પદાર્થોનો અનુપમ સંગ્રહ વિશદીકરણ અને વિવેચન વિશેષે કરેલ છે. ઘણાં સ્થાનોમાં તો આચાર્યશ્રીની ટીકાના શબ્દો અને શ્લોકો યથાવત્ રાખ્યા છે, જે તેઓની પૂજ્યશ્રી તરફની ભક્તિના સૂચક છે. વળી પૂ.ઉપાધ્યાયજી મહારાજે પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના પદાર્થોને અનુસરીને તેમના પદાર્થોને પુષ્ટિ આપી છે, એટલું જ નહીં, પરંતુ સ્વયં પણ નવા તર્કોનું સંમિશ્રણ કર્યું છે, જેથી મૂળ પદાર્થ વધુ સ્પષ્ટ થઈ વાચકવર્ગને આહ્વાદ આપે છે. યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં આઠ યોગદષ્ટિઓનો ક્રમિક વિકાસ અને ગુણો બતાવ્યા છે, તેથી આ ગ્રંથ પ્રાજ્ઞ મુમુક્ષુઓને અતિ આકર્ષણ કરે તેવો છે. યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથના પદાર્થોનો સંગ્રહ પૂ. ઉપાધ્યાયજી મહારાજે Page #9 -------------------------------------------------------------------------- ________________ મિત્રાધાવિંશિકા/પ્રાસ્તાવિક ૨૦થી ૨૪ એમ કુલ પાંચ દ્વાત્રિશિકાઓમાં કરેલ છે. આઠ દષ્ટિઓમાં પ્રથમની ચાર દષ્ટિઓ મિથ્યાત્વયુક્ત હોવા છતાં મિથ્યાત્વની મંદતાને કારણે તેમાં રહેલા યોગીઓના ગુણોનો ગુણસ્થાનકોના આરોહણપૂર્વક પરમપદને પ્રાપ્ત કરાવે તેવી સ્પષ્ટ વિકાસ જોવા મળે છે. અનંત પુગલપરાવર્તમય ભવચક્રમાં જે જીવનો માત્ર એક પુદ્ગલ પરાવર્તન સંસાર બાકી છે, કાળાદિના પ્રભાવે જેની કર્મથી લઘુતા થઈ છે, દેવગુરુ આદિ કંઈક ગમવા લાગ્યા છે, હવે ચરમયથાપ્રવૃત્તિકરણ કરી ગ્રંથિભેદની નજીક આવ્યો છે, તે જીવ ફરી મોહનીયકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિનો અપુનબંધક બને છે, ત્યારે તેના જીવનમાં યોગપ્રાપ્તિના સૂર્યોદયનો ઉષાકાળ પ્રગટે છે. જેના આંતરિક પરિણામો કંઈક સરળ અને કોમળ બન્યા છે, જીવદળ કંઈક કુણું બન્યું છે, તેવો આ મિત્રાદષ્ટિવાળો જીવ છે. તેનામાં જે ગુણબીજાધાન થશે તે જ અંકુરિત થઈને, પુષ્પિત થઈને મોક્ષમાર્ગે તેને આગળ વધારશે. મિત્રાદ્વાáિશિકા'માં જીવનો મિત્રાદષ્ટિનો આત્મવિકાસ નિરૂપણ કરેલ છે. પૂર્વે જીવ ઓઘદષ્ટિમાં હતો તે હવે યોગદષ્ટિમાં પ્રવેશ કરે છે, તેનામાં આત્મગુણની રુચિ પ્રગટે છે જેથી મિથ્યાત્વની અવસ્થામાં જ મિથ્યાત્વની મંદતા થવાથી વાસ્તવિક યોગની ભૂમિકા તૈયાર થાય તેવા અનેક ગુણોને ખીલવે છે અને યોગબીજોનું આધાન કરે છે અને શ્રેષ્ઠ એવા સદ્યોગ વડે ગુણસ્થાનો ચઢતો, વિકાસકૅમમાં ક્રમશઃ આગળ વધી અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણાદિ ગુણોની ઉત્તરોત્તર પ્રાપ્તિ કરી, વિશુદ્ધ પરિણામ અને વર્ષોલ્લાસ દ્વારા ગ્રંથિભેદ કરી, સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી, સૂક્ષ્મબોધવાળો બનશે અને અંતે કેવળજ્ઞાન પામી મોક્ષે જશે. મિત્રાદષ્ટિમાં વર્તતા યોગીને યોગના અંગરૂપે યમનું સેવન છે અને તે દેવ-ગુરુની ભક્તિ કષ્ટ વેઠીને પ્રેમથી કરે છે. માર્ગભ્રષ્ટ પાપી જીવો પર તે દ્વેષ કરતો નથી, અહિંસાદિ યમો પાળે છે અને સદ્ગુરુનો સમાગમ થતાં જિનાગમમાં જણાવેલ યોગબીજોનું આધાર કરે છે. મિથ્યાત્વનો ઉદય હોવા છતાં આ યોગબીજની શુદ્ધિના અનુભવથી અપૂર્વ આનંદ આ યોગી અનુભવે છે. તેનું આવું સંશુદ્ધ ચિત્ત સંસારની શક્તિના ઉદ્રકનો નાશ કરી કાલાંતરે ગ્રંથિરૂપ પર્વતને તોડનારું બને છે. - ભદ્રપરિણામી, ગુણજ્ઞ અને ગુણરાગી બનેલા આ યોગીનો ભાવમળ ઘટવાથી Page #10 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક સંતોનો સમાગમ અવંચક બને છે. આટલો આત્મવિકાસ જણાવી આ દ્વાત્રિશિકાની પૂર્ણાહુતિ થાય છે. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી અને યોગમાર્ગમર્મજ્ઞ, યોગમાર્ગનો મને બોધ કરાવવામાં ધર્મબોધકર સ્વ.પ.પૂ.મોટા પંડિત મહારાજ મોહજિતવિજયજી મહારાજે જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને ૫. યશોવિજયજી મહારાજાના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર યત્ન થતો રહ્યો. જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું થયું તેથી સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરતાં તેમની સતત પ્રેરણા અને કૃપાથી, તેઓશ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળીને જે યોગમાર્ગને જગત સમક્ષ વહેતો મૂકવાનું કાર્ય કરી રહ્યા છે તે ગ્રંથોના વિવેચનના લેખનનું કાર્ય કરી સંકલના કરવાની પુણ્યતિક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય યોગમાર્ગમાં રત બનાવી અંતે મને પૂર્ણ બનાવે તેવી યોગીનાથ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું. આ કાત્રિશિકાના પૂફસંશોધનના કાર્યમાં તથા ભાષાકીય સુધારા-વધારા વગેરે માટે અનેક પ્રશ્નો કરીને કાત્રિશિકા સુવાચ્ય બને તેના માટે શ્રુતોપાસક શ્રાદ્ધવર્ય શ્રી શાંતિભાઈનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે. સહાધ્યાયી જ્ઞાનપિપાસુ પ.પૂ.ચંદનબાળાશ્રીજી મ.નો તથા સા.દષ્ટિ રત્નાશ્રીજીનો અને સા.આર્જવરત્નાશ્રીજીનો સુંદર સહાયક ભાવ પ્રાપ્ત થયો છે. દ્વાર્કિંશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છબસ્થતાને કારણે તરણતારણ જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ” માંગું છું. પ્રાંતે સ્વઅધ્યાત્મની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વપરઉપકારક બને અને લેખન અનુભવમાં પલટાય કે જેથી હું યોગીનાથ પરમાત્માએ Page #11 -------------------------------------------------------------------------- ________________ મિત્રાકાલિંશિકા/પ્રાસ્તાવિક બતાવેલા યોગમાર્ગને પામીને, યોગની દૃષ્ટિને પ્રાપ્ત કરી આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું. ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથના પઠન-પાઠનશ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસનના બળથી વહેલી તકે પરમ અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાનને પામે અને હું પણ બોધિબીજને પ્રાપ્ત કરું એ જ અભ્યર્થના. 2 ‘લ્યા મિસ્તુ પર્વનીવાનામ્' – વિ.સં. ૨૦૬૦ વૈરાગ્યવારિધિ પ.પૂ.ભક્તિસૂરીશ્વરજી મહારાજાના દ્વિ. શ્રાવણ સુદ-૩ પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ.પૂ. પ્રેમસૂરીશ્વરજી તા. ૧૯-૮-૨૦૦૪ મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્ય૩૦૨, વિમલવિહાર, હેમશ્રીજી મ.સા.ના શિષ્યા તપસ્વીરત્ના, સરસ્વતી સોસાયટી, પાલડી, સ્વાધ્યાયપ્રિયા પ.પૂ.સા. સુરેન્દ્રશ્રીજી મ.સા.ના અમદાવાદ-૩૮૦૦૦૭ શિષ્યા સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી Page #12 -------------------------------------------------------------------------- ________________ મિત્રાાત્રિશિકા/સંકલના ત્રિશસ્વિંશિ' ગ્રંથની ૨૧મી મિત્રતાáશિશ'ના પદાર્થોની સિંકલના) જીવને યોગમાર્ગનો પ્રારંભ મિત્રાદષ્ટિની પ્રાપ્તિથી થાય છે. તેની પ્રાપ્તિ પૂર્વે જીવમાં આત્મકલ્યાણના કારણભૂત એવા તત્ત્વના વિષયમાં ગાઢ અંધકાર પ્રવર્તે છે, જેથી જીવ મનુષ્યભવ પામે કે દેવભવ પામે, સામાન્ય બુદ્ધિવાળો હોય કે મહાબુદ્ધિવાળો હોય તો પણ સસારના વાસ્તવિક સ્વરૂપને જોઈને સર્વ ઉપદ્રવથી રહિત, પૂર્ણ સુખમય એવી મોક્ષ અવસ્થાનો લેશ પણ વિચાર કરી શકે તેવી નિર્મળબુદ્ધિ તેને પ્રગટ થતી નથી. પરંતુ જે જીવોમાં કર્મમલની કંઈક અલ્પતા થઈ છે તેવા જીવો યોગમાર્ગની સન્મુખ ભૂમિકાને પામે છે અને તે ભૂમિકાનો પ્રારંભ મિત્રાદષ્ટિથી થાય છે. મિત્રાદષ્ટિમાં બોધ અલ્પ હોય છે, યોગનાં આઠ અંગોમાંથી યમ નામનું પહેલું યોગગ પ્રગટ થાય છે અને ધર્મપ્રવૃત્તિમાં અખેદ નામનો ગુણ પ્રગટે છે અને અન્યદર્શનવાળાની અદેવમાં દેવબુદ્ધિથી થતી ભક્તિમાં દ્વેષ થતો નથી. યોગબીજ ગ્રહણ : વળી આ મિત્રાદષ્ટિવાળા જીવો સદ્ગુરુ આદિને પામીને જિનોમાં કુશલચિત્તાદિ કરે છે તે યોગબીજના ગ્રહણરૂપ છે અને ગુણવાનને ગુણવાનરૂપે જોઈને તેમના પ્રત્યે બહુમાન થયેલું હોય છે. આલોક અને પરલોકની આશંસા વગર માત્ર ગુણવાનના ગુણથી પ્રેરાઈને નમસ્કાર આદિની ક્રિયા કરે ત્યારે ગુણ પ્રત્યેના પક્ષપાતને કારણે ભાવિમાં ગુણની વૃદ્ધિનું કારણ બને તેવા યોગબીજની પ્રાપ્તિ જિનવિષયક કુશલચિત્તાદિથી થાય છે. જો કે મિત્રાદષ્ટિવાળા જીવોને બોધ અલ્પ હોય છે તો પણ તે બોધ ગુણવાનને ગુણવાનરૂપે કંઈક જોઈ શકે તેવા સામર્થ્યવાળો હોય છે, તેથી જે કંઈ અંશથી પણ ગુણવાનને ગુણવાનરૂપે જોઈને ગુણવાન પ્રત્યે આદર થાય છે તે આદર ગુણવૃદ્ધિમાં યત્ન કરાવે તેવા સંસ્કારોનું આધાન કરે છે, માટે તે યોગબીજ છે. મિત્રાદષ્ટિવાળા સર્વ જીવો મંદબુદ્ધિવાળા હોય તેવો નિયમ નથી. ક્વચિત્ મંદબુદ્ધિવાળા પણ હોય અને ક્વચિત્ મહાબુદ્ધિવાળા પણ હોય, ફક્ત યોગમાર્ગને અનુકૂળ જે કંઈ બુદ્ધિ છે તે પ્રારંભિક છે તે અપેક્ષાએ મિત્રાદષ્ટિમાં Page #13 -------------------------------------------------------------------------- ________________ અલ્પબોધ છે તેમ કહેલ છે. આ મિત્રાદષ્ટિવાળા યોગી કોઈ પણ ધર્મઅનુષ્ઠાનની પ્રવૃત્તિ કરતા હોય, અને આલોક અને પરલોકની આશંસા વગર માત્ર ગુણના રાગથી ઉપયુક્ત થઈને કરતા હોય તો અવશ્ય યોગમાર્ગના બીજોનું આધાન થાય છે. વળી કોઈક નિમિત્તને પામીને મિત્રાદષ્ટિવાળા જીવો આલોક કે પરલોકની આશંસાથી ધર્મમાં પ્રવૃત્તિ કરતા હોય તો ગુણવાન પ્રત્યે ગુણવાનપણાની બુદ્ધિ હોવા છતાં યોગમાર્ગનાં બીજો પડતાં નથી. જીવ જ્યારે ચ૨માવર્તમાં આવે છે ત્યારે જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતારૂપ તથાભવ્યત્વનો પરિપાક થાય છે અને તેના કારણે યોગબીજનું વપન થાય છે. મિત્રાદષ્ટિવાળા યોગીઓમાં અવંચક સમાધિ પ્રગટેલી હોય છે, તેના કા૨ણે ગુણવાનને ગુણવાનરૂપે જોઈ શકે તેવી યોગ્યતા હોય છે. તેથી ગુણવાન પુરુષનો યોગ થાય તો ગુણવાન પુરુષના યોગથી તેઓમાં યોગમાર્ગની રુચિ ક્રમસર વધે છે, અને ગુણવાન પુરુષને બદલે અકલ્યાણમિત્રનો યોગ થાય તો તેમનામાં રહેલો મિથ્યાત્વનો ઉદય દૃઢ થાય છે અને તેથી અહિંસાઆદિ ધર્મનું પાલન કરતા હોય તોપણ આગ્રહથી દુષિત થયેલો તેઓનો ધર્મ યોગમાર્ગનું કારણ બનતો નથી. તેથી મિત્રાદષ્ટિવાળા યોગીઓને ઉત્તમ પુરુષનો યોગ થાય તો શીઘ્ર ગુણસ્થાનકની વૃદ્ધિને પામીને મોક્ષને પણ પામે છે અને અકલ્યાણમિત્રનો યોગ થાય તો ઘણા કાળ સુધી યોગમાર્ગથી દૂર પણ ફેંકાઈ જાય છે. તેથી આવા જીવોના કલ્યાણમાં ઉત્તમ પુરુષોનો યોગ મુખ્ય કારણ છે. છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધેત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં' માંગું છું. વિ.સં. ૨૦૬૦ પ્ર. શ્રાવણ સુદ ૫ તા. ૨૨-૭-૨૦૦૪ મિત્રાદ્વાત્રિંશિકા/સંકલના વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭ પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #14 -------------------------------------------------------------------------- ________________ મિત્રાધાવિંશિકા/અનુક્રમણિકા -: અનુક્રમણિકા : શ્લોક નં. વિષય પાના નંબર જે છે « ૧-૪ ૧-૪ ૧-૪ પ-૮ ૮-૧૦ ૧૦-૧૬ ૧૬-૧૮ ૫ ૧૮-૨૪ ૬ ૨૪-૨૬ = $ 9 (i) યમ નામનું યોગાંગ. (ii) ખેદ નામના દોષનો અભાવ. (ii) અદ્વેષ ગુણની પ્રાપ્તિ. અહિંસાદી પાંચ યમોનું સ્વરૂપ. યમને યોગાગરૂપે સ્વીકારવાની યુક્તિ. યોગના પ્રતિબંધક ૨૭ પ્રકારના વિતર્કોનું સ્વરૂપ. વિતર્કોના અનર્થકારી સ્વરૂપના ચિંતનથી યમના ઉત્કર્ષની પ્રાપ્તિ. સિદ્ધયમનાં કાર્યો. મિત્રાદષ્ટિવાળા યોગીને સદ્દગુરુના યોગથી યોગબીજની પ્રાપ્તિ. યોગબીજનું સ્વરૂપ. શુદ્ધ યોગબીજની પ્રાપ્તિનો ઉપાય. આલોકાદિની આશંસાથી જિનમાં થતા કુશળચિત્તમાં | યોગબીજનો અભાવ. યોગબીજની પ્રાપ્તિના સમયે જીવને સ્વઅનુભવસિદ્ધ ! વિશિષ્ટ ભાવ. | યોગબીજનું વિશેષ સ્વરૂપ. ૧૩-૧૭. અનેક પ્રકારનાં યોગબીજો . ૧૮-૧૯. મિત્રાદષ્ટિવાળા યોગીમાં પ્રગટ થતા અવંચક યોગનું સ્વરૂપ. ૨૦. અવંચકયોગની પ્રાપ્તિમાં હેતુ ભાવમલની અલ્પતા. તીવ્ર ભાવમલમાં અવંચકયોગની અપ્રાપ્તિ. અલ્પ ભાવમલમાં યોગબીજની પ્રાપ્તિમાં દષ્ટાન્ત. ૨૬-૨૯ ૨૯-૩૨ ૩૨-૩૪ રે ૩૫-૩૭ ૧૨. ૩૭-૪૦ ૪૦-પર પર-પ૭ પ૭-પ૯ ૫૯-૬૧ ર૧. ૬૧-૬૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ . શ્લોક નં. વિષય ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. મિત્રાદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા પેજ નંબર ચરમયથાપ્રવૃત્તિકરણમાં મિત્રાદષ્ટિની પ્રાપ્તિ. મિત્રાદષ્ટિથી ગુણી ગુણસ્થાનકની પ્રાપ્તિ. મિત્રાદૃષ્ટિમાં પ્રાપ્ત થતા ગુણી ગુણસ્થાનકનો વ્યક્ત મિથ્યાત્વરૂપે સ્વીકાર. મિત્રાદષ્ટિમાં પ્રગટ થતો યમ સદ્યોગની પ્રાપ્તિનું મૂળ. શુદ્ધિના ઉત્કર્ષથી અને અશુદ્ધિના અપકર્ષથી મિત્રાદૃષ્ટિમાં વર્તતા યોગની વૃદ્ધિ. ૨૮-૨૯. અકલ્યાણમિત્રના યોગથી મિત્રાદષ્ટિવાળા યોગીને પણ દોષની પ્રાપ્તિ. ૩૦. ઉત્તમ પુરુષના યોગથી મિત્રાદષ્ટિવાળા યોગીને ગુણની વૃદ્ધિ. ૩૧-૩૨. ઉત્તમ પુરુષના યોગ વિના મિત્રાદષ્ટિવાળા યોગીને ગુણની વૃદ્ધિનો અસંભવ. ૬૩-૬૫ ૬૫-૬૮ ૬૮-૦૨ ૭૨-૭૩ ૭૩-૭૪ ૭૪-૭૬ 66-36 ૭૭-૭૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ ॐ ऐं नमः । ॐ हीं अहँ नमः । ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । न्यायविशारद-न्यायाचार्य-श्रीमद् यशोविजयोपाध्यायविरचिता द्वात्रिंशद्वात्रिंशिका अंतर्गत ॥ मित्राद्वात्रिंशिका ॥२१॥ પૂર્વની દ્વાબિંશિક સાથે સંબંધ : योगाऽवतारद्वात्रिंशिकायां मित्राद्या दृष्टयोऽप्यवतारितास्तत्र मित्रां दृष्टिमत्र सप्रपञ्चं निरूपयन्नाह मर्थ :- યોગાવતાર ધાત્રિશિકામાં મિત્રાદિ દૃષ્ટિઓ પણ અવતાર કરાઈ. તેમાંs મિત્રાદિ આઠ દૃષ્ટિઓમાં, મિત્રાદેષ્ટિને અહીં મિત્રાધાવિંશિકામાં, વિસ્તાર સહિત નિરૂપણ કરતાં કહે છે – * मित्राद्या दृष्टयोऽपि नहीं अपि'थी से उछ ? मागणना द्वात्रिंशिमा પરોક્ત યોગભેદનો તો અવતાર કરાયો પરંતુ મિત્રાદિ દષ્ટિઓનો પણ અવતાર रायो. भावार्थ : યોગાવતાર' નામની ૨૦મી દ્વા×િશિકામાં સ્વયોગમાં પતંજલિઋષિને અભિમત યોગોનો અવતાર કરાયો અને તે અવતારના પ્રસંગથી મિત્રાદિ આઠ Page #17 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંચિકા/બ્લોક-૧ દૃષ્ટિઓ પણ બતાવાઈ અને તે મિત્રાદિ દષ્ટિઓનું કંઈક સંક્ષેપથી સ્વરૂપ પણ ૨૦મી દ્વાત્રિશિકામાં બતાવ્યું. હવે તે આઠ દૃષ્ટિઓમાંથી મિત્રાદષ્ટિને પ્રસ્તુત બત્રીશીમાં વિસ્તારથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – मवतरesi : મિત્રાદષ્ટિનું સ્વરૂપ બતાવે છે – cोs : मित्रायां दर्शनं मन्दं योगाङ्गं च यमो भवेत् । अखेदो देवकार्यादावन्यत्राद्वेष एव च ॥१॥ मन्वयार्थ :___मित्रायां भित्रामा भित्राष्टिमां दर्शनं मन्दशन भंह छ योगाङ्गं च यमोसने यम नामर्नु योगरा, देवकार्यादौ अखेद: हेवाहिमा सणे अन्यत्र चसने अवाहिम अद्वेष एव द्वेष ४ भवेत् डोय. ॥१॥ सार्थ : મિત્રામાં દર્શન મંદ છે અને યમ નામનું યોગાંગ છે, દેવકાર્યાદિમાં અખેદ છે અને અદેવકાર્યાદિમાં અદ્વેષ જ હોય છે. તેના 15 : मित्रायामिति-मित्रायां दृष्टौ दर्शनं मन्दं स्वल्पो बोधः तृणाग्निकणोद्योतेन सदृशः, योगाङ्गं च यमो भवेदिच्छादिभेदः । अखेदोऽव्याकुलतालक्षण: देवकार्यादावादिशब्दाद् गुरुकार्यादिपरिग्रहः, तथातथोपनतेऽस्मिस्तथापरितोषान्न खेदः, अपि तु प्रवृत्तिरेव, शिरोगुरुत्वादिदोषभाक्त्वेऽपि भवाभिनन्दिनो भोगकार्यवत् । अद्वेषश्च-अमत्सरश्च, अपरत्र तु=अदेवकार्यादौ, तथा तत्त्वावेदितया मात्सर्यवीर्यबीजसद्भावेऽपि तद्भावाङ्करानुदयात्तथाविधानुष्ठानमधिकृत्यात्र स्थितस्य हि करुणांशबीजस्यैवेषेत्स्फुरणमिति ॥१॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંશિકા/બ્લોક-૧ ટીકાર્ય : મિત્રાય ર મિતિ આશા મિત્રાદેષ્ટિમાં દર્શન મંદ છે–તૃણના અગ્નિકણના ઉદ્યોત સદેશ સ્વલ્પ બોધ છે, અને ઇચ્છાદિ ભેદવાળું યમ યોગાંગ છે, દેવકાર્યાદિમાં અવ્યાકુળતા સ્વરૂપ અખેદ છે, દેવકાર્યાદિમાં રહેલા “માદ્રિ' શબ્દથી ગુરુકાર્યાદિનું ગ્રહણ કરવું. દેવકાર્યાદિમાં અખેદ છે તેનું સ્પષ્ટીકરણ કરે છે – મસ્તકની વેદનાઆદિ દોષના ભાવમાં પણ ભવાભિનંદી જીવના ભોગકાર્યની જેમ, તે તે પ્રકારે આ પ્રાપ્ત થયે છતે=જે જે પ્રકારે પોતાની દેવકાર્યાદિ કરવાની શારીરિક આદિ શક્તિ હોય તે તે પ્રકારે દેવકાર્યાદિ પ્રાપ્ત થયે છતે, તે પ્રકારનો પરિતોષ થવાથી-દેવકાર્યાદિ કરવાનો લાભ મને પ્રાપ્ત થયો તે પ્રકારનો પરિતોષ થવાથી, ખેદ નથી=દેવકાર્યાદિમાં ખેદ નથી, પરંતુ પ્રવૃત્તિ જ છે. અને વળી માત્ર=અદેવકાર્યાદિમાં, અષ છેઃઅમર છે; કેમ કે તે પ્રકારે તત્ત્વનું આવેદીપણું હોવાને કારણે કુદેવ કે કુગુરુમાં કોઈ જીવ સુદેવ કે સુગુરુની બુદ્ધિ કરતો હોય તેને જોઈને તેના પ્રત્યે દ્વેષ કરવો ઉચિત નથી, તે પ્રકારે તત્ત્વનો જાણકાર હોવાને કારણે, માત્સર્યવીર્યના બીજનો સદ્ભાવ હોવા છતાં પણ તદ્ધાવીઠ્ઠીનુયા=માત્સર્યભાવના અંકુરાનો અનુદય છે. અહીં પ્રશ્ન થાય કે અદેવકાર્યાદિ શબ્દથી દેવ અને ગુરુના કાર્યથી ભિન્ન એવાં સંસારનાં કાર્ય ગ્રહણ કરવાં છે? કે કોઈ ધર્મનાં કાર્ય ગ્રહણ કરવાં છે? તેનું સમાધાન કરવા અર્થે, અદેવકાર્યાદિથી કુદેવકાર્યાદિ ગ્રહણ કરવાં છે પરંતુ સંસારનાં કાર્યો ગ્રહણ કરવાં નથી, તે બતાવવા અર્થે કહે છે – તથાવિધ અનુષ્ઠાનને આશ્રયીને તેવા પ્રકારના અનુષ્ઠાનને આશ્રયીને= ધર્મબુદ્ધિથી કરાતા અનુષ્ઠાનને આશ્રયીને, અહીં રહેલાને મિત્રાદેષ્ટિમાં રહેલા યોગીને, કરુણાના અંશરૂપ બીજનું જ ઈષત્ સ્કુરણ થાય છે. તિ’ શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. જેના fશરો ગુરુત્વાહિતોપમાવેfપ અહીં “'થી એ કહેવું છે કે મસ્તકની વેદના આદિ દોષ ન હોય તો તો ભવાભિનંદીને ભોગકાર્યોમાં પ્રવૃત્તિ છે જ, પરંતુ માથું ભારે થવું આદિ દોષ હોય તોપણ પ્રવૃત્તિ છે; અને “મારિ પદથી શરીરની અન્ય કોઈ પીડાનું ગ્રહણ કરવું. Page #19 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્ધાત્રિશિકા/બ્લોક-૧ ભાવાર્થ - (૧) મિત્રાદેષ્ટિનો બોધ : યોગમાર્ગના વિષયમાં જીવને અનાદિ કાળથી લેશ પણ બોધ ન હતો, તેથી જ સંસારનું પરિભ્રમણ અત્યાર સુધી થયું. ચરમાવર્તમાં આવેલો જીવ કોઈક નિમિત્તને પામીને યોગમાર્ગનો બોધ કરે છે અને તે બોધ મિત્રાદષ્ટિમાં સ્વલ્પ હોય છે. જેમ ગાઢ અંધકારમાં તૃણના અગ્નિના કણનો ઉદ્યોત કંઈક દિશા બતાવે છે, તેમ મિત્રાદષ્ટિનો બોધ યોગમાર્ગમાં કંઈક દિશા બતાવે છે. (૨) મિત્રાદેષ્ટિમાં પ્રગટ થતું યમ યોગાંગ - મિત્રાદષ્ટિનો બોધ યોગમાર્ગની કંઈક દિશા બતાવતો હોવાના કારણે ઈચ્છાદિ ચાર ભેદમાંથી કોઈ એક ભેદવાળું યમ નામનું યોગાંગ પ્રગટે છે અર્થાત્ યોગનાં આઠ અંગ છે તેમાંથી યમ નામનું યોગાંગ પ્રગટે છે. મિત્રાદષ્ટિવાળા જીવો યમ યોગાંગને કલ્યાણના કારણરૂપે જુએ છે તેથી શક્તિ અનુસાર તેઓ યમમાં પ્રવૃત્તિ કરે છે. (૩) દેવકાર્યાદિમાં અખેદ - વળી સ્વલ્પ પણ યોગમાર્ગનો બોધ હોવાના કારણે મિત્રાદષ્ટિમાં રહેલા યોગીને દેવકાર્ય કે ગુરુનું કાર્ય પ્રાપ્ત થાય ત્યારે ખેદ થતો નથી, પરંતુ “મને આ ઉત્તમ કાર્ય કરવાનો અવસર મળ્યો' તે પ્રકારનો પરિતોષ થાય છે; તેથી શક્તિ અનુસાર તેમાં પ્રવૃત્તિ થાય છે. જેમ સંસારી જીવોને શારીરિક કોઈ અસ્વસ્થતા હોય તોપણ ભોગકાર્યની પ્રાપ્તિમાં આનંદ થતો હોવાથી તે વેદનાને ભૂલીને ભોગમાં પ્રવૃત્તિ કરે છે, તેમ મિત્રાદષ્ટિવાળા યોગીઓને પણ યોગકાર્યમાં આનંદ થતો હોવાથી યોગમાર્ગમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરે છે. (૪) અદેવકાર્યાદિમાં અષ: વળી યોગમાર્ગમાં કોઈકની અનુચિત પ્રવૃત્તિ જુએ કે કોઈક અદેવને દેવબુદ્ધિથી પૂજતા જુએ તોપણ યોગમાર્ગને અનુકૂળ કંઈક બોધ હોવાને કારણે મિત્રાદષ્ટિવાળા યોગીને તેવા જીવો પ્રત્યે દ્વેષ થતો નથી, પરંતુ તેવા જીવોને જોઈને તેઓનું હિત કરવાની કરુણાની બુદ્ધિ થાય છે. જેના અવતરણિકા : यमस्वरूपं सभेदमभिधत्ते Page #20 -------------------------------------------------------------------------- ________________ મિત્રાધાત્રિશિકા/શ્લોક-૨ मवतरतिर्थ : યમના સ્વરૂપને ભેદ સહિત કહે છે – दोs : अहिंसासूनृतास्तेयब्रह्माकिञ्चनता यमाः। दिक्कालाधनवच्छिन्नाः सार्वभौमा महाव्रतम् ॥२॥ मन्पयार्थ : अहिंसासूनृतास्तेयब्रह्माकिञ्चनता यमा: अहिंसा, सुनृत-सत्य, सस्तेय अयौर्य, ब्रहमप्रायर्य भने मयिनताअपरिग्रह यम छ. दिक्कालाद्यनवच्छिन्नाः सार्वभौमा महाव्रतम्-हिशाह सनवच्छिन्न मर्यादा વિનાના, સાર્વભૌમ યમો મહાવ્રત છે. રા. श्लोार्थ : महिंसा, सत्य, भयौर्य, ब्रह्मायर्य भने मयिनता यम छे. हिशકાળાદિ અનવચ્છિન્ન-મર્યાદા વિના, સાર્વભૌમ યમો મહાવ્રત છે. તેરા 2151 : अहिंसेति-प्राणवियोगप्रयोजनो व्यापारो हिंसा तदभावोऽहिंसा । वाङ्मनसोर्यथार्थत्वं सूनृतं । परस्वापहरणं स्तेयं तदभावोऽस्तेयं । उपस्थसंयमो ब्रह्म । भोगसाधनानामस्वीकारोऽकिंचनता । एते यमाः । तदुक्तं- "अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः" इति । (पा.यो.सू. २३०) दिक्-देशस्तीर्थादिः, काल:-चतुर्दश्यादिः, आदिना ब्राह्मण्यादिरूपाया जातेाह्मणादिप्रयोजनरूपस्य समयस्य च ग्रहः । ततो दिक्कालादिनाऽनवच्छिन्नाः "तीर्थे कञ्चन न हनिष्यामि, चतुर्दश्यां न हनिष्यामि, ब्राह्मणान हनिष्यामि, देवब्राह्मणाद्यर्थव्यतिरेकेण न कमपि हनिष्यामि" इत्येवंविधावच्छेदव्यतिरेकेण सर्वविषया अहिंसादयो यमाः सार्वभौमा सर्वासु क्षिप्राद्यासु चित्तभूमिषु संभवन्तो महाव्रतमित्युच्यते । तदुक्तं"एते तु जातिदेशकालसमयानवच्छिन्नाः सार्वभौमा महाव्रतम्" इति (पा.यो.सू. २-३१) ॥२॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્ધાત્રિશિકાશ્લોક-૨ ટીકાર્ય : પ્રાવિયોના પ્રયોગનો.......મહાવ્રતમ્ રૂતિ પરા પ્રાણવિયોગના પ્રયોજનવાળો વ્યાપાર તે હિંસા, તેનો અભાવ=હિંસાનો અભાવ, તે અહિંસા. વાણી અને મનનું યથાર્થપણું તે સત્ય. પરધનનું અપહરણ તે તેમ=ચૌર્ય, તેનો અભાવ=ચૌર્યનો અભાવ, તે અસ્તેય. ઉપસ્થનો સંયમ=કામનો સંયમ, તે બ્રહ્મ છે. ભોગસાધનોનો અસ્વીકાર તે અકિંચનતા. આ=અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મ અને અકિંચનતા એ યમો છે. તે કહેવાયું છે=અહિંસાદિ પાંચ યમો છે તે “પાતંજલયોગસૂત્રમાં કહેવાયું છે – અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ યમો છે.” (પાયો..ર૩૦) “ફતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. હવે દિકકાળાદિ અનવચ્છિન્નને દિફકાલાદિ અવિભક્તને, સ્પષ્ટ કરવા માટે પ્રથમ દિકકાળાદિ અવચ્છિન્નને દિફકાલાદિ વિભક્તને, બતાવે છે – - દિ–દેશ, અને તે કયા દેશ? તે સ્પષ્ટ કરે છે તીર્થાદિદેશ, કાળ=ચતુર્દશી આદિ, મારિ' શબ્દથી દિકાલાદિમાં રહેલા “માવિ' શબ્દથી બ્રાહ્મણાદિરૂપ જાતિનું અને બ્રાહ્મણાદિ પ્રયોજનરૂપ સમયનું ગ્રહણ કરવું. તેથી=દિકકાલાદિનો આવો અર્થ કર્યો તેથી, દિકાલાદિથી અનવચ્છિન્ન એવા યમો મહાવ્રત છે, એમ અન્વય છે. “તીર્થમાં કોઈને હણીશ નહીં, એ દિકઅવચ્છિન્ન યમ છે. ચતુર્દશીમાં કોઈને હણીશ નહીં, એ કાલઅવચ્છિન્ન યમ છે. બ્રાહ્મણોને હણીશ નહીં, એ બ્રાહ્મણજાતિઅવચ્છિન્ન યમ છે. દેવબ્રાહ્મણાદિ પ્રયોજન વગર કોઈને પણ હણીશ નહીં, એ બ્રાહ્મણાદિ પ્રયોજનરૂપ સમયઅવચ્છિન્ન યમ છે.” આવા પ્રકારના અવચ્છેદ વિના=આવા પ્રકારના વિભાગ વિના, સર્વ વિષયવાળા અહિંસાદિ યમો સાર્વભૌમ છે=સર્વ ક્ષિપ્રાદિ ચિત્તભૂમિમાં સંભવતા મહાવ્રતો છે, એ પ્રમાણે કહેવાય છે. તે કહેવાયું છે=દેશકાલાવચ્છિન્ન સાર્વભૌમ મહાવ્રતો છે તે, પાતંજલયોગસૂત્ર” ૨-૩૧માં કહેવાયું છે – “વળી આ=અહિંસાદિયમો જાતિ, દેશ, કાળ અને સમયથી અનવચ્છિન્ન, Page #22 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાત્રિશિકા/બ્લોક-૨ સાર્વભૌમ મહાવ્રત છે.” (પા.યો.સૂ. ૨-૩૧) ત' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રા ભાવાર્થ :યમ યોગાંગનું સ્વરૂપ અને તેના ભેદો : વ્યવહારદષ્ટિથી અહિંસાદિ પાંચે યમોનું સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં આપેલ છે. વ્યવહારદષ્ટિ પ્રાણવિયોગના પ્રયોજનવાળા વ્યાપારને હિંસા કહે છે, અને જ્યાં તેવી હિંસાનો અભાવ હોય તેને અહિંસાયમ કહે છે. તેથી કોઈ જીવના પ્રાણનો વિયોગ થતો હોય તેવી ક્રિયાને તે હિંસા કહે છે. વાણી અને મનનું યથાર્થપણું તે સુનૃત=સત્ય છે અર્થાતુ પોતાને જેવું મનમાં છે તે પ્રમાણે વચનમાં બોલે છે તે સત્યવચન છે, તે દ્વિતીય યમ છે. પરની વસ્તુનું અપહરણ કરવું તે ચૌર્ય છે, અને કોઈની વસ્તુ હરણ ન કરવી તેવી પ્રવૃત્તિ અચૌર્ય છે, તે તૃતીય યમ છે. વળી કામવૃત્તિ ઉપર સંયમ તે ચતુર્થ બ્રહ્મચર્યયમ છે અને સંસારમાં ભોગનાં જે જે સાધનો છે તે સર્વનો ત્યાગ કરવો તે પાંચમો અકિંચનકાયમ છે. આવા યમોનો બોધ પ્રાથમિક ભૂમિકામાં પ્રથમ દષ્ટિવાળા જીવોને થાય છે અને તે યમો પ્રત્યે તેઓને રુચિ થાય છે અને સ્વશક્તિ અનુસાર તેમાં યત્ન કરતા હોય છે. તેથી પ્રથમ યોગાંગના બળથી આ જીવો મિત્રાદષ્ટિમાં છે તેવો નિર્ણય થાય છે. યમોની અણુવ્રત કે મહાવતરૂપતા :- આ પાંચ યમો દેશકાળ આદિથી અવચ્છિન્ન=મર્યાદાવાળા હોય ત્યારે અણુવ્રત કહેવાય છે અને દેશકાળ આદિથી અનવચ્છિન્ન-મર્યાદારહિત હોય ત્યારે મહાવ્રત કહેવાય છે. (૧) જેમ “કોઈક દેશમાં હું હિંસા નહીં કરું તેવું વ્રત ગ્રહણ કરવામાં આવે તો અન્ય દેશમાં તેને હિંસાનો પ્રતિષેધ નથી, તે અણુવ્રતરૂપ છે, પરંતુ કોઈ પણ દેશમાં હું હિંસા નહીં કરે તેવું વ્રત મહાવ્રતરૂપ બને. (૨) “અમુક તિથિમાં હું હિંસા નહીં કરું તેવું વ્રત ગ્રહણ કરવામાં આવે તો તે અણુવ્રતરૂપ છે, પરંતુ “સર્વતિથિમાં હું જીવોની હિંસા નહીં કરું તેવું વ્રત મહાવ્રતરૂપ બને. (૩) “બ્રાહ્મણાદિરૂપ જાતિની હિંસા હું નહીં કરું' તેવું વ્રત ગ્રહણ કરવામાં આવે તો તે અણુવ્રતરૂપ છે, પરંતુ કોઈપણ જાતિના કોઈપણ જીવની હું હિંસા Page #23 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૩ નહીં કરું તેવું વ્રત મહાવ્રતરૂપ બને. (૪) દેવબ્રાહ્મણાદિ પ્રયોજનને છોડીને હું કોઈની હિંસા નહીં કરું તેવું વ્રત ગ્રહણ કરવામાં આવે તો તે અણુવ્રતરૂપ છે, પરંતુ “દેવબ્રાહ્મણાદિ પ્રયોજનની છૂટ રાખ્યા વિના હું કોઈની પણ હિંસા નહીં કરું' તેવું વ્રત મહાવ્રતરૂપ બને. ઉપરમાં બતાવેલા ચારે પ્રકારથી સર્વથા હિંસાનો ત્યાગ હોય તો તે મહાવ્રત બને અને તે ચારમાંથી કોઈ એક દેશાદિ પ્રકારથી પણ અવચ્છિન્નમર્યાદિત હોય તો તે અણુવ્રત બને પરંતુ મહાવ્રત બને નહીં. આ મહાવ્રતો ક્ષિપ્રાદિ ચિત્તની પાંચે ભૂમિકામાં થનારાં છે. તેથી ચિત્તની કોઈ પણ ભૂમિકામાં વર્તતો જીવ દેશકાળાદિની મર્યાદાથી પાંચ યમોનું સેવન કરે તો તે અણુવ્રત બને, અને દેશકાળાદિની મર્યાદા વિના પાંચ યમોનું સેવન કરે તો તે મહાવ્રત બને. . રા અવતરણિકા - શ્લોક-૧માં કહ્યું કે મિત્રાદેષ્ટિમાં યમ નામનું યોગાંગ પ્રગટે છે અને શ્લોક-રમાં યમોનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં જિજ્ઞાસા થાય કે યમ કઈ રીતે યોગનું અંગ છે ? તેથી કહે છે – શ્લોક - बाधनेन वितर्काणां प्रतिपक्षस्य भावनात् । योगसौकर्यतोऽमीषां योगाङ्गत्वमुदाहृतम् ॥३॥ અન્વયાર્થ - પ્રતિપક્ષી માવની=પ્રતિપક્ષના ભાવનથી હિંસાદિના પ્રતિપક્ષ એવા યમાદિના ભાવનથી વિતUાં વાળને યોગના પરિપંથી=વિરોધી એવા હિંસાદિ વિતર્કોનો બાધ થવાને કારણે યોગીજયંત યોગની સુકરતા થવાથી પીપાં આમનું અહિંસાદિ યમોનું ચોરાફર્વોગાંગપણું ૩૯હતzકહેવાયું છે. Hall. શ્લોકાર્ધ : પ્રતિપક્ષના ભાવનથી વિતર્કોનો બાધ થવાને કારણે યોગની સુકરતા થવાથી અહિંસાદિ યમોનું યોગાંગપણું કહેવાયું છે. all Page #24 -------------------------------------------------------------------------- ________________ મિત્રાધાવિંશિકા/બ્લોક-૩ ટીકા : बाधनेनेति-वितर्काणां योगपरिपन्थिनां हिंसादीनां प्रतिपक्षस्य भावनात् बाधनेनानुत्थानोपहतिलक्षणेन योगस्य सौकर्यतः सामग्रीसंपत्तिलक्षणाद्, अमीषाम्-अहिंसादीनां यमानां, योगाङ्गत्वमुदाहृतं, न तु धारणादीनामिव समाधेः साक्षादुपकारकत्वेन, न वाऽसनादिवदुत्तरोत्तरोपकारकत्वेनैव, किन्तु प्रतिबन्धकहिंसाद्यपनायकतयैवेत्यर्थः । તલુ “વિતવાધને પ્રતિપક્ષમાવનમ્” રૂતિ (પા.યો.ફૂ. ૨-૩૩) રા. ટીકાર્ય - વિતfor....ભાવનગતિ રૂા પ્રતિપક્ષનું ભાવન થવાથી હિંસાદિના પ્રતિપક્ષ એવા અહિંસાદિનું ભાવન થવાથી, યોગના પ્રતિપંથી એવા હિંસાદિ વિતર્કોનો=વિકલ્પોનો, બાધ થવાને કારણે=પ્રતિપક્ષના ભાવનને કારણે વિકલ્પોનું અનુત્થાન થવાથી ઉપહતિરૂ૫ બાધ થવાને કારણે, યોગનું સુકરપણું થવાથી=મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કરવાને અનુકૂળ એવી સામગ્રીની સંપત્તિરૂપ યોગનું સુકરપણું થવાથી આમનું=અહિંસાદિ યમોનું, યોગાંગપણું કહેવાયું છે; પરંતુ ધારણાદિની જેમ સમાધિના સાક્ષાત્ ઉપકારપણા વડે યોગાંગપણું કહેવાયું નથી. અથવા આસનાદિની જેમ ઉત્તરોત્તર ઉપકારકપણા વડે જ યોગાંગપણું કહેવાયું નથી, પરંતુ પ્રતિબંધક એવા હિંસાદિના અપનાયકપણા વડે યોગાંગપણું કહેવાયું છે, એ પ્રમાણે અર્થ છે. તે કહેવાયું છે=શ્લોકમાં જે કહ્યું તે પાતંજલયોગસૂત્ર ૨-૩૩માં કહેવાયું છે. – “વિતર્કના બાપનમાં પ્રતિપક્ષનું ભાવન છે.”=વિતર્કના બાપનમાં પ્રતિપક્ષનું ભાવન કારણ છે. (પા.યો.ફૂ. -૩૩) રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૩ ભાવાર્થ :અહિંસાદિ યમોની યોગાંગતા : મિત્રાદષ્ટિવાળા યોગી અહિંસાદિ યમના સ્વરૂપને જાણીને સ્વશક્તિ અનુસાર યમને સેવતા હોય ત્યારે હિંસાદિના પ્રતિપક્ષ એવા અહિંસાદિ યમથી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૪ તેમનો આત્મા ભાવિત થાય છે, અને તેના કારણે તેમના આત્મામાં હિંસાદિના વિતર્કોનો બાધ થાય છે=હિંસાદિના વિકલ્પોની અટકાયત થાય છે, અને હિંસાદિ વિતર્કોનો બાધ થવાના કારણે યોગની પ્રવૃત્તિ સુકર બને છે, તેને સામે રાખીને યમને યોગાંગ કહેલ છે; પરંતુ જેમ ધારણા અને ધ્યાન સાક્ષાત્ સમાધિમાં ઉપકારક છે તેમ યમ સાક્ષાત્ સમાધિમાં ઉપકારક નથી. તેથી ધારણા અને ધ્યાનની જેમ યમ યોગાંગ નથી, પરંતુ બાધકનું વિઘટન કરીને યોગની પ્રવૃત્તિ સુકર બનાવે છે, તે અપેક્ષાએ યમને યોગનું અંગ કહેલ છે. વળી જેમ આસન પોતાના ઉત્તરભાવી પ્રાણાયામને ઉપકારક છે અને પ્રાણાયામ પોતાના ઉત્તરભાવી પ્રત્યાહારને ઉપકારક છે અને પ્રત્યાહાર પોતાના ઉત્તરભાવી ધારણામાં ઉપકારક છે, તે રીતે યમ પોતાના ઉત્તરભાવી યોગાંગમાં ઉપકારક નથી; તોપણ યોગમાં બાધક એવા હિંસાદિ વિતર્કોના વિઘટન દ્વારા યોગમાર્ગની પ્રવૃત્તિ સુકર કરે છે, તે અપેક્ષાએ યમ યોગાંગે છે. તેવા અવતરણિકા - પૂર્વગાથામાં કહ્યું છે કે પ્રતિપક્ષના ભાવનથી વિતર્કોનો બાધ થાય છે. તેથી વિતર્કો કેટલા ભેદવાળા છે તેનું જ્ઞાન આવશ્યક છે, જેથી તે રીતે વિતર્કોના પ્રતિપક્ષનું ભાવન થઈ શકે. માટે વિતર્કોના ભેદો બતાવે છે – શ્લોક : क्रोधाल्लोभाच्च मोहाच्च कृतानुमितकारिताः। मृदुमध्याधिमात्राश्च वितर्काः सप्तविंशतिः ॥४॥ અન્વયાર્થ - ત્રથામાન્ચ મોહાä =ક્રોધથી, લોભથી અને મોહથી #તાનુતિશરિતા = કૃત, અનુમિત અને કારિત, મૃદુમથ્યાધિમાત્રાશકમંદ, મધ્યમ અને તીવ્ર ર૭ વિતક છેઃહિંસાદિવિષયક ૨૭ વિકલ્પો છે. ૪. શ્લોકાર્ચ - ક્રોધથી, લોભથી અને મોહથી; કૃત, અનુમિત અને કારિત; મંડ, મધ્યમ અને તીવ્ર હિંસાદિવિષયક ર૭ વિકલ્પો છે. જો Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મિત્રાધાવિંશિકા/બ્લોક-૪ ટીકા : क्रोधादिति-क्रोधः कृत्याकृत्यविवेकोन्मूलकः प्रज्वलनात्मकश्चित्तधर्मस्तस्मात् । लोभस्तृष्णालक्षणस्ततश्च । मोहश्च सर्वक्लेशानां मूलमनात्मन्यात्माभिमानलक्षण: (ततश्च )। इत्थं च कारणभेदेन त्रैविध्यं શિક્તિ મવતિ | ત૬-“નોમોધમોમૂતા:” રૂતિ ૫ (પા.યો.ફૂ. २-३४ पूर्वकाः) व्यत्ययाभिधानेऽप्यत्र मोहस्य प्राधान्यं, स्वपरविभागपूर्वकयोर्लोभक्रोधयोस्तन्मूलत्वादिति वदन्ति । ततः कारणत्रयात् कृतानुमितकारिता एते हिंसादयो नवधा भिद्यन्ते । तेऽपि मृदवो मन्दाः, मध्याश्चातीव्रमन्दाः, अधिमात्राश्च तीव्रा इति प्रत्येकं त्रिधा भिद्यन्ते । તદુ- મૃદુમધ્યાધિમાત્રા:” તિરૂલ્ય ૨ સપ્તવિંશતિવંત મવત્તિ ! अत्र मृद्वादीनामपि प्रत्येकं मृदुमध्याधिमात्राभेदो भावनीय इति वदन्ति II૪ ટીકાર્ય : aોથાવિતિ....રૂતિ વન કા ક્રોધ એ કૃત્યાકૃત્યના વિવેકનો ઉમૂલક પ્રજ્વલનાત્મક ચિત્તધર્મ છે, અને તમા–તેનાથી તે ક્રોધથી વિતર્ક વિકલ્પો થાય છે, એમ અન્વય છે. લોભ તૃષ્ણાસ્વરૂપ છે અને તd =તેનાથી–લોભથી વિતર્ક થાય છે, એમ અન્વય છે; અને મોહ એ સર્વલેશોનું મૂળ અનાત્મામાં આત્માના અભિમાનસ્વરૂપ છે અને તેથી=મોહથી, વિતર્કો થાય છે. અને આ રીતે ક્રોધથી, લોભથી મોહથી, વિતર્કો થાય છે એ રીતે, કારણના ભેદથી=ક્રોધાદિ ત્રણ કારણના ભેદથી, વિä=વિતર્કોનું નૈવિધ્ય બતાવાયેલું છે. ત, તે કહેવાયું છે કારણના સૈવિધ્યથી વિતર્કો ત્રણ પ્રકારના છે તે પાતંજલયોગસૂત્ર’ ૨-૩૪ અંતર્ગત કહેવાયું છે. “લોભ, ક્રોધ, મોહમૂલ વિતર્કો છે.” (પા.યો.ફૂ. ૨-૩૪) રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. વ્યત્યયના અભિધાનમાં પણ=ક્રોધ, લોભ અને મોહથી વિતર્કો થાય છે તે કથનમાં મોહનું કથન પ્રથમ કરવાને બદલે અંતે કર્યું તે રૂપ વ્યત્યયના અભિધાનમાં પણ, અહીં વિતર્કોમાં, મોહનું પ્રાધાન્ય છે, કેમ કે સ્વપરના Page #27 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૪ વિભાગપૂર્વક=‘આ મારું છે અને આ પારકું છે’ એવા પ્રકારના વિભાગપૂર્વક થનારા એવા લોભ અને ક્રોધનું તદ્નલપણું છે=મોહમૂલપણું છે, એ પ્રમાણે કહે છે–એ પ્રમાણે યોગના જાણનારાઓ કહે છે. તતઃ=ત્યારપછી, કારણના વૈવિધ્યથી=ક્રોધ, લોભ અને મોહરૂપ કારણના જૈવિધ્યથી કૃત, અનુમિત અને કારિત એવા આ હિંસાદિવિષયક વિતર્કો નવ પ્રકારના ભેદને પામે છે. તે પણ=નવ પ્રકારના ભેદને પામેલા વિતર્કો પણ, મૃદુ=મંદ, મધ્ય=અતીવ્રઅમંદ, અધિમાત્રા=તીવ્ર, એ પ્રમાણે દરેક=નવ ભેદોમાંથી દરેક ભેદ, ત્રણ પ્રકારના ભેદને પામે છે. ૧૨ તવુ=તે કહેવાયું છે=નવ પ્રકારના વિતર્કો મૃદુ આદિ ભાવવાળા છે તે ‘પાતંજલયોગસૂત્ર’ ૨-૩૪ અંતર્ગત કહેવાયું છે – “મૃદુ, મધ્ય અને તીવ્ર વિતર્કો છે.' (પા.યો.સૂ. ૨-૩૪) ‘કૃત્તિ’ શબ્દ પતંજલિઋષિના કથનની સમાપ્તિમાં છે. કૃર્ત્ય = અને આ રીતેપૂર્વે વર્ણન કર્યું એ રીતે ૨૭ વિતર્કો થાય છે. અહીં=પૂર્વે વર્ણન કરાયેલા ૨૭ વિતર્કોમાં, મૃદુ આદિના પણ દરેક વિકલ્પને આશ્રયીને મૃદુ, મધ્ય અને અધિમાત્રા–તીવ્ર, ભેદો ભાવન કરવા, એ પ્રમાણે કહે છેવિતર્કોને જાણનારા કહે છે. અર્થાત્ ૨૭ ભેદો પણ ત્રણ રીતે થવાથી ૮૧ ભેદોની પ્રાપ્તિ છે. ૪ ભાવાર્થ : હિંસાદિ પાંચેયને આશ્રયીને દરેકના ૨૭ પ્રકારના વિતર્કો-વિકલ્પો, થાય છે, અને તે વિકલ્પોનો યથાર્થ બોધ કરીને તે વિકલ્પો ન ઊઠે તે પ્રકારના મનોયોગનું પ્રવર્તન, અને તે મનોયોગને પુષ્ટ કરે તેવી વાચિક અને કાયિક જે પ્રવૃત્તિ યોગી કરે છે, તે યમ નામના પ્રથમ યોગાંગનું સેવન છે. આ યમ નામનું યોગાંગ કોઈક યોગી ઇચ્છાયોગરૂપે સેવતા હોય તો કોઈ યોગી પ્રવૃત્તિયોગરૂપે સેવતા હોય કે કોઈ યોગી સ્વૈર્યયોગરૂપે સેવતા હોય કે કોઈ યોગી સિદ્ધિયોગરૂપે સેવતા હોય, તે સર્વ યમોનું સેવન વિતર્કોના પ્રતિપક્ષના ભાવનરૂપ છે અને તેનાથી યોગમાર્ગ સુકર બને છે. તે ૨૭ વિતર્કો આ પ્રમાણે થાય છે. - Page #28 -------------------------------------------------------------------------- ________________ મિત્રાધાવિંશિકાશ્લોક-૪ હિંસાદિવિષયક વિતર્કોઃ ૨૭ ક્રોધ (૯) લોભ (૯) મોહ (૯) કૃત અનુમિત કારિત મંદ મધ્યમ તીવ્ર મંદ મધ્યમ તીવ્ર મંદ મધ્યમ તીવ્ર કૃત અનુમિત કારિત મંદ મધ્યમ તીવ્ર | મંદ મધ્યમ તીવ્ર મધ્યમ તીવ્ર મંદ કૃત અનુમિત કારિત મંદ મધ્યમ તીવ્ર મંદ મધ્યમ તીવ્ર મંદ મધ્યમ તીવ્ર Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મિત્રાતાસિંશિકા/બ્લોક-૪ ક્રોધ-લોભ અને મોહમૂલ વિતર્કો - (૧) મોહમૂલક હિંસાદિ સેવન - કોઈ જીવને જે આત્માના ભાવો ન હોય તેમાં આત્માના ભાવોનું અભિમાન હોય જેમ કે કર્મબંધના કારણભૂત ભાવોને પણ ધર્મરૂપે માને તો તે વિપર્યાસરૂપ છે, અને આવા વિપર્યાસને કારણે હિંસાદિ આરંભોનું સેવન કરે છે તે મોહમૂલક હિંસાદિનું સેવન છે. (૨) લોભમૂલક હિંસાદિ સેવન :- કોઈ જીવને આત્માના ભાવોનો અને આત્માથી ભિન્ન ભાવોનો યથાર્થ બોધ છે તેથી વિપર્યાલ નથી, પરંતુ શરીરની શાતાના અર્થીપણાથી હિંસાદિમાં પ્રવૃત્તિ કરે છે તે લોભમૂલક હિંસાદિનું સેવન છે. (૩) ક્રોધમૂલક હિંસાદિ સેવન:- કોઈ મોહ વિનાનો મિથ્યાત્વ વિનાનો, પણ જીવ ક્રોધને વશ થઈને અર્થાત્ પોતાના અશાતાદિ ભાવોની અરુચિને વશ થઈને હિંસાદિમાં પ્રવૃત્તિ કરે છે તે ક્રોધથી હિંસાનું સેવન છે. આ વિતર્કોનું યોગી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને કોઈ સાધક તેનાથી વિરામ પામે તો ક્રોધ, લોભ અને મોહના વશથી થતા વિતર્કો શાંત થાય છે. કૃત-અનુમિત-કારિત વિતર્કો - વળી આ ક્રોધ, લોભ અને મોહથી હિંસાદિના વિકલ્પો થાય છે, તે હિંસાદિના વિતર્કો સ્વયં કરવારૂપે હોય કે કોઈને કરાવવારૂપે હોય અથવા કરતા એવા કોઈના અનુમોદનરૂપે હોય, આ ત્રણે પ્રકારના વિતર્કોને આશ્રયીને વિચારીએ તો ક્રોધ, લોભ અને મોહ એ દરેક દોષથી કૃત, અનુમિત, કારિત એ ત્રણ ત્રણ પ્રકારે એમ કુલ નવ પ્રકારના વિતર્કો થાય છે. મૃદુ-મધ્ય-અધિમાત્ર વિતક : ઉપર્યુક્ત નવ પ્રકારના વિતર્કો કોઈને મંદ માત્રાના હોય, કોઈને મધ્ય માત્રાના હોય અને કોઈને તીવ્ર માત્રાના પણ હોય. તે આ રીતે – ક્રોધને વશ થઈને કોઈ જીવ હિંસા કરતો હોય તોપણ પરિણામ તેવા તીવ્ર ન હોય પરંતુ સામાન્ય કક્ષાના હોય તો તે મૃદુમાત્રાવાળો વિતર્ક છે. કોઈને તે પરિણામ આવો સામાન્ય કક્ષાનો પણ ન હોય અને તીવ્રમાત્રાનો પણ ન હોય તો તે મધ્યમાત્રાવાળો વિતર્ક છે. કોઈને તે પરિણામ અતિતીવ્ર હોય તો Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મિત્રાદ્ધાત્રિશિકા/શ્લોક-૪ તે તીવ્ર માત્રાવાળો વિતર્ક છે. તેમ લોભથી જેમ શ્રેણિક મહારાજાએ હરણીનો શિકાર કર્યો ત્યારે, તે ગર્ભવતી હરણીના પેટ પર તીર લાગવાથી તેનું તરફડતું બહાર નીકળી પડેલું બચ્યું તેમણે જોયું ત્યારે હર્ષમાં આવીને કહ્યું કે “મેં એક ઘાએ બે જીવનો શિકાર કર્યો.' આવા તીવ્ર પરિણામની હિંસા થાય તો વિશેષ પ્રકારની હિંસકવૃત્તિ પ્રગટે; અને તેવું કોઈ નિમિત્ત ન હોય અને શાતાના અર્થીપણાથી, લોભને વશ થઈને આરંભ-સમારંભ કરે તો મધ્યમ પરિણામ પણ હોઈ શકે; અને કોઈક જીવને આરંભ પ્રત્યેનો જુગુપ્સાભાવ હોય, તોપણ કંઈક શાતાના અર્થીપણાથી લોભને વશ થઈને સામાન્ય આરંભ કરે તો મૃદુ પરિણામ પણ હોઈ શકે. આ રીતે મોહમૂલક વિકલ્પોની પણ ત્રણ પ્રકારની માત્રાઓ વિચારવી. આમ નવ પ્રકારના વિતર્કો x મૃદુ, મધ્ય, મંદ એ ત્રણ પરિણામો-૨૭ પ્રકારે વિતર્કો થાય. (૧) મોહથી હિંસા મધ્ય તીવ્ર અજ્ઞાનને કારણે મંદ પરિણામથી હિંસા અજ્ઞાનને કારણે મધ્યમ પરિણામથી હિંસા અજ્ઞાનને કારણે તીવ્ર પરિણામથી હિંસા I૪ો. (૨) લોભથી હિંસા મધ્ય તીવ્ર શાતાના અર્થીપણાથી શાતાના અર્થીપણાથી શાતાના અર્થીપણાથી મંદ પરિણામથી મધ્યમ પરિણામથી તીવ્ર પરિણામથી હિંસા હિંસા હિંસા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મૃદુ દ્વેષને કારણે મંદ પરિણામથી હિંસા (૩) ક્રોધથી હિંસા મધ્ય અન્વયાર્થ : દ્વેષને કારણે મધ્યમ પરિણામથી હિંસા મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૫ અવતરણિકા : શ્લોક-૪માં કહેલા ૨૭ વિતર્કોનું કેવી રીતે પ્રતિપક્ષભાવન કરવાથી આ યમ નામનું યોગાંગ પ્રકર્ષને પામે છે ? અને યોગી શું ફળ પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે - શ્લોક : दुःखाज्ञानानन्तफला अमी इति विभावनात् । प्रकर्षं गच्छतामेतद्यमानां फलमुच्यते ॥ ५ ॥ તીવ્ર દ્વેષને કારણે તીવ્ર પરિણામથી હિંસા દુઃરાજ્ઞાનાનન્તતા=અનંત દુઃખ અને અનંત અજ્ઞાનરૂપ ફળવાળા, ગમી=આ વિતર્કો છે, કૃત્તિ વિભાવનાત્—એ પ્રકારે વિભાવન કરવાથી પ્રાર્થ ગચ્છતામ્=પ્રકર્ષને પામતા યમાનાં=યમોનું તર્=આ=વક્ષ્યમાણ નમ્=ફળ વ્યતે કહેવાય છે. પા શ્લોકાર્થ : અનંત દુઃખ અને અનંત અજ્ઞાનરૂપ ફળવાળા આ વિતર્કો છે, એ પ્રકારે વિભાવન કરવાથી પ્રકર્ષને પામતા યોનું આ ફળ કહેવાય છે. પા ટીકા ઃ दुःखेति दुःखं प्रतिकूलतयाऽवभासमानो राजसश्चित्तधर्मः, अज्ञानं मिथ्याज्ञानं संशयविपर्ययादिरूपं, ते अनन्ते - अपरिच्छिन्ने फलं येषां ते Page #32 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાત્રિંશિકા}શ્લોક-૫ ૧૭ તથોત્તા:, અમી=વિતા, કૃત્તિ વિભાવનાત્-નિરન્તાં ધ્યાનાત્, પ્રર્ષ મછતાં યમાનામતત્=વશ્ર્વમાળ, તમુતે ॥ ટીકાર્ય : યુ:તિ..... મુખ્યતે ।।દુઃખ=પ્રતિકૂળપણા વડે જણાતો રાજસચિત્ત ધર્મ, અજ્ઞાન=સંશય, વિપર્યયાદિરૂપ મિથ્યાજ્ઞાન, અનંત એવા=અપરિચ્છિન્ન એવા=અમર્યાદિત એવા, તે=દુઃખ અને અજ્ઞાન, ફળ છે જેઓનાં=જે વિતર્કોનાં તે=તે વિતર્કો, તથોાઃ—તેવા પ્રકારના કહેવાયેલા=અનંત દુઃખ અને અનંત અજ્ઞાન ફળવાળા કહેવાયેલા, અમ્ન=આ, વિતર્કો છે. એ પ્રમાણે વિભાવનથી= નિરંતર ધ્યાન કરવાથી, પ્રકર્ષને પામતા યમોનું આવશ્યમાણ, ફળ કહેવાય છે. પા * ‘સંશયવિપર્યયાપિ' અહીં ‘આવિ’થી અનધ્યવસાયનું ગ્રહણ કરવું. ભાવાર્થ : શ્લોક-૪માં હિંસાદિના ૨૭ પ્રકારના વિતર્કો બતાવ્યા અને તે વિતર્કોનું અનર્થકારી ફળ કેવું છે, તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે; અને તે પ્રકારે વિભાવન કરવાથી યમ નામનું યોગાંગ પ્રકર્ષને પામે છે, અને તેનું ફળ શું પ્રાપ્ત થાય છે, તે આગળના શ્લોકમાં બતાવશે. દુઃખ એટલે જીવને પ્રતિકૂળરૂપે જણાતો રાજસચિત્ત ધર્મ અર્થાત્ રાગવાળું ચિત્ત. રાગવાળું ચિત્ત પ્રતિકૂળ ભાવોને પ્રતિકૂળરૂપે જુએ છે, તેથી જે જીવો ભૌતિક સુખના રાગી છે તેઓને સંસારવર્તી દુ:ખ પ્રતિકૂળરૂપે ભાસે છે. અજ્ઞાન એટલે સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ મિથ્યાજ્ઞાન. જેઓને યોગમાર્ગનો યથાર્થ બોધ નથી પરંતુ વિપરિત બોધ છે તે વિપર્યયવાળા છે, જેઓને યોગમાર્ગવિષયક કોઈ અધ્યવસાય નથી તે અનધ્યવસાયવાળા છે અને જેઓ યોગમાર્ગના કોઈક સ્થાનમાં સંશયવાળા છે તેઓનો સંશયવાળો બોધ છે; અને જેઓને આવા પ્રકારનું સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ મિથ્યાજ્ઞાન હોય તે અજ્ઞાન છે. “આ હિંસાદિના વિતર્કો અનંત દુ:ખ અને અનંત અજ્ઞાનરૂપ ફળને આપનારા છે”, એ પ્રકારે નિરંતર ધ્યાન કરવાથી અર્થાત્ સતત ચિંતન Page #33 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંશિકા/બ્લોક-૬ કરવાથી યમનું સેવન પ્રકર્ષને પામે છે અને પ્રકર્ષને પામેલ યમના સેવનથી કયા ગુણો પ્રગટ થાય છે, તે આગળના શ્લોક-૬માં બતાવશે. આ પ્રકારનો યમનો બોધ કરીને મિત્રાદષ્ટિવાળા યોગી યમના સેવનમાં સ્વશક્તિઅનુસાર યત્ન કરનારા હોય છે. /પા અવતરણિકા - પ્રકર્ષને પામતા યમના ફળને પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – બ્લોક : वैरत्यागोऽन्तिके तस्य, फलं चाकृतकर्मणः। रत्नोपस्थानसद्वीर्यलाभो जनुरनुस्मृतिः ॥६॥ અન્વયાર્થ - તી–તેના=અહિંસાના અભ્યાસવાળા યોગીના મન્તિ=સાંનિધ્યમાં વૈરત્યા =વેરનો હિંસક પરિણામનો ત્યાગ થાય છે. ચાતર્યor:=અને અકૃત કર્મનું ફળ, ત્સોવસ્થાનત્રરત્નની ઉપસ્થિતિ=રત્નની પ્રાપ્તિ, સર્વત્નામો= સર્વીર્યનો લાભ, ગગુરુનુસ્મૃતિ =જન્મની અર્થાત્ પૂર્વજન્મની અનુસ્મૃતિ= ઉપસ્થિતિ થાય છે. llll. શ્લોકાર્ચ - (૧) તેની સંનિધિમાં વૈરત્યાગ, (૨) અકૃત કર્મનું ફળ, (૩) રત્નની પ્રાપ્તિ, (૪) સર્વર્યનો લાભ અને (૫) પૂર્વજન્મની ઉપસ્થિતિ થાય છે. તેમાં ટીકા - वैरेति-तस्य-अहिंसाभ्यासवतः, अन्तिके-सन्निधौ वैरत्यागः= सहजविरोधिनामप्यहिनकुलादीनां हिंस्रत्वपरित्यागः । तदुक्तं- "तत्सन्निधौ વૈરત્યા :” (પાયો.ફૂ. ૨-૩૧)સત્યાગ્રાસવતશ્ચાતવર્મા = વિદિતાनुष्ठानस्यापि फलं तदर्थोपनतिलक्षणं । क्रियमाणा हि क्रिया यागादिकाः "फलं स्वर्गादिकं प्रयच्छन्ति अस्य तु सत्यं तथा प्रकृष्यते, यथाऽकृतायामपि Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મિત્રાદ્ધાત્રિશિકા/શ્લોક-૬ क्रियायां योगी फलमाश्रयते, तद्वचनाच्च यस्य कस्यचित् क्रियामकुर्वतोऽपि फलं भवतीति । तदाह- "(सत्यप्रतिष्ठायां) क्रियाफलाश्रयत्वं" (પા.યો.ફૂ. ૨-૩૬) ટીકાર્ય - તી.શિયાનાશ્રયત્ન' ! તેના=અહિંસાના અભ્યાસવાળા યોગીના તિ=સાંનિધ્યમાં, વૈરનો ત્યાગ=સહજ વિરોધી એવા પણ સર્પ-નોળિયો વગેરેના હિંસકપણાનો પરિત્યાગ થાય છે. તે કહેવાયું છે પૂર્વમાં કહ્યું કે અહિંસાના અભ્યાસવાળા યોગીના સાંનિધ્યમાં વૈરી જીવોના વૈરનો ત્યાગ થાય છે તે પતંજલિઋષિ વડે પાતંજલ યોગસૂત્રના ૨-૩૫ સૂત્ર મધ્યે કહેવાયું છે : “તેના સાંનિધ્યમાં વૈરનો ત્યાગ થાય છે.” (પા.યો.ફૂ. ૨-૩૫) અને સત્યના અભ્યાસવાળાને અકૃત કર્મનું નહીં કરાયેલા અનુષ્ઠાનનું, પણ તદ્અર્થઉપનતિ લક્ષણ ફળ પ્રાપ્ત થાય છે. સત્યના અભ્યાસવાળા યોગીને નહીં કરાયેલા અનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ થાય છે, તે અર્થને સ્પષ્ટ કરે છે – કરાતી યાગાદિ ક્રિયા સ્વર્ગાદિ ફળને આપે છે. વળી આનું સત્ય આ યોગીનું સત્યવચન, તે પ્રકારે પ્રકર્ષવાળું થાય છે કે જે રીતે અકૃત પણ ક્રિયા હોતે છતે યોગી ફળનો આશ્રય કરે છે=યોગી તે ક્રિયાનાં ફળ પામે છે અને તેના વચનથી યોગીના વચનથી, ક્રિયાને નહીં કરતા એવા પણ જે કોઈને ફળ થાય છે. તલાદ તેને કહે છે=સત્યવચનવાળાને જે ફળ મળે છે તેને “પાતંજલયોગસૂત્ર' ર-૩૬માં કહે છે – “ક્રિયાફળનું આશ્રયપણું છે.” (પા.યો.ફૂ. ૨-૩૬) * * “વિદિતાનુ9નીપિ' “તાયાપિ ક્રિયાયાં' અહીં “પિ' થી એ કહેવું છે કે અનુષ્ઠાન કે ક્રિયા કરે તો તો ફળ મળે, પરંતુ નહીં કરવા છતાં ફળને મેળવે છે. ભાવાર્થ - પ્રકર્ષને પામતા પ્રથમ બે યમોનાં ફળો આ પ્રમાણે છે – (૧) અહિંસાયમની સિદ્ધિનું ફળ :- કોઈ યોગી અહિંસાયમનો અભ્યાસ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૬ કરતા હોય અને તેનું સેવન કરતાં કરતાં આ યમ જ્યારે સુઅભ્યસ્ત બને છે ત્યારે અહિંસાયમના સાધક એવા તે યોગીના સાંનિધ્યમાં પરસ્પર વેરની વૃત્તિવાળા સાપ-નોળિયા જેવા જીવો પણ હિંસાના પરિણામનો ત્યાગ કરે છે. (૨) સત્યયમની સિદ્ધિનું ફળ :- કોઈ યોગી દ્વિતીય યમરૂપ સત્યવ્રતનો અભ્યાસ કરતા હોય અને તેનું સેવન કરતાં કરતાં આ યમ જ્યારે સુઅભ્યસ્ત બને છે ત્યારે તેમને વચનની સિદ્ધિ થાય છે. તેથી કોઈ જીવે કોઈ અનુષ્ઠાન ન કર્યું હોય તોપણ તે મહાત્મા તેને તે અનુષ્ઠાન કરવાનું કહે તો તે અનુષ્ઠાન નહીં કરવા છતાં તેમના વચનથી તે અનુષ્ઠાનનું ફળ તે જીવને મળે છે; કેમ કે યોગીના વચનશ્રવણથી તે જીવને તેવો વિશુદ્ધ અધ્યવસાય થાય છે કે અનુષ્ઠાન નહીં કરવા છતાં ફળ મળે છે. તેથી સામેના જીવને તે અકૃત અનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત કરવાનું બને તેવા સત્ય વચનરૂપ ફળનો આશ્રય યોગી કરે છે–સત્ય વચનવાળા યોગી બને છે. તેથી આવા યોગી જે કંઈ પણ વચન બોલે તે સર્વવચન સામેના જીવને અવશ્ય ફળપ્રાપ્તિનું કારણ બને છે. ‘પાતંજલયોગસૂત્ર’ ઉપરની રાજમાર્તણ્ડ ટીકામાંથી યોગીએ તે અનુષ્ઠાન સેવ્યું નથી અને તે અનુષ્ઠાનના ફળને પામે છે' તેવો અર્થ પ્રાપ્ત થતો નથી. રાજમાર્તણ્ડના શબ્દો પ્રમાણે જ બત્રીશીમાં ટીકા છે, તેથી અમે તે પ્રમાણે અર્થ કરેલ છે. ફક્ત બત્રીશીમાં ‘તદ્વન્દ્વનાત્ત્વ યસ્ય વિત્' શબ્દ આ શ્લોકની ટીકામાં છે ત્યાં શ્વ’કાર રાજમાર્તણ્ડની ટીકામાં નથી અને અંતે ‘i મવતીત્યર્થ:' એ પ્રકારનો પ્રયોગ છે, તેથી અમે કરેલ ઉપરોક્ત અર્થ પ્રાપ્ત થાય છે. માટે બત્રીશીની ટીકામાં પણ જે ‘તદ્વન્દ્વનાત્ત્વ શબ્દ છે ત્યાં ‘શ્વ’ વધારાનો હોય તેવું ભાસે છે. ટીકા ઃ , अस्तेयाभ्यासवतश्च रत्नोपस्थानं, तत्प्रकर्षान्निरभिलाषस्यापि सर्वतो दिव्यानि रत्नान्युपतिष्ठन्त इत्यर्थः । ब्रह्मचर्याभ्यासवतश्च सतो निरतिशयस्य वीर्यस्य लाभ:, वीर्यनिरोधो हि ब्रह्मचर्यं तस्य प्रकर्षाच्च वीर्यं शरीरेन्द्रियमनः सुप्रकर्षमागच्छतीति । अपरिग्रहाभ्यासवतश्च जनुष उपस्थिति: ‘‘જોમાસું ? જીવંશઃ ? ાિયારી'' કૃતિ નિજ્ઞાસાયાં મમ્ય નાનાतीत्यर्थः । न केवलं भोगसाधनपरिग्रह एव परिग्रहः किं त्वात्मनः Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મિત્રાધાવિંશિકા/શ્લોક-૬ शरीरपरिग्रहोऽपि तथाभोगसाधनत्वाच्छरीरस्य, तस्मिन् सति रागानुबन्धाद्वहिर्मुखायामेव प्रवृत्तौ न तात्त्विकज्ञानप्रादुर्भावः । यदा पुनः शरीरादिपरिग्रहनैरपेक्ष्येण माध्यस्थ्यमवलंबते तदा मध्यस्थस्य रागादित्यागात् सम्यग्ज्ञानहेतुर्भवत्येव पूर्वापरजन्मसंबोध इति तदाह- (अपरिग्रहस्थैर्ये ) “ગન્નાથન્તાસંગોધ " રૂતિ (પાયો સૂ. ૨-૩૧) ભદ્દો ટીકાર્ચ - તૈયાખ્યાલવત.....................બન્મથન્તાસંગોધ: રૂતિ દ્દા અસ્તેયના અભ્યાસવાળાને રત્નનું ઉપસ્થાન=પ્રાપ્તિ. તે અર્થને સ્પષ્ટ કરે છે – તેના પ્રકર્ષથી=અસ્તેયયમના અભ્યાસના પ્રકર્ષથી, નિરભિલાષવાળાને પણ નિરભિલાષવાળા એવા યોગીને પણ, સર્વથી=ચારે તરફથી, દિવ્ય એવાં રત્નો ઉપસ્થિત થાય છે=પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે અર્થ છે. અને બ્રહ્મચર્યના અભ્યાસવાળા છતા એવા યોગીને નિરતિશય વિર્યનો લાભ છે, જે કારણથી વીર્યનો નિરોધ બ્રહ્મચર્ય છે અને તેના પ્રકર્ષથી=બ્રહ્મચર્યના પ્રકર્ષથી શરીર, ઇન્દ્રિય, અને મનવિષયક વીર્ય પ્રકર્ષને પ્રાપ્ત કરે છે. ‘ત્તિ' શબ્દ બ્રહ્મચર્યના કથનની સમાપ્તિમાં છે. અને અપરિગ્રહયમના અભ્યાસવાળાને જન્મની પૂર્વજન્મની, ઉપસ્થિતિ જ્ઞાન થાય છે. તે અર્થ સ્પષ્ટ કરે છે – “હું કોણ હતો ?=હું પૂર્વભવમાં કોણ હતો? કેવા પ્રકારનો હતો? કેવા કાર્યને કરનારો હતો?” એ પ્રકારની જિજ્ઞાસા થયે છતે સમ્યગુ જાણે છે એ પ્રકારનો અર્થ છેકઅપરિગ્રહના અભ્યાસવાળાને પૂર્વ જન્મની ઉપસ્થિતિ થાય છે, એ કથનનો અર્થ છે. અહીં પ્રશ્ન થાય કે સુઅભ્યસ્ત અપરિગ્રહયમવાળાને પૂર્વજન્મની ઉપસ્થિતિ થાય છે, તે બેને શું સંબંધ છે ? તેથી કહે છે – ભોગસાધનનો પરિગ્રહ જ કેવળ પરિગ્રહ નથી, પરંતુ પોતાના શરીરનું ગ્રહણ પણ પરિગ્રહ છે; કેમ કે શરીરનું તે પ્રકારના ભોગનું સાધનપણું છે=શરીર સુખદુઃખ પ્રકારે ભોગનો અનુભવ કરવાનું સાધન છે. તે હોતે Page #37 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંશિકા/શ્લોકછતે-શરીરાદિરૂપ પરિગ્રહ હોતે છતે, રાગઅનુબંધને કારણે=શરીરાદિ પરિગ્રહ પ્રત્યેના રાગના અનુબંધને કારણે, બહિર્મુખ જ પ્રવૃત્તિ હોતે છતે તાત્ત્વિક જ્ઞાન પ્રાદુર્ભાવ થતું નથી. વળી શરીરાદિ પરિગ્રહના નિરપેક્ષપણાથી જ્યારે યોગી માધ્યથ્યનું અવલંબન કરે છે, ત્યારે મધ્યસ્થ એવા યોગીના રાગાદિનો ત્યાગ થવાથી સમ્યજ્ઞાન હેતુવાળો પૂર્વ-અપર જન્મનો=આગળના અને પાછળના જન્મનો, સમ્યબોધ થાય છે જ. - “તિ' શબ્દ અપરિગ્રહયમના કથનની સમાપ્તિમાં છે. તેને કહે છેઃસુઅભ્યસ્ત અપરિગ્રહયમથી પૂર્વ-અપર જન્મનું જ્ઞાન થાય છે, તેને પાતંજલ યોગસૂત્ર” ૨-૩૯માં કહે છે – “જન્મના વિષયમાં કર્થતાની આકાંક્ષા=હું કોણ છું?' ઇત્યાદિ આકાંક્ષા થાય તો સમ્યગ્બોધ થાય છે.” (પા.યો.ફૂ. ૨-૩૯) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. અll જ “નિમિતીષસ્થાપિ' અહીં “જિ' થી એ કહેવું છે કે અભિલાષવાળાને તો દિવ્ય રત્નોની પ્રાપ્તિ થાય છે, પણ અભિલાષ નથી જેને તેવા યોગીને પણ દિવ્ય રત્નોની પ્રાપ્તિ થાય છે. * “પરીરિપ્રદોડ' અહીં “પિ'થી એ કહેવું છે કે ભોગસાધનોની પ્રાપ્તિ તો પરિગ્રહ છે, પરંતુ પોતાના શરીરનો પરિગ્રહ પણ પરિગ્રહ છે. ભાવાર્થ : (૩) અસ્તેયયમની સિદ્ધિનું ફળ :- કોઈ યોગી અસ્તેયયમનો અભ્યાસ કરતા હોય અને તેનું સેવન કરતાં કરતાં આ યમ સુઅભ્યસ્ત બને ત્યારે તેઓ રત્નની અભિલાષાવાળા હોય અથવા ન હોય તોપણ તે યમના પ્રકર્ષને કારણે યોગીને ચારે તરફથી દિવ્ય રત્નોની પ્રાપ્તિ થાય છે. (૪) બ્રહ્મચર્યયમની સિદ્ધિનું ફળ - કોઈ યોગી બ્રહ્મચર્યયમનો અભ્યાસ કરતા હોય અને તેનું સેવન કરતાં કરતાં આ યમ સુઅભ્યસ્ત બને ત્યારે આ યોગીને વિશેષ પ્રકારના વીર્યનો લાભ થાય છે. તેથી શરીર, ઇન્દ્રિય અને મનવિષયક વીર્ય પ્રકર્ષવાળું થાય છે, જેના બળથી યોગીના શરીરમાં વિશેષ પ્રકારની શક્તિ, ઇન્દ્રિયોનું વિશેષ પ્રકારનું તેજ અને મનમાં વિશેષ પ્રકારનું તિબળ પ્રગટે છે, અને આ વૃતિબળવાળા શરીર, ઇન્દ્રિય અને મન સાધનામાં વિશેષ સહાયક બને છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્ધાત્રિશિકા/શ્લોક-૬ (૫) અપરિગ્રહયમની સિદ્ધિનું ફળ :- કોઈ યોગી અપરિગ્રહયમનો અભ્યાસ કરતા હોય અને તેનું સેવન કરતાં કરતાં આ યમ સુઅભ્યસ્ત બને ત્યારે તેઓનું ચિત્ત વિશિષ્ટ પ્રકારનું નિર્વિકારી બને છે, જેનાથી જ્ઞાનનાં આવરણો ખસે છે અને તેનાથી પૂર્વ-અપર જન્મની ઉપસ્થિતિ કરી શકે તેવું જ્ઞાન તે યોગીમાં પ્રગટે છે. આથી તેવા યોગીને જિજ્ઞાસા થાય કે “હું પૂર્વભવમાં કોણ હતો ? કયા સ્વરૂપવાળો હતો? કેવાં કાર્ય કરતો હતો ?” તો આ સર્વ જાણી શકે છે. આ સમ્યજ્ઞાનથી જેમ તે યોગી પૂર્વભવનું જાણી શકે છે, તેમ હવે પછીના ભવનું પણ જાણી શકે. માટે આ જ્ઞાન જાતિસ્મરણરૂપ નથી પરંતુ આવરણના વિગમનને કારણે પ્રગટ થયેલ મતિવિશેષરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે અપરિગ્રહયમ સાથે પૂર્વ-અપર જન્મની ઉપસ્થિતિને શું સંબંધ છે? તેથી પરિગ્રહ શબ્દથી દેહનું પણ ગ્રહણ થાય છે તે બતાવીને દેહ સાથે સંબંધવાળા એવા પુર્વ-અપર જન્મનો બોધ થાય છે તે બતાવવા કહે છે – અહીં “પરિગ્રહ’ શબ્દથી ભોગના સાધનભૂત માત્ર બાહ્ય પરિગ્રહ ગ્રહણ કરવાનો નથી, પરંતુ શરીરને પણ પરિગ્રહરૂપે ગ્રહણ કરવાનું છે; અને જે યોગીને ભોગનાં સાધનો અને યાવત્ શરીર પ્રત્યે પણ અપરિગ્રહયમના અભ્યાસને કારણે રાગ દૂર થાય છે, ત્યારે તેના કારણે તે યોગી અંતર્મુખ પ્રવૃત્તિ કરે છે અને અંતર્મુખ પ્રવૃત્તિને કારણે તે યોગીને દેહસંબંધી વિશેષજ્ઞાન પ્રગટે છે. તેથી જો તેને જિજ્ઞાસા થાય કે “પૂર્વભવમાં હું કોણ હતો ? અથવા તો ભાવિ ભવમાં હું કોણ થઈશ?' ઇત્યાદિનો તે યોગીને યથાર્થ બોધ થાય છે. પાંચે યમોનું સંક્ષેપથી ફળ :- યોગીને અહિંસા અને સત્યયમના સેવન દ્વારા નિર્જરા અને પુણ્યબંધરૂપ ફળ થતું હોવા છતાં, અહિંસાયમથી યોગીના સાંનિધ્યમાં અન્ય જીવોને પણ વૈરત્યાગરૂપ તાત્કાલિક ફળ મળે છે; અને સત્યયમના બળથી તે યોગીનું વચન અન્યને માટે સત્ય બને છે. તેથી તેના વચનના બળથી બીજાઓને પણ ફળ મળે છે. તે પ્રમાણે પાછળના અસ્તેયયમ, બ્રહ્મચર્યયમ અને અપરિગ્રહયમના સેવનથી અંતરંગ ફળરૂપે નિર્જરા થાય છે; એટલું જ નહીં પરંતુ અસ્તેયયમવાળાને દિવ્ય રત્નોની પ્રાપ્તિ, બ્રહ્મચર્યયમવાળાને વીર્યના પ્રકર્ષની પ્રાપ્તિ અને અપરિગ્રથમવાળાને વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિરૂપ બાહ્યફળ પણ મળે છે. ૬ll Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અવતરણિકા :-. પૂર્વ શ્લોક-૧માં કહ્યું કે મિત્રાદૃષ્ટિવાળાને ઇચ્છાદિ ચાર ભેદવાળા યમમાંથી કોઈ એક યમરૂપ યોગાંગની પ્રાપ્તિ થાય છે. તેથી યમ શું છે ? તેવી જિજ્ઞાસા થાય. તેથી શ્ર્લોક-૨માં પાંચ પ્રકારના યમનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં વિચારકને જિજ્ઞાસા થાય કે યમ યોગનું અંગ કઈ રીતે છે ? તેથી યોગનાં આઠ અંગોમાં અન્ય યોગાંગ કરતાં યમ યોગાંગ કઈ રીતે યોગ પ્રત્યે કારણ છે ? તે બતાવેલ, અને યમયોગાંગનું જ્ઞાન કર્યા પછી યમના બાધક વિતર્કો કેટલા પ્રકારના છે ? તેનું વિસ્તારથી વર્ણન શ્લોક-૪માં બતાવ્યું. વળી આ વિતર્કો અનંત દુઃખ અને અનંત અજ્ઞાન ફળવાળા છે તેમ ભાવન કરવાથી વિતર્કોની નિવૃત્તિપૂર્વક યમમાં પ્રવૃત્તિ થાય છે તે અને તે યમની પ્રવૃત્તિ પ્રકર્ષવાળી થાય તો કેવું ફળ મળે ? તે શ્લોક-૫-૬માં બતાવ્યું, જેથી યોગમાર્ગના અર્થી યોગી ઉત્સાહપૂર્વક વિતર્કોના નિવર્તનમાં અને યત્નપૂર્વક યમના સમ્યગ્ સેવનમાં ઉત્સાહી થાય. હવે કોઈ યોગી પાતંજલ દર્શન અનુસાર યમને જાણીને યમમાં યત્ન કરતા હોય અને તત્ત્વના અર્થી હોય એવા તે યોગીને સદ્ગુરુનો યોગ થાય તો તે મિત્રાદેષ્ટિવાળા યોગીની કેવી પ્રવૃત્તિ થાય છે ? તે બતાવે છે - શ્લોક ઃ મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક इत्थं यमप्रधानत्वमवगम्य स्वतन्त्रतः । योगबीजमुपादत्ते श्रुतमत्र श्रुतादपि ॥७॥ અન્વયાર્થ ઃ i=આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે સ્વતન્ત્રતઃ=પોતાને અભિમત એવા પાતંજલાદિ શાસ્ત્રથી યમપ્રધાનત્વમવામ્યયમનું પ્રધાનપણું જાણીને અત્ર=મિત્રાદેષ્ટિમાં રહેલા યોગી શ્રુતાત્ શ્રુત્તમપિ=જિનપ્રવચનથી સંભળાયેલા પણ યોાવીન=યોગબીજને પાત્ત્ત=ગ્રહણ કરે છે. I' શ્લોકાર્થ : આ પ્રકારે પોતાને અભિમત શાસ્ત્રથી યમનું પ્રધાનપણું જાણીને મિત્રાદષ્ટિમાં રહેલા યોગી જિનપ્રવચનથી સંભળાયેલા પણ યોગબીજને ગ્રહણ કરે છે. ગા Page #40 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક ૨૫ જ “કૃતાકૃતમપિ' અહીં ‘'થી એ કહેવું છે કે અન્ય દર્શનથી તો સંભળાયેલાં યોગબીજ ગ્રહણ કરે જ, પરંતુ જિનપ્રવચનથી સંભળાયેલા પણ યોગબીજને ગ્રહણ કરે છે. ટીકા - इत्थमिति-इत्थम् उक्तप्रकारेण, स्वतन्त्रतः स्वाभिमतपातञ्जलादिशास्त्रतः, यमप्रधानत्वमवगम्य अत्र-मित्रायां दृष्टौ, निवृत्तासद्ग्रहतया सद्गुरुयोगे श्रुतात्-जिनप्रवचनात्, श्रुतमपि योगबीजमुपादत्ते तथास्वाभाव्यात् ॥७॥ ટીકાર્ય : રૂ ....તથાસ્થામાવ્યાત્ હા આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, સ્વતંત્રથી સ્વઅભિમત પાતંજલાદિ શાસ્ત્રથી, યમનું પ્રધાનપણું જાણીને= યોગમાર્ગનાં આઠ અંગોમાં પ્રાથમિક ભૂમિકામાં યમની નિષ્પત્તિ થાય તો જ ઉત્તરનાં યોગાંગો યોગનિષ્પત્તિનું કારણ બને, તે અપેક્ષાએ અન્ય યોગાંગ કરતાં યમરૂપ યોગાંગનું યોગમાર્ગની પ્રવૃત્તિનું પ્રધાનપણું જાણીને, અહીં મિત્રાદેષ્ટિમાં, અસદ્ગત નિવૃત્ત હોવાને કારણે, સદ્ગુરુનો યોગ થયે છતે જિનપ્રવચનરૂપ શ્રતથી સંભળાયેલા પણ યોગબીજનું ગ્રહણ કરે છે, કેમ કે તેવા પ્રકારનું સ્વભાવપણું છે અર્થાત્ મિત્રાદેષ્ટિમાં રહેલા યોગીનું તત્ત્વને ગ્રહણ કરવારૂપ સ્વભાવપણું છે. ભાવાર્થ - પૂર્વમાં જે યમનું વર્ણન કર્યું તે સર્વ પાતંજલ દર્શનને અભિમત શાસ્ત્રાનુસારી વર્ણન છે, અને તે વચનાનુસાર કોઈ યોગીને બોધ થાય કે યોગમાર્ગમાં યમ નામનું યોગાંગ પ્રધાન છે; કેમ કે યમ યોગમાર્ગમાં વિષ્ણભૂત મોહાદિના વિતર્કોને દૂર કરીને યોગની પ્રવૃત્તિ સુકર કરે છે. તેથી આ વિતર્કોના નિવર્તન માટે યોગમાર્ગની પ્રવૃત્તિના અર્થીએ સૌ પ્રથમ યમના સેવનમાં યત્ન કરવો જોઈએ; અને આ પ્રમાણે જાણીને કોઈ યોગી મિત્રાદષ્ટિમાં વર્તતા હોય અને સ્વઅભિમત પાતંજલાદિ દર્શન અનુસાર યમનું સેવન કરતા હોય અને તત્ત્વના જિજ્ઞાસુ હોય અને ભવિતવ્યતાના યોગે કોઈ સદ્ગુરુનો યોગ થાય તો આવા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨ મિત્રાદ્વાત્રિશિકા/શ્લોક-૮ જીવોનો અસગ્રહ નિવૃત્ત થયો હોવાને કારણે અને તત્ત્વપ્રાપ્તિને અભિમુખ ભાવ વર્તી રહ્યો હોવાને કારણે, આ મિત્રાદષ્ટિવાળા યોગીને જિનપ્રવચનમાં બતાવાયેલાં યોગબીજોની પ્રાપ્તિ થાય છે; કેમ કે મિત્રાદષ્ટિવાળા યોગીનો તેવો સ્વભાવ છે કે યોગમાર્ગનું વર્ણન સાંભળવા મળે તો ઉત્સાહથી સાંભળે અને સદ્દગુરુ તે યોગીના ક્ષયોપશમને અનુરૂપ વીતરાગનું સ્વરૂપ બતાવે ત્યારે તેને જિનમાં કુશળચિત્તાદિરૂપ યોગબીજનું ગ્રહણ થાય છે. અવતરણિકા - उक्तयोगबीजमेवाहઅવતરણિકાર્ય : ઉક્ત યોગબીજને=શ્લોક-૭માં કહેલ જિનપ્રવચનથી સંભળાયેલા યોગબીજને કહે છે – ભાવાર્થ : શ્લોક-૭માં કહ્યું કે સદ્દગુરુનો યોગ થાય તો મિત્રાદષ્ટિવાળા યોગી જિનપ્રવચનથી યોગબીજને ગ્રહણ કરે છે. તે યોગબીજો શું છે ? તે બતાવે છે – શ્લોક : जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ॥८॥ અન્વયાર્થ - નિષ=જિનમાં સંશુદ્ધ શાસ્ત્ર વિત્ત સંશુદ્ધ એવું કુશળચિત્ત તન્નમાર વિ ર=અને તેમને નમસ્કાર =જિનને નમસ્કાર જ પ્રામાઃિ ર અને પ્રણામાદિ મજુત્તમં યો વીનં અનુત્તમ યોગબીજ છે. પેટા શ્લોકાર્ચ - જિનમાં સંશુદ્ધ કુશળચિત્ત અને તેમને નમસ્કાર જ અને પ્રણામાદિ અનુત્તમ યોગબીજ છે. [૮] Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૭. મિત્રાધાચિંશિકા/શ્લોક-૮ ટીકા : जिनेष्विति-जिनेषु-अर्हत्सु, कुशलं-तद्वेषाद्यभावेन प्रीत्यादिमत्, चित्तं, अनेन मनोयोगवृत्तिमाह । तन्नमस्कार एव जिननमस्कार एव च तथामनोयोगप्रेरितः, इत्यनेन वाग्योगवृत्तिं । प्रणामादि च पंचांगादिलक्षणं, आदिशब्दान्मण्डलादिग्रहः । संशुद्धमशुद्धव्यवच्छेदार्थमेतत्, तस्य सामान्येन यथाप्रवृत्तकरणभेदत्वात्तस्य च योगबीजत्वानुपपत्तेः, एतत्सर्वं सामस्त्यप्रत्येकभावाभ्यां योगबीजं मोक्षयोजकानुष्ठानकारणं अनुत्तमं सर्वप्रधानं विषयप्राधान्यात् ॥८॥ ટીકાર્ય - નિષ્યિતિવિષયપ્રથાન્યાહૂ દા જિનમાં અરિહંત ભગવંતોમાં, કુશળચિત્ત-તેમાં અર્થાત્ જિનમાં દ્વેષાદિના અભાવથી પ્રીતિ આદિવાળું ચિત્ત, આના દ્વારા જિનમાં કુશળચિત્ત દ્વારા, મનોયોગની પ્રવૃત્તિને કહે છે. અને તેવા પ્રકારના મનોયોગથી પ્રેરિત તેમને નમસ્કાર જ=અર્થાત્ જિનમાં કુશળચિત્તવાળા મનોયોગથી પ્રેરિત જિનને નમસ્કાર જ, ફન=આના દ્વારા વાગ્યોગ પ્રવૃત્તિને કહે છે. અને પંચાંગાદિ લક્ષણ પ્રણામાદિ=જિનવિષયક તેવા પ્રકારના મનોયોગથી પ્રેરિત પંચાંગાદિ લક્ષણ પ્રણામાદિ. આના દ્વારા કુશળ કાયયોગ પ્રવૃત્તિને કહે છે. એમ અન્વય છે. “પ્રમારિ'માં મારિ' શબ્દથી મંડલાદિનું ગ્રહણ કરવું. કેવા પ્રકારના કુશળચિત્તાદિ યોગબીજ છે? તે બતાવવા માટે કહે છે – સંશુદ્ધ એ પ્રકારનું આ=“સંશુદ્ધ' એ પ્રકારનું કુશળચિત્તાદિનું વિશેષણ, અશુદ્ધના વ્યવચ્છેદ માટે છે, કેમ કે તેનું અશુદ્ધ એવા કુશળચિત્તાદિનું, સામાન્યથી યથાપ્રવૃત્તિકરણનું ભેદપણું છે=ચરમ-અચરમના ભેદ વિના સામાન્યથી થતા યથાપ્રવૃત્તિકરણનો અશુદ્ધ કુશળચિત્ત ભેદ છે, અને તેના=સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદના, યોગબીજત્વની અનુપપત્તિ છે. (એથી કરીને “સંશુદ્ધ એ પ્રકારનું વિશેષણ આપ્યું છે, એમ સંબંધ છે.) અતિ સર્વ=આ સર્વ=જિનમાં સંશુદ્ધ કુશળચિત્ત, તેમને કરાયેલો નમસ્કાર અને તેમને કરાયેલા પ્રણામાદિ સર્વ, સમસ્ત ભાવથી અને પ્રત્યેક ભાવથી મોક્ષયોજક અનુષ્ઠાનના કારણરૂપ અનુત્તમ=સર્વ પ્રધાન એવું યોગબીજ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મિત્રાધાવિંશિકા/બ્લોક-૮ - તેમાં હેતુ કહે છે અર્થાત્ અન્ય યોગબીજોમાં આ પ્રધાન યોગબીજ છે તેમાં હેતુ કહે છે – વિષયનું પ્રાધાન્ય છેઃકુશળચિત્તના વિષયભૂત જિનેશ્વરો આચાર્યાદિ કરતાં પ્રધાન છે, માટે જિનવિષયક કુશળચિત્તાદિ અનુત્તમ યોગબીજ છે. Iટા જ “ષામાને અહીં ‘ગથિી ઉપેક્ષાનું ગ્રહણ કરવું. જ “પ્રત્યવિમ' અહીં ‘તિથી ભક્તિનું ગ્રહણ કરવું. “મટુતાર' અહીં “માદ્રિ'થી ચરણસ્પર્શનું ગ્રહણ કરવું. ભાવાર્થ - યોગબીજનું ગ્રહણ :- મિત્રાદષ્ટિવાળા યોગીઓ જે જે યોગબીજો ગ્રહણ કરે છે તે શ્લોક ૮-૧૩-૧૫-૧૬ અને ૧૭માં અનુક્રમે બતાવે છે. તેમાંથી આ શ્લોકમાં મિત્રાદષ્ટિવાળા યોગી દ્વારા ગ્રહણ કરાતાં ત્રણ યોગબીજ બતાવેલ છે, જે આ પ્રમાણે છે – (૧) જિનમાં સંશુદ્ધ કુશળચિત્ત. (૨) સંશુદ્ધ કુશળચિત્તથી પ્રેરિત વાણી વડે જિનને કરેલો નમસ્કાર. (૩) સંશુદ્ધ કુશળચિત્તથી પ્રેરિત કાયા વડે જિનને કરેલ પ્રણામ. જિનમાં કુશળચિત્ત અર્થાતુ જિન પ્રત્યે દ્વેષ અને ઉપેક્ષાદિ ન હોય અને પ્રીતિ-ભક્તિ વર્તતી હોય તેવો માનસ ઉપયોગ; અને જિનમાં કુશળવાયોગ એટલે તેવા પ્રકારના કુશળચિત્તથી પ્રેરિત વાચિક નમસ્કારની ક્રિયા; અને જિનમાં કુશળકાયયોગ એટલે તેવા પ્રકારના કુશળચિત્તથી પ્રેરિત પ્રણામાદિની ક્રિયા. આ ત્રણે ક્રિયાઓ જો સંશુદ્ધ હોય તો યોગબીજ બને છે અને જો અશુદ્ધ હોય તો યોગબીજ બનતી નથી. ચરમયથાપ્રવૃત્તિકરણ અને અચરમયથાપ્રવૃત્તિકરણ એવા વિભાગ વિના સામાન્ય યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા કુશળચિત્તાદિ યોગબીજ નથી; કેમ કે તે કુશળચિત્તાદિમાં અશુદ્ધ કુશળચિત્તાદિ અને શુદ્ધ કુશળચિત્તાદિ બંનેનો સંગ્રહ છે. તેથી અશુદ્ધ કુશળચિત્તાદિના વ્યવચ્છેદ માટે “સંશુદ્ધ' એ વિશેષણ આપેલ છે અને આ સંશુદ્ધ એવા કુશળચિત્તાદિ યોગબીજ છે, પરંતુ સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદરૂપ કુશળચિત્તાદિ યોગબીજ નથી. જિનમાં આ સંશુદ્ધ કુશળચિત્તાદિરૂપ યોગબીજ પ્રત્યેક હોય તોપણ યોગબીજ બને છે અને સમસ્ત હોય તોપણ યોગબીજ બને છે. અર્થાત્ જિનમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ મિત્રાકાચિંશિકા/શ્લોક-૯ ૨૯ માત્ર સંશુદ્ધ કુશળચિત્ત હોય પરંતુ વાનમસ્કાર કે કાયનમસ્કાર ન હોય તોપણ તે યોગબીજ બને છે, અને વાનમસ્કાર અને કાયનમસ્કારથી યુક્ત સંશુદ્ધ કુશળચિત્ત હોય તોપણ યોગબીજ બને છે. તે રીતે જિનવિષયક માત્ર સંશુદ્ધ વાયોગ હોય તોપણ યોગબીજ બને છે, અને જિનવિષયક માત્ર સંશુદ્ધ કાયયોગ હોય તોપણ યોગબીજ બને છે. કોઈ જીવ જિનના સ્વરૂપનું મનથી ચિંતવન કરતો હોય, વચનથી નમસ્કારને અનુરૂપ વચનો બોલતો હોય અને કાયાથી પ્રણામાદિ કરતો હોય ત્યારે ત્રણે યોગોની કુશળ પ્રવૃત્તિ છે અને તે સંશદ્ધ હોય તો યોગબીજ છે; અને કોઈ જીવ માત્ર જિનના સ્વરૂપનું ચિંતવન કરતો હોય અને તે સમયે દ્વેષાદિના અભાવપૂર્વક પ્રીતિઆદિવાળું ચિત્ત, વાગ્યું અને કાયાની કુશળ પ્રવૃત્તિથી રહિત હોય આમ છતાં સંશુદ્ધ હોય તો યોગબીજ છે; અને કોઈ જીવ ભગવાનના સ્વરૂપને જાણતો હોય, અને તેના કારણે ભગવાન પ્રત્યે કુશળચિત્ત વર્તતું હોય, આમ છતાં વચનથી નમસ્કારને બોલવાની ક્રિયા કરતો હોય ત્યારે ભગવાનના કુશળ સ્વરૂપનું ચિંતવન ન હોય તોપણ, પૂર્વમાં કરાયેલા તેવા પ્રકારના કુશળ મનોયોગથી પ્રેરિત તે વચનપ્રયોગ હોય તો તે માત્ર કુશળ વાધ્યોગ છે, અને આ કુશળ વાવ્યોગ સંશુદ્ધ હોય તો યોગબીજ છે. તે રીતે કાયયોગમાં પણ જાણવું. આ સંશુદ્ધ કુશળચિત્તાદિ મોક્ષયોજક અનુષ્ઠાનનું કારણ હોવાથી યોગબીજા છે, અને મોક્ષયોજક અનુષ્ઠાનના કારણભૂત અનેક યોગબીજો માંથી જિનવિષયક કુશળચિત્તાદિ અનુત્તમ યોગબીજ છે અર્થાત્ સર્વ યોગબીજોમાં પ્રધાન છે; કેમ કે આ કુશળચિત્તનો વિષય તીર્થકરો છે, તેથી આચાર્યાદિ વિષયક કુશળચિત્તાદિ કરતાં તીર્થકર વિષયક કુશળચિત્ત પ્રધાન છે. પટો અવતરણિકા - પૂર્વ શ્લોક-૮માં કહ્યું કે જિનમાં કુશળચિત્તાદિ સંશુદ્ધ હોય તો યોગબીજ છે, અને સંશુદ્ધ ન હોય તો યોગબીજ નથી. તેથી જિજ્ઞાસા થાય કે જિનવિષયક થતા કુશળચિત્તાદિ કયા કારણે સંશુદ્ધ થાય છે? તેથી કહે છે – શ્લોક : चरमे पुद्गलावर्ते तथाभव्यत्वपाकतः । प्रतिबन्धोज्झितं शुद्धमुपादेयधिया ह्यदः ॥९॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ 30 અન્વયાર્થ : હ્રીઁ===અને પ્રતિવયોતિં=પ્રતિબંધથી અર્થાત્ આસંગથી રહિત એવું અવ:=આ જિનવિષયક કુશળચિત્તાદિ ઘરને પુન્નતાવð=ચરમ પુદ્ગલ પરાવર્તમાં તથામવ્યત્વપાતઃ-તથાભવ્યત્વના પાકને કારણે પાથિયા શુદ્ધ=ઉપાદેયબુદ્ધિથી શુદ્ધ થાય છે. ગા મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૯ શ્લોકાર્થ : અને પ્રતિબંધથી રહિત એવું આ જિનવિષયક કુશળચિત્તાદિ, ચરમ પુદ્ગલ પરાવર્તમાં તથાભવ્યત્વના પાકને કારણે ઉપાદેયબુદ્ધિથી શુદ્ધ થાય છે. લા ટીકા ઃ ચરમ કૃતિ-મો હિ-તષ્વ, ધામે અન્ત્ય, પુદ્દત્તાવર્તે મવતિ, तथाभव्यत्वस्य पाकतो मिथ्यात्वकटुकत्वनिवृत्त्या मनाग्माधुर्यसिद्धेः । प्रतिबन्धेन = आसङ्गेन, उज्झितं आहारादिसंज्ञोदयाभावात् फलाभिसन्धिरहितत्वाच्च तदुपात्तस्य तु स्वतः प्रतिबन्धसारत्वात्, अत एवोपादेयधिया=अन्यापोहेनादरणीयत्वबुद्ध्या शुद्धं । तदुक्तं- “उपादेयधियात्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् " ॥१॥ ( यो. दृ.स. નો.૨૫) ૫૫ ટીકાર્થ ઃ વરમ.......ોતવીકૃષ્ણમ્ ॥en ફ્રિ=અને, તથાભવ્યત્વના પાકને કારણે મિથ્યાત્વરૂપ કટુકપણાની નિવૃત્તિ થવાથી મનાત્ માધુર્યની સિદ્ધિ હોવાથી અર્:=આજિનકુશળચિત્તાદિ, ચરમ=અંત્ય, પુદ્ગલ પરાવર્તમાં થાય છે. વળી તે જિનકુશળચિત્તાદિ કેવાં છે ? તે સ્પષ્ટ કરે છે – પ્રતિબંધથી=આસંગથી, રહિત છે; કેમ કે આહારાદિ સંજ્ઞાના ઉદયનો અભાવ છે–ઇહલૌકિક આશંસાનો અભાવ છે, અને ફલાભિસંધિરહિતપણું છે=પરલોકના ફળની આશંસાથી રહિતપણું છે. અહીં પ્રશ્ન થાય કે આહારાદિ સંજ્ઞાથી કે ફલાભિસંધિથી જિનવિષયક Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૧ .. . મિત્રાધાવિંશિકા/બ્લોક-૯ કુશળચિત્તાદિ થાય તો તે સંશુદ્ધ કેમ નથી ? તેથી કહે છે – વળી તેનાથી ઉપાત્તનું આહારાદિ સંજ્ઞાથી અને ફલાભિસંધિથી કરાયેલા જિનવિષયક કુશળચિત્તાદિનું, સ્વતઃ પ્રતિબંધસારપણું હોવાથી=આહારાદિ સંજ્ઞા સાથે અને પરલોકના ફળ સાથે ચિત્તનું ખેંચાણ હોવાથી, તે જિનવિષયક કુશળચિત્તાદિ સંશુદ્ધ નથી એમ અન્વય છે. માટે કુશળચિત્તાદિનું પ્રતિવન્યોક્સિ'=પ્રતિબંધરહિત એ વિશેષણ આપેલું છે. મત =આથી જ જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ પ્રતિબંધથી રહિત છે આથી જ, ઉપાદેયબુદ્ધિને કારણે=અન્ય અપોહ દ્વારા અર્થાત્ આહારાદિ સંજ્ઞાના અને પરલોકના ફળ આદિ સંજ્ઞાના ત્યાગ દ્વારા આદરણીયપણાની બુદ્ધિને કારણે શુદ્ધ છે=જિનકુશળચિત્તાદિ શુદ્ધ છે. તેમાં “ત૬ થી સાક્ષી આપે છે. તે કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું છે તે “યોગદષ્ટિ સમુચ્ચય' શ્લોકર૫માં કહેવાયું છે – “અત્યંત ઉપાદેય બુદ્ધિને કારણે સંજ્ઞાવિષ્ક્રમણથી અન્વિત=સંજ્ઞાના ઉદયના અભાવથી યુક્ત, ફલાભિસંધિરહિત સંશુદ્ધ એવું આ=કુશળચિત્તાદિ આવા પ્રકારનું છે ફળપાકઆરંભ સદેશ છે. શ્લોકમાં “દિ શબ્દ પાદપૂર્તિમાં છે.” (યો.દ.સ. શ્લોક-૨૫) મેલા ભાવાર્થ - યોગ્ય જીવો જિનમાં કુશળચિત્તાદિ કરતા હોય અને આ લોકની કોઈ આશંસા ન હોય અને પરલોકની કોઈ આશંસા ન હોય તો તેઓનું ચિત્ત આ લોક અને પરલોકના ભૌતિક ફળ સાથે પ્રતિબંધ વિનાનું છે, અને તેથી તેઓનું જિનવિષયક કુશળચિત્તાદિ ઉપાદેયબુદ્ધિથી શુદ્ધ છે; કેમ કે તેમને જિનમાં રહેલા વીતરાગતાદિ ભાવો સિવાય અન્ય કોઈ આ લોક કે પરલોકના પદાર્થની આશંસા નથી, તેથી અન્ય સર્વનો ત્યાગ કરીને માત્ર વીતરાગમાં રહેલા વીતરાગતાદિ ભાવોને પોતાના ક્ષયોપશમ અનુસાર ઉપાદેયબુદ્ધિથી જુએ છે. આવા પ્રકારનું જિનવિષયક કુશળચિત્તાદિ શુદ્ધ છે. આવા પ્રકારનું શુદ્ધ કુશળચિત્તાદિ ચરમપુદ્ગલપરાવર્તમાં તથાભવ્યત્વના પાકથી થાય છે. આશય એ છે કે ચરમાવર્તિમાં આવેલા જીવો ભગવાનના ગુણોમાં ઉપયુક્ત Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મિત્રાધાવિંશિકા/બ્લોક-૯ હોય છે ત્યારે તેમનામાં વર્તતું મોક્ષગમનને યોગ્ય એવું તથાભવ્યત્વ પાકને પામતું હોય છે, અને તેના કારણે તેઓમાં રહેલા મિથ્યાત્વના કટુભાવો નિવર્તન પામતા હોય છે, તેથી વીતરાગના ગુણોમાં વર્તતા ઉપયોગમાં મનાકુ માધુર્યની સિદ્ધિ હોય છે; કેમ કે ભગવાનના ગુણો પ્રત્યે જે પ્રીતિ છે તે સંવેગના માધુર્યવાળી છે તેથી તે જિનકુશળચિત્તાદિ મોક્ષના કારણ છે માટે યોગબીજ છે. અહીં વિશેષ એ છે કે પહેલી દષ્ટિઆદિવાળા યોગી પણ આ લોકની અને પરલોકની આશંસા વગર ભગવાનના ગુણોનું સ્મરણ કરીને તેમના પ્રત્યે પ્રીતિના આશયવાળા હોય ત્યારે મિથ્યાત્વને મંદ-મંદતર કરે છે, અને તે આશય તથાભવ્યત્વના પરિપાકને કરનારો છે. તેથી તેઓનું જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ યોગબીજ બને છે. વળી સમ્યકત્વને પામેલા એવા શ્રીપાળ આદિ પણ આ લોકની આશંસાથી નવપદનું પ્રણિધાન કરે છે ત્યારે તેમનું કુશળચિત્ત સંશુદ્ધ નહીં હોવાના કારણે યોગબીજ નથી; કેમ કે આ લોકના ફળની આશંસાથી દૂષિત હોવાને કારણે તેમનામાં રહેલું તથાભવ્યત્વ લક્ષ્ય તરફ પરિણમન પામતું નથી. વળી જ્યારે શ્રીપાળ આદિ સંસારની કોઈ આશંસા વગર ભગવાનની ભક્તિમાં તન્મય હોય છે ત્યારે તેઓનું જિનવિષયક કુશળચિત્તાદિ સમ્યક્ત્વની ભૂમિકાવાળું હોવાથી અને આ લોકની કે પરલોકની આશંસા વગરનું હોવાના કારણે ઊંચી કોટિનાં યોગબીજોને પ્રાપ્ત કરાવીને વિરતિ આદિની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી ઉપર-ઉપરની ભૂમિકાવાળા યોગીઓ જિનકુશળચિત્તાદિ દ્વારા ઉપરઉપરની ભૂમિકાને અનુરૂપ ઉત્તમ સંસ્કારો નાંખીને યોગમાર્ગની વૃદ્ધિ કરે છે. આમ છતાં આવા પણ યોગીઓને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પ્રતિબંધ વર્તે ત્યારે તેમનું તે કુશળચિત્ત સંશુદ્ધ નહીં હોવાથી ફળપાકના આરંભ સંદેશ નથી, અર્થાત્ વીતરાગતાને પ્રગટ કરવાને અનુકૂળ યત્નસ્વરૂપ નથી, તેથી યોગબીજ નથી. છેલ્લા અવતરણિકા - પૂર્વ શ્લોક-૯માં કહ્યું કે જિનવિષયક કુશળચિત્તાદિ પ્રતિબંધથી રહિત હોય તો શુદ્ધ થઈ શકે છે અને શુદ્ધ હોય તો યોગબીજ બને અન્યથા નહીં. ત્યાં પ્રશ્ન થાય કે પ્રતિબંધવાળું જિનવિષયક કુશળચિત્તાદિ યોગબીજ કેમ નથી? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૩ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૧૦ શ્લોક : प्रतिबन्धैकनिष्ठं तु स्वतः सुन्दरमप्यदः । तत्स्थानस्थितिकार्येव वीरे गौतमरागवत् ॥१०॥ અન્વયાર્ચ - તુ–વળી વીરે નૌતમરી વવિરપરમાત્મામાં ગૌતમસ્વામીના રાગની જેમપ્રતિજજૈનિષ્ઠ–પ્રતિબંધમાં એકનિષ્ઠાવાળું વત: સુ પ=સ્વતઃ સુંદર પણ =આ=જિનવિષયક કુશળચિત્તાદિ તસ્થાસ્થિતિથૈવંતસ્થાનસ્થિતિકારી જ છે. આથી સંશુદ્ધ નથી એમ સંબંધ છે. ૧૦ શ્લોકાર્ય : વળી વીરપરમાત્મામાં ગૌતમસ્વામીના રાગની જેમ પ્રતિબંધમાં એકનિષ્ઠાવાળું સ્વતઃ સુંદર પણ આ=જિનકુશળચિત્તાદિ તસ્થાન-સ્થિતિકારી જ છે. આથી સંશુદ્ધ નથી એમ સંબંધ છે. * “સ્વત: સુન્દરમપિ' અહીં ‘પ'થી એ કહેવું છે કે સ્વતઃ સુંદર ન હોય તો ઉપરના ગુણસ્થાનકમાં જવાનું કારણ નથી, પરંતુ સ્વતઃ સુંદર હોય તોપણ ઉપરના ગુણસ્થાનમાં જવાનું કારણ થતું નથી. ટીકા - प्रतिबन्धेति-प्रतिबन्धे-स्वासङ्गे, एका-केवला निष्ठा यस्य तत्तथा । अदो जिनविषयकुशलचित्तादि तत्स्थानस्थितिकार्येव तथास्वभावत्वात् । वीरे-वर्धमानस्वामिनि, गौतमरागवत् गौतमीयबहुमानवत्, असङ्गसक्त्यैव ह्यनुष्ठानमुत्तरोत्तरपरिणामप्रवाहजननेन मोक्षफलपर्यवसानं भवति इति વિચિતં પ્રાળુ ૨ | ટીકાર્ચ - પ્રતિવજે.૨૦ પ્રતિબન્ધનિષ્ઠ' શબ્દનો સમાસવિગ્રહ કરે છે – પ્રતિબંધમાં=સ્વઆસંગમાં અર્થાત્ સ્વને અભિમત પદાર્થવિષયક આસંગમાં, એક=કેવલ, નિષ્ઠા છે જેને તે તેવું છે પ્રતિબંધક નિષ્ઠાવાળું છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ મિત્રાધાવિંશિકા/બ્લોક-૧૦ આ=પ્રતિબધેકનિષ્ઠાવાળું જિનવિષયક કુશળચિત્તાદિ, તસ્થાનસ્થિતિકારી જ છે=પોતે જે સ્થાનમાં છે તે સ્થાનમાં સ્થિતિને કરનારું જ છે, પરંતુ ઉપરની ભૂમિકામાં જવાનું કારણ નથી; કેમ કે પ્રતિબંધવાળા અનુષ્ઠાનનું તેવા પ્રકારનું સ્વભાવપણું છે=ઉપરમાં જવાનું કારણ ન બને તેવા પ્રકારનું સ્વભાવપણું છે. તેમાં દષ્ટાંત બતાવે છે – વીરપરમાત્મામાં=વર્ધમાનસ્વામીમાં ગૌતમરાગની જેમ=ગૌતમીય બહુમાનની જેમ. જે કારણથી અસંગભાવની આસક્તિ વડે જ અનુષ્ઠાન ઉત્તરોત્તર પરિણામના પ્રવાહને ઉત્પન્ન કરાવવા દ્વારા મોક્ષરૂપ ફળમાં પર્યવસાન થાય છે, એ પ્રમાણે પૂર્વમાં લા.ઠા. ૧૮/૧૮ માં, વિવેચન કરાયું છે. ૧૦ ભાવાર્થ : કોઈ ગુણવાન સાધક જિનમાં કુશળચિત્તાદિ કરતા હોય, આમ છતાં આ લોકની કે પરલોકની આશંસાથી જિનમાં કુશળચિત્તાદિ વર્તતું હોય, તો તે કુશળચિત્તાદિ સ્વતઃ સુંદર હોય તોપણ આગળ જવા માટેનું કારણ બનતું નથી. જેમ શ્રીપાળ રાજાને નવપદ પ્રત્યેનું અત્યંત બહુમાન છે, છતાં સ્ત્રીના અભિલાષથી નવપદનું ધ્યાન કરે છે ત્યારે નવપદના ધ્યાનકાળમાં સ્ત્રીના રાગ કરતાં પણ નવપદ પ્રત્યે અત્યંત બહુમાન છે, તેથી તે બહુમાન સ્વતઃ સુંદર છે; આમ છતાં, સ્ત્રીના રાગના પ્રતિબન્ધથી યુક્ત એવું તે નવપદનું ધ્યાન હોવાથી તે કુશળચિત્ત સ્વભૂમિકાથી ઉપરની ભૂમિકામાં જવામાં કારણ બનતું નથી, તેથી તે કુશળચિત્ત સંશુદ્ધ નથી. જેમ વીરપરમાત્મા પ્રત્યે ગૌતમસ્વામીને પ્રતિબંધ હતો, તેથી ભગવાનને જોઈને ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ હતો, તે સુંદર હોવા છતાં પણ પ્રતિબંધથી યુક્ત હોવાને કારણે આગળ જવાનું કારણ બનતો નથી. તેથી જે ઉપયોગ સ્વભૂમિકાથી ઉપરની ભૂમિકામાં જવાનું કારણ ન બને તેવા કુશળચિત્તાદિ યોગબીજ બને નહીં, પરંતુ અસંગભાવ પ્રત્યેની આસક્તિથી કરાયેલું અનુષ્ઠાન ઉત્તર-ઉત્તરના પરિણામોનો પ્રવાહ ઉત્પન્ન કરવા દ્વારા મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામનારું છે, તેથી યોગબીજ છે. ૧૦. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૫ મિશ્રાદ્વાચિંશિકા/શ્લોક-૧૧ અવતરણિકા - શ્લોક-૯માં બતાવ્યું કે પ્રતિબંધ વિનાનું જિનવિષયક કુશળચિત્તાદિ શુદ્ધ છે; અને શ્લોક-૧૦માં યુક્તિથી બતાવ્યું કે આ લોક અને પરલોકના પ્રતિબંધ વિનાનું જિનવિષયક કુશળચિત્તાદિ શુદ્ધ હોવાને કારણે યોગબીજ છે, પરંતુ પ્રતિબંધવાળું જિનવિષયક કુશળચિત્તાદિ સુંદર હોય તોપણ યોગબીજ નથી. હવે પ્રતિબંધ વિનાનું જિનવિષયક કુશળચિત્તાદિ વર્તતું હોય ત્યારે જીવને કેવો અપૂર્વ આનંદ થાય છે, તે દૃષ્ટાંતથી બતાવે છે – શ્લોક : सरागस्याप्रमत्तस्य वीतरागदशानिभम् । अभिन्दतोऽप्यदो ग्रन्थि योगाचार्यैर्यथोदितम् ॥११॥ અન્વયાર્થ: સરચાપ્રમત્ત=સરાગ એવા અપ્રમત્તને વીતરાવામિન્ગવીતરાગદશા જેવું વીતરાગદશાની પ્રાપ્તિ જેવું અન્નગ્રંથિને મિનતોડપિ=નહીં ભેદતા પણ જીવને અવક=આ છે=શુદ્ધ એવા યોગબીજનું ગ્રહણ છે. એથી જે કારણેયોગાચાર્યે વિતયોગાચાર્ય વડે કહેવાયું છે. ૧૧ શ્લોકાર્ચ - સરાગ એવા અપ્રમત્તને વીતરાગદશાની પ્રાપ્તિ જેવું, ગ્રંથિને નહીં ભેદતા પણ જીવને આ છે=શુદ્ધ યોગબીજનું ગ્રહણ છે, જે કારણે યોગાચાર્ય વડે કહેવાયું છે. ૧૫ "સ્થિન્દ્રિતોડજિ' અહીં “'થી એ કહેવું છે કે ગ્રંથિને ભેદતા હોય કે ગ્રંથિને ભેટેલી હોય તેવા જીવોને તો શુદ્ધ એવા યોગબીજનું ગ્રહણ છે, પરંતુ જેઓ ગ્રંથિને નથી ભેદતા તેવા જીવોને પણ ચરમયથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી શુદ્ધ એવા યોગબીજનું ગ્રહણ છે. ટીકા - सरागस्येति-अद:-शुद्धयोगबीजोपादानं, ग्रन्थिमभिन्दतोऽपि जीवस्य चरमयथाप्रवृत्तकरणसामर्थ्येन तथाविधक्षयोपशमादतिशयिता Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મિત્રાધાવિંશિકા/શ્લોક-૧૧ नन्दानुभवात्, सरागस्याप्रमत्तस्य सतो यतेर्वीतरागदशानिभं-सरागस्य वीतरागत्वप्राप्ताविव, योगबीजोपादानवेलायामपूर्वः कोऽपि स्वानुभवसिद्धोऽतिशयलाभ इति भावः । यथोदितं योगाचार्यैः ॥११॥ ટીકાર્ય : સરપતિયોવાયેં. આશા ગ્રંથિને નહીં ભેદતા પણ જીવને ચરમયથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી તેવા પ્રકારના ક્ષયોપશમને કારણે યોગમાર્ગ પ્રત્યે શુદ્ધ પક્ષપાત પેદા કરાવે તેવા પ્રકારના ક્ષયોપશમને કારણે, અતિશય આનંદનો અનુભવ થતો હોવાથી, આ=શુદ્ધ યોગબીજનું ગ્રહણ, છે અર્થાત્ ઉપરની ભૂમિકાનું કારણ બને તેવા જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિરૂપ શુદ્ધ યોગબીજનું ગ્રહણ છે. આ યોગબીજનું ગ્રહણ કેવું છે? તે દૃષ્ટાંતથી બતાવે છે – સરાગ એવા અપ્રમત્ત છતા યતિને વીતરાગદશા જેવું આ યોગબીજનું ગ્રહણ છે. તે પદાર્થ સ્પષ્ટ કરે છે – સરાગને વીતરાગપણાની પ્રાપ્તિની જેમ યોગબીજના ગ્રહણ સમયે અપૂર્વ કોઈક સ્વઅનુભવસિદ્ધ અતિશય લાભ છે, એ પ્રકારનો ભાવ છે. જે પ્રમાણે આગળ શ્લોક-૧૨માં બતાવશે તે પ્રમાણે, યોગાચાર્ય વડે કહેવાયું છે. ||૧૧|| ભાવાર્થ : મિત્રાદષ્ટિમાં આવેલા જીવો જિનવિષયક કુશળચિત્તાદિ કરે છે તે વખતે આ લોકની કે પરલોકની કોઈ આશંસા ન હોય તો તેઓનો માનસ ઉપયોગ વીતરાગને વીતરાગભાવરૂપે જોઈને તેમના પ્રત્યે વધતા જતા બહુમાનભાવવાળો હોય છે, અને તે ઉત્તમ ચિત્ત શુદ્ધ યોગબીજના ગ્રહણરૂપ છે; અને મિત્રાદષ્ટિવાળા યોગી હજી ગ્રંથિનો ભેદ કરી શક્યા નથી અને ગ્રંથિનો ભેદ કરવાનો હજુ આરંભ પણ કર્યો નથી, તોપણ ચરમયથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી તેઓને તેવા પ્રકારનો ક્ષયોપશમ થયેલો છે, જેથી આ લોક અને પરલોકની આશંસા વગર પોતાના ક્ષયોપશમને અનુરૂપ વીતરાગને જોઈને તેમની ભક્તિમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૧૨ ઉપયોગવાળા બન્યા છે; તે વખતે મિત્રાદષ્ટિવાળા જીવોને સરાગ અપ્રમત્તમુનિ જયારે વીતરાગદશા પ્રાપ્ત કરે ત્યારે જેવા પ્રકારના આનંદનો અનુભવ થાય છે તેવા પ્રકારના આનંદનો અનુભવ થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ભક્ત સાધકને જ્યારે ગુણવાન એવા ભગવાનને ગુણવાનરૂપે જોઈને ગુણના પક્ષપાતથી ઈહલોકની અને પરલોકની આશંસારહિત ગુણવાન એવા ભગવાન પ્રત્યે વર્તતા બહુમાનભાવથી ભક્તિ થાય છે, ત્યારે તેને વીતરાગતા અભિમુખ કોઈક પરિણામ થાય છે જે પરિણામ મોહના શમનને કારણે શાંતરસના આનંદસ્વરૂપ છે; અને જેમ અપ્રમત્તમુનિને વીતરાગતા પ્રાપ્ત થાય છે ત્યારે પૂર્વ કરતાં ઘણો અધિક આનંદ પ્રગટે છે, તેમ મિત્રાદષ્ટિવાળા યોગીને પણ યોગમાર્ગની પ્રાપ્તિથી જે આનંદ વર્તતો હતો તેના કરતાં સંશુદ્ધ કુશળચિત્તની પ્રાપ્તિ સમયે ઘણો અધિક આનંદ પ્રગટે છે. |૧૧|| અવતરણિક : પૂર્વ શ્લોક-૧૧માં કહ્યું કે જે પ્રમાણે યોગાચાર્યોએ કહ્યું છે. તેથી યોગાચાર્યોએ શું કહ્યું છે તે બતાવે છે – શ્લોક - ईषदुन्मज्जनाभोगो योगचित्तं भवोदधौ । तच्छक्त्यतिशयोच्छेदि दम्भोलिन्थिपर्वते ॥१२॥ અન્વયાર્થ : મોતથી {ષદુનામો:=સંસારરૂપી સમુદ્રમાં કંઈક ઉન્મજ્જનના ઉપયોગવાળું તથ્યવસ્થતિશયો છે તેની શક્તિના=ભવશક્તિના ઉદ્રકનો ઉચ્છેદ કરનાર=નાશ કરનાર પર્વતે મોતિ=ગ્રંથિરૂપી પર્વતમાં વજ જેવું ચારિત્ત યોગચિત્ત છે. ૧ રા. શ્લોકર્થ - સંસારરૂપી સમુદ્રમાં કંઈક ઉન્મજ્જનના ઉપયોગવાળું, ભવશક્તિના ઉદ્રકનો ઉચ્છેદ કરનાર, ગ્રંથિરૂપી પર્વતમાં વજ જેવું યોગચિત્ત છે. ૧રા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મિત્રાધાત્રિશિકા/બ્લોક-૧૨ ટીકા : ईषदिति-योगचित्तं-योगबीजोपादानप्रणिधानचित्तं । भवोदधौસંસાર સમુદ્ર, પદ્મના, ઉન્મmનમો: . તછ =અવશો, अतिशयस्य-उद्रेकस्य, उच्छेदि-नाशकं । ग्रन्थिरूपे पर्वते दम्भोलि:=वजं, नियमात्तद्भेदकारित्वात् । इत्थं च एतत्, फलपाकारंभसदृशत्वादस्येति समयविदः ॥१२॥ ટીકાર્ય - યોગતિમવિઃ ૨ાા ભવરૂપી સમુદ્રમાં=સંસારરૂપી સમુદ્રમાં, કંઈક ઉન્મજ્જનના ઉપયોગવાળું, તત્સક્તિનાભવશક્તિના, અતિશયનો=ઉદ્રકનો, ઉચ્છેદ કરનાર=નાશ કરનાર, નિયમથી તેના ભેદને કરનાર હોવાથી ગ્રંથિરૂપી પર્વતમાં દંભોલિ=વજ જેવું, યોચિત્ત યોગચિત્ત છે યોગબીજના ઉપાદાન સમયનું પ્રણિધાનવાળું ચિત્ત છે-એકાગ્રચિત્ત છે. અને આનું યોગબીજના ગ્રહણકાળમાં પ્રણિધાનવાળા ચિત્તનું, ફળપાકઆરંભસદેશપણું હોવાને કારણે=કાર્યની નિષ્પત્તિને અનુકૂળ સમ્યગું યત્ન સદેશ હોવાને કારણે પત=આયોગચિત્ત રહ્યું આવું છે=પૂર્વમાં વર્ણન કર્યું એવું છે, એ પ્રમાણે સમયને જાણનારાઓ કહે છે. /૧રો. નોંધ : ચોવીનત્ત' ગોવિત્ત કે ચોળવીનો વાનપ્રણિધાનવત્ત એ બધા એકાર્યવાચી શબ્દો છે. ભાવાર્થયોગબીજચિત્તનું સ્વરૂપ ઃ મૂળ શ્લોકમાં યોગબીજચિત્ત કેવું છે? તે બતાવે છે – (૧) કુળનામોન: :- આ યોગચિત્ત સંસારરૂપી સમુદ્રથી કંઈક ઉન્મજ્જનના ઉપયોગવાળું છે. યોગી જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાધિરૂપ યોગબીજ ગ્રહણ કરે છે તે સમયનું ચિત્ત કંઈક સંસારથી બહાર નીકળવાના યત્નવાળું હોય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ મિત્રાતાસિંશિકા/શ્લોક-૧૨ ૩૯ (૨) તછવાસ્થતિશયોરિ:- આ યોગચિત્ત ભવની શક્તિના ઉદ્રકનો ઉચ્છેદ કરનારું છે. યોગી જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિરૂપ યોગબીજ ગ્રહણ કરે છે ત્યારે સંસારથી બહાર નીકળવાનો યત્ન કરે છે, અને આ યત્ન અનાદિકાળથી જીવમાં વર્તતી ભવશક્તિના ઉદ્રકનો નાશ કરે છે; કેમ કે યોગબીજગ્રહણકાળમાં ભવશક્તિના ઉદ્રકથી વિરુદ્ધ એવો યોગીનો માનસવ્યાપાર છે. (૩) સ્થપર્વતે રતિઃ - આ યોગચિત્ત ગ્રંથિરૂપી પર્વતને ભેદવામાં વજ જેવું છે. ભવશક્તિના ઉદ્રકથી વિરુદ્ધ એવો યોગબીજગ્રહણકાળમાં વર્તતો ઉપયોગ રાગદ્વેષની ગાંઠરૂપી પર્વત માટે વજ જેવો છે; કેમ કે યોગબીજકાળમાં વર્તતો આ ઉત્તમ ઉપયોગ તત્ત્વના પક્ષપાતવાળો હોય છે. તેથી સામગ્રી મળે તો અવશ્ય તત્ત્વના વિશેષ પક્ષપાતમાં પ્રતિબંધક એવા રાગાદિનો ઉચ્છેદ કરીને તત્ત્વની પ્રાપ્તિ કરાવે છે અર્થાત્ સમ્યકત્વની પ્રાપ્તિ કરાવે છે. તેથી યોગચિત્તને ગ્રંથિરૂપી પર્વતને ભેદવામાં વજ જેવું કહ્યું છે. અને આ યોગચિત્ત આવું કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – (૪) પાવરમાત્:- અર્થાત્ આ યોગચિત્ત ફળપાકના આરંભ સદશ હોવાને કારણે પૂર્વમાં વર્ણન કર્યું તેવું છે. આશય એ છે કે મોક્ષરૂપી ફળને પેદા કરવા માટે પ્રારંભ કરાયેલો યત્ન હોય તેવું આ ચિત્ત છે. તેથી આ ચિત્તની વિશ્રાંતિ અવશ્ય મોક્ષરૂપી ફળમાં થવાની છે. જેમ માટીમાંથી ઘડો બનાવવા માટેનો પ્રારંભ કરાયેલો હોય ત્યારે કહી શકાય કે આ યત્ન નિયતકાળમાં ઘટની નિષ્પત્તિ કરશે, તેમ યોગબીજગ્રહણકાળમાં વર્તતું ઉત્તમ ચિત્ત મોક્ષરૂપી ફળની નિષ્પત્તિ કરવાનો આરંભ સદશ છે. જો આ ઉપયોગ અખ્ખલિત ચાલે તો ઉત્તરોત્તર ગુણસ્થાનકની વૃદ્ધિ કરીને સમ્યક્ત્વ આદિની પ્રાપ્તિ દ્વારા અંતે કેવળજ્ઞાનમાં વિશ્રાંત થાય. પૂર્વ શ્લોક સાથે આ શ્લોકનો સંબંધ આ પ્રમાણે છે – પૂર્વ શ્લોકના અંતમાં કહ્યું કે જે કારણથી યોગાચાર્યો વડે કહેવાયું છે, તે યોગાચાર્યનું કથન શ્લોક-૧૨માં બતાવ્યું, જે યોગચિત્તનું સ્વરૂપ છે; અને Page #55 -------------------------------------------------------------------------- ________________ ४० મિત્રાધાવિંશિકા/બ્લોક-૧૩ જે કારણથી યોગાચાર્યો આવા પ્રકારનું યોગચિત્ત બતાવે છે, તે કારણથી ગ્રંથિને નહીં ભેદનારા પણ મિત્રાદષ્ટિવાળા યોગીનું શુદ્ધ યોગબીજનું ગ્રહણ, સરાગ એવા અપ્રમત્ત મુનિને વીતરાગદશાની પ્રાપ્તિ જેવું છે. /૧૨ા. અવતરણિકા : શ્લોક-૮માં જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિને યોગબીજરૂપે બતાવ્યાં. ત્યારપછી તે જિનવિષયક કુશળચિત્તાદિ શુદ્ધ હોય તો યોગબીજ છે અન્ય નહીં, અને તે યોગબીજનું સ્વરૂપ કેવું છે? તે શ્લોક ૯ થી ૧૨માં બતાવ્યું. હવે જેમ જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ યોગબીજ છે, તેમ આચાર્યાદિ વિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ પણ યોગબીજ છે, તે બતાવે છે – શ્લોક : आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । न चान्येष्वप्यसारत्वात्कूटेऽकूटधियोऽपि हि ॥१३॥ અન્વયાર્થ માવજs માત્રાધ્વિપિ=ભાવયોગી એવા આચાર્યાદિમાં પણ પત=આ=કુશળચિત્તાદિ વિશુદ્ધ=વિશુદ્ધ છે, ર વાગ્યેષ્યપ અને અન્યમાં પણ નહીં દ્રવ્યાચાર્યાદિમાં પણ નહિ; રેડો અસારત્વા=કેમ કે કૂટમાં અટબુદ્ધિનું પણ અસારપણું છે. ૧૩ શ્લોકાર્ય : ભાવયોગી એવા આચાર્યાદિમાં પણ આ કુશળચિત્તાદિ વિશુદ્ધ છે, અને અન્યમાં પણ નહીં; કેમ કે કૂટમાં અટબુદ્ધિનું પણ અસારપણું છે. ૧૩ છે “વાર્યાદ્રિધ્યાપ' અહીં મfપ'થી એ કહેવું છે કે જિનવિષયક કુશળચિત્તાદિ તો વિશુદ્ધ છે, પરંતુ આચાર્યાદિમાં પણ કુશળચિત્તાદિ વિશુદ્ધ છે. ' અહીં “પિ'થી એ કહેવું છે કે ભાવયોગી એવા ભાવાચાર્યમાં તો આ કુશળચિત્ત સંશુદ્ધ છે, પરંતુ દ્રવ્યાચાર્યમાં પણ આ કુશળચિત્ત સંશુદ્ધ નથી. આ “મજૂરધોડ' અહીં ‘પ'થી એ કહેવું છે કે કૂટમાં પૂજ્યબુદ્ધિ તો અસાર છે, પરંતુ અફૂટબુદ્ધિ પણ અસાર છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૧ મિત્રાધાચિંશિકા/બ્લોક-૧૩ ટીકા - आचार्यादिष्वपीति-आचार्यादिष्वपि आचार्योपाध्यायतपस्व्यादिष्वपि, एतत-कुशलचित्तादि, विशुद्धं-संशुद्धमेव भावयोगिषु = तात्त्विकगुणशालिषु योगबीजं न चान्येष्वपि द्रव्याचार्यादिष्वपि कूटेऽकूटधियोऽपि हि असारत्वात् असुन्दरत्वात्, तस्याः सद्योगबीजત્યાનુપપ: રૂા. ટીકાર્ય - માત્રાથવિધ્યા.ત્યાનુપપઃ રૂા ભાવયોગી એવા આચાર્યાદિમાં પણ=તાત્ત્વિક ગુણશાળી એવા આચાર્યાદિમાં પણ=આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી આદિમાં પણ, આ=કુશળચિત્તાદિ, વિશુદ્ધ-સંશુદ્ધ જ, યોગબીજ છે; પરંતુ અન્યમાં પણ=દ્રવ્યાચાર્યાદિમાં પણ નહીં દ્રવ્યાચાર્યાદિમાં પણ થયેલું કુશળચિત્ત યોગબીજ નથી; કેમ કે કૂટમાં અફૂટબુદ્ધિનું પણ અસારપણું હોવાથી=અસુંદરપણું હોવાથી, તેના કૂટમાં અફૂટબુદ્ધિના, સદ્યોગબીજત્વની અનુપત્તિ છે કૂટમાં અફૂટબુદ્ધિ સદ્યોગનું બીજ બનતી નથી. ૧૩ રસ્તવત્ત - અહીં “મથિી વાણી વડે નમસ્કાર અને કાયા વડે કરાતા પ્રણામનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પૂર્વ શ્લોક-૮ માં ત્રણ યોગબીજ બતાવ્યાં. અહીં અન્ય ત્રણ યોગબીજ જણાવે છે, તે આ પ્રમાણે – (૪) ભાવયોગી એવા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી આદિમાં સંશુદ્ધ કુશળચિત્ત. (૫) ભાવયોગી એવા આચાર્યાદિને કરાયેલી વાચિક નમસ્કારની ક્રિયા. (૬) ભાવયોગી એવા આચાર્યાદિને કરાયેલી કાયિક પ્રણામાદિની ક્રિયા. જેમ સંશુદ્ધ જિનવિષયક કુશળચિત્તાદિ યોગબીજ છે, તેમ ભાવયોગી એવા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી આદિ વિષયક કુશળચિત્તાદિ પણ સંશુદ્ધ હોય તો યોગબીજ છે અર્થાત્ આચાર્યાદિ વિષયક સંશુદ્ધ કુશળચિત્ત હોય, અને સંશુદ્ધ કુશળચિત્તથી પ્રેરિત વાણી વડે તેમને કરેલો નમસ્કાર હોય અને સંશુદ્ધ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મિશ્રાદ્વાચિંશિકા/શ્લોક-૧૩ કુશળચિત્તથી પ્રેરિત કાયાવડે તેમને કરેલ પ્રણામની ક્રિયા હોય તો તે યોગબીજ બને છે. અહીં પ્રશ્ન થાય કે આચાર્યાદિ ભાવયોગી ન હોય તોપણ આચાર્યપદવી કે ઉપાધ્યાયપદવી મળી હોય કે બાહ્યથી તપસ્યા કરતા હોય, તેઓ પ્રત્યે કુશળચિત્ત થાય અને આ લોક-પરલોકની આશંસા ન હોય તો યોગબીજ સ્વીકારવામાં શું વાંધો છે? તેથી કહે છે – કૂટ એવા આચાર્યાદિમાં અકૂટબુદ્ધિ અસુંદર છે. માટે ગુણરહિત એવા આચાર્યાદિમાં કુશળબુદ્ધિ પણ વાસ્તવિક રીતે કુશળબુદ્ધિ નથી, તેથી તે યોગબીજ બને નહીં. આનાથી એ પ્રાપ્ત થાય કે તત્ત્વનો જિજ્ઞાસુ જીવ ભાવાચાર્યાદિના સ્વરૂપને પોતાની બુદ્ધિ પ્રમાણે જાણવા યત્ન કરતો હોય અને ભાવાચાર્યમાં તે ગુણોનાં બાહ્યલિંગો દેખાતાં હોય તો તે લિંગો દ્વારા આ ભાવાચાર્ય છે એવી બુદ્ધિપૂર્વક આ લોક આદિની આશંસા વિના તેના પ્રત્યે ભક્તિવાળું ચિત્ત હોય, તો તે સંશુદ્ધ કુશળચિત્ત બને. પરંતુ ભાવાચાર્યનાં લિંગોને જોવા માટે કે ભાવાચાર્યને જાણવા માટે કોઈ યત્ન ન હોય, માત્ર “આ આચાર્ય છે' તેવી બુદ્ધિથી તેમની ભક્તિ કરવાનું કુશળચિત્ત કરે, તોપણ તે કુશળચિત્ત યોગબીજ બને નહીં. વળી, કોઈક વ્યક્તિ પરીક્ષક બુદ્ધિથી પોતાના બોધને અનુરૂપ આચાર્યાદિની લિંગો દ્વારા પરીક્ષા કરતી હોય, અને ક્વચિત્ દ્રવ્યાચાર્યમાં ભાવાચાર્યનો ભ્રમ થાય અને તેના કારણે તે દ્રવ્યાચાર્ય પ્રત્યે ભાવાચાર્યની બુદ્ધિ થવાથી ભક્તિ થાય તો તે સંશુદ્ધ કુશળચિત્ત યોગબીજ બની શકે; પરંતુ “આ ભાવાચાર્ય છે કે નહીં' એ પ્રકારની જિજ્ઞાસા ન હોય તેથી તત્ત્વ જાણવા પ્રત્યે ઉપેક્ષા હોય તો કદાચ ભાવાચાર્યમાં કુશળચિત્ત હોય તોપણ યોગબીજ બને નહીં. ૧૩ અવતરણિકા : પૂર્વ શ્લોક-૧૩માં આચાર્યાદિમાં કેવું કુશળચિત્ત યોગબીજ છે તે બતાવ્યું. હવે તે આચાર્યાદિમાં ભક્તિના પરિણામથી પ્રાપ્ત થતાં અન્ય યોગબીજ બતાવે છે – Page #58 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૧૪ શ્લોક ઃ श्लाघनाद्यसदाशंसापरिहारपुरःसरम् । वैयावृत्त्यं च विधिना तेष्वाशयविशेषतः ॥ १४॥ અન્વયાર્થ : ==અને આશર્યાવશેષતઃ= ચિત્તના ઉત્સાહના અતિશયથી નાયનાદ્યસવાગંતાપરિહારપુત્ર:સરક્=શ્લાઘનાદિની અસત્ આશંસાના પરિહારપૂર્વક, વિધિના વિધિથી તેવુ તેઓ વિષયક=ભાવયોગી એવા આચાર્યાદિ વિષયક, વૈયાવૃત્ત્વ વૈયાવૃત્ત્વ, યોગબીજ છે. ૫૧૪ શ્લોકાર્થ : અને ચિત્તના ઉત્સાહના અતિશયથી શ્લાઘનાદિની અસત્ આશંસાના પરિહારપૂર્વક વિધિથી આચાર્યાદિ વિષયક વૈયાવૃત્ત્વ યોગબીજ છે. ૧૪૫ 3 * ‘ભાયનાવિ’ અહીં 'વિ'થી ‘હું આચાર્યાદિની વૈયાવૃત્ત્વ કરું જેથી આચાર્યાદિને મારા પ્રત્યે લાગણી થાય અને તેના કારણે મને ઉત્તમ આહારાદિની પ્રાપ્તિ થાય', એવી આશંસાનું ગ્રહણ કરવું. ટીકા : ફલાયનેતિ-તાપનાવે:-સ્વીત્યાંડે, યા અસતી-અસુન્દ્રા, आशंसा = प्रार्थना, तत्परिहारपुरस्सरं । वैयावृत्त्यं च व्यापृतभावलक्षणમાહારાવિવનેન। વિધિના-સૂત્રોજીન્યાયેન, તેવુ માવયોગિષ્ઠાન્નાર્યેષુ, आशयविशेषतः = चित्तोत्साहातिशयात्, योगबीजम् ॥१४॥ ટીકાર્ય ઃ ફ્લાયના રે......યો વીનમ્ ।।૪।।અને આશયવિશેષથી=ભક્તિને અનુકૂળ એવા ચિત્તના ઉત્સાહના અતિશયથી, શ્લાઘનાદિની=સ્વકીર્તિ આદિની જે અસતી=અસત્=અસુંદર આશંસા=પ્રાર્થના, તેના પરિહારપૂર્વક, વિધિથી= સૂત્રોક્ત ન્યાયથી, તે વિષયક=ભાવયોગી એવા આચાર્ય વિષયક આહારાદિના દાન દ્વારા વ્યાવૃતભાવલક્ષણ=ભક્તિને અનુરૂપ વ્યાપારરૂપ વૈયાવચ્ચ યોગબીજ છે. ૧૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ મિત્રાધાવિંશિકાશ્લોક-૧૫ ભાવાર્થ : જેમ આચાર્યાદિના વિષયમાં સંશુદ્ધ કુશળચિત્તાદિ યોગબીજ છે તેમ સંશુદ્ધ વૈયાવચ્ચ પણ યોગબીજ છે, અને તે સંશુદ્ધ વૈયાવચ્ચ આચાર્યાદિમાં કેવી હોય? તે પ્રસ્તુત શ્લોકમાં સ્પષ્ટ કરે છે – જે આચાર્યાદિ ભાવયોગી છે, તેઓને તેમનાં લિંગો દ્વારા ભાવયોગીરૂપે નિર્ણય કરીને, તેમની ભક્તિ કરવાના ઉત્સાહના અતિશયથી શાસ્ત્રોક્ત વિધિથી કોઈ સાધક વૈયાવચ્ચ કરતા હોય, અને પોતે વૈયાવચ્ચ કરે છે તેની કોઈ પ્રશંસા કરે તેવી કોઈ આશંસા ન હોય પરંતુ ગુણવાનની ભક્તિ કરવાના પક્ષપાતવાળું ચિત્ત હોય, તો તે વૈયાવચ્ચની ક્રિયા યોગબીજ બને. સંક્ષેપથી કહીએ તો વૈયાવચ્ચ સંશુદ્ધ યોગબીજ બને તેમાં ચાર વાત ધ્યાનમાં રાખવાની છે : (૧) વૈયાવચ્ચ ભાવયોગી એવા આચાર્યાદિની હોય, (૨) તેમાં સ્વપ્રશંસા કે માન-સન્માનની સ્પૃહા ન હોય, (૩) વૈયાવચ્ચ શાસ્ત્રોક્ત વિધિથી થતી હોય અને (૪) ચિત્તના ઉત્સાહથી થતી હોય. /૧૪ અવતરણિકા - વળી અન્ય યોગબીજો બતાવે છે – શ્લોક : भवादुद्विग्नता शुद्धौषधदानाद्याभिग्रहः । तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ॥१५॥ અન્વયાર્થ - મવાનિતા=ભવથી ઉદ્વિગ્નતા તથા તથા શબ્દોષથવાનામા શુદ્ધ ઔષધદાનાદિનો અભિગ્રહ સિદ્ધિાનામશ્રય =અને સિદ્ધાંતને આશ્રયીને નાદિ લેખન આદિ યોગબીજ છે. ૧પા શ્લોકાર્ચ - ભવથી ઉદ્વિગ્નતા તથા શુદ્ધ ઔષધદાનાદિનો અભિગ્રહ અને સિદ્ધાન્તને આશ્રયીને લેખનાદિ યોગબીજ છે. આપણે Page #60 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૧૫ ટીકા ઃ મવાવિતિ-મવાત્=સંસારાત્, દ્વિનતા-રૂ વિયોગાદ્યનિમિત્તसहजत्यागेच्छालक्षणा । शुद्धः - निर्दोषः, औषधदानादेरभिग्रहो भावाभिग्रहस्य विशिष्टक्षयोपशमलक्षणस्य भिन्नग्रन्थेरेव भावेऽपि द्रव्याभिग्रहस्य स्वाशयशुद्धस्यान्यस्यापि संभवात् । तथा सिद्धान्तम् आर्षं वचनमाश्रित्य, न तु कामादिशास्त्राणि । विधिना न्यायात्तधनसत्प्रयोगादिलक्षणेन लेखनादिकं च योगबीजम् ॥१५॥ ટીકાર્ય ઃ ૪૫ મવાત્-સંસારાત્.......યોળવીનમ્ ।।ઈષ્ટવિયોગાદિ અનિમિત્તક, સહજ ત્યાગની ઇચ્છાસ્વરૂપ, ભવથી=સંસારથી, ઉદ્વિગ્નતા યોગબીજ છે, એમ અન્વય છે. શુદ્ધ=નિર્દોષ, ઔષધાદિનો અભિગ્રહ યોગબીજ છે, એમ અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે અભિગ્રહ એ વિરતિનો પરિણામ છે અને વિરતિનો પરિણામ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી થઈ શકે છે. તેથી યોગની પ્રથમ દૃષ્ટિવાળાને અભિગ્રહનો પરિણામ કેવી રીતે થઈ શકે ? તેથી કહે છે વિશિષ્ટ ક્ષયોપશમરૂપ ભાવઅભિગ્રહનો પરિણામ ભિન્નગ્રંથિને જ થતો હોવા છતાં પણ સ્વઆશયશુદ્ધ એવા દ્રવ્યઅભિગ્રહનો અન્યને પણ=મિત્રાદિદૃષ્ટિવાળાને પણ, સંભવ છે. તથાસિદ્ધાન્તને=આર્ષવચનને, આશ્રયીનેન્યાયથી પ્રાપ્ત ધનના સત્પ્રયોગાદિરૂપ વિધિથી લેખનાદિ યોગબીજ છે, પરંતુ કામાદિ શાસ્ત્રોનું લેખન યોગબીજ નથી. ।।૧૫। * ‘વિયોગદ્યનિમિત્તજ’ અહીં ‘ઞત્વિ'થી અનિષ્ટસંયોગનું ગ્રહણ કરવું. * ‘સ્વાશયશુદ્ધસ્યાવસ્થાપિ’ અહીં ‘પિ’થી એ કહેવું છે કે ભિન્નગ્રંથિને તો અભિગ્રહનો પરિણામ થાય પરંતુ મિત્રાદિદષ્ટિવાળાઓને પણ દ્રવ્યઅભિગ્રહનો પરિણામ થાય છે. ‘ત્તવનાવિ’ અહીં ‘વિ'થી શ્લોક-૧૬માં કહેલ પૂજનાદિ યોગબીજોનું ગ્રહણ કરવું. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મિત્રાધાત્રિશિકા/બ્લોક-૧૫ ભાવાર્થ - પૂર્વ શ્લોક-૮માં જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ ત્રણ યોગબીજ છે તે બતાવ્યાં. ત્યારપછી શ્લોક-૧૩માં ભાવયોગી એવા આચાર્યાદિ વિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ ત્રણ યોગબીજ છે તે બતાવ્યું. હવે પ્રસ્તુત શ્લોકમાં અન્ય બે યોગબીજ બતાવે છે, જે આ પ્રમાણે – (૭) ભવથી ઉદ્વિગ્નતા - કોઈ જીવને સંસારનું વિષમ સ્વરૂપ દેખાવાથી ભવ પ્રત્યેનો ઉદ્વેગ થાય તે વખતનો તેનો ઉપયોગ યોગબીજ છે. આ ભવનો ઉગ પણ ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગને કારણે ક્ષણભર થયેલો ઉગ હોય તો તે યોગબીજ નથી, પરંતુ સંસારના સ્વરૂપના અવલોકનને કારણે સંસારના ત્યાગનો સહજ પરિણામ થાય તેવી ભવથી ઉદ્વિગ્નતા તે યોગબીજ છે. ક્વચિત્ વિવેકીને પણ ઇષ્ટવિયોગાદિ નિમિત્તને પામીને સંસારના સ્વરૂપનું પર્યાલોચન ઉલ્લસિત થાય અને તેના કારણે ભવ પ્રત્યેની ઉદ્વિગ્નતા હોય તો તે યોગબીજ થઈ શકે; પરંતુ ઈષ્ટવિયોગના નિમિત્તને પામીને તે નિમિત્તમાત્રથી ક્ષણભર જે ઉગ થાય છે, તે યોગબીજ નથી. (૮) શુદ્ધ ઔષધદાનાદિ અભિગ્રહ - સુસાધુને શુદ્ધ=નિર્દોષ, ઔષધદાનાદિનો અભિગ્રહ, એ પણ યોગબીજ છે; કેમ કે સુસાધુના ત્યાગ પ્રત્યેના અહોભાવમાંથી ઊઠેલો આ અભિગ્રહનો પરિણામ છે. અહીં પ્રશ્ન થાય કે અભિગ્રહનો પરિણામ તો સમ્યગ્દષ્ટિને થઈ શકે; પરંતુ મિત્રાદષ્ટિવાળા યોગીને આ પરિણામ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – વિશિષ્ટ ક્ષયોપશમભાવરૂપ ભાવઅભિગ્રહનો પરિણામ સમ્યગ્દષ્ટિને થઈ શકતો હોવા છતાં પણ મિત્રાદષ્ટિવાળા યોગીને પોતાના આશયથી શુદ્ધ એવો દ્રવ્યઅભિગ્રહનો પરિણામ થઈ શકે છે. તે આ રીતે – સમ્યગ્દષ્ટિ જીવો સંસારનું પારમાર્થિક સ્વરૂપ જાણે છે અને સંસારના નિસ્તારનો ઉપાય પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ યોગમાર્ગ છે એવો પણ તેમને બોધ છે. તેથી જે મહાત્માઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં ઉદ્યમવાળા છે તેઓની ભક્તિ કરીને તેમના જેવી શક્તિના સંચયવાળો હું પણ થાઉં એવા અભિલાષથી અભિગ્રહ પણ ગ્રહણ કરે છે, જે વિશિષ્ટ દર્શનમોહનીયના ક્ષયોપશમથી ઉપઍહિત જ્ઞાનાવરણીયના ક્ષયોપશમના Page #62 -------------------------------------------------------------------------- ________________ ઇ મિત્રાધાચિંશિકા/બ્લોક-૧૫ પરિણામ સ્વરૂપ છે. જોકે આવો અભિગ્રહનો પરિણામ સમ્યગ્દષ્ટિને થઈ શકે, તોપણ કંઈક સંસારના સ્વરૂપને જાણનાર અને મોક્ષને અભિમુખ થયેલા એવા મિત્રાષ્ટિવાળા યોગી પણ, ત્યાગ પ્રત્યેના બહુમાનભાવવાળા હોવાથી, ત્યાગી પ્રત્યેની ભક્તિના ઉત્સાહથી પોતાની ભૂમિકા પ્રમાણે જે કોઈ શુદ્ધ અભિગ્રહ ગ્રહણ કરે, તે ભાવઅભિગ્રહના કારણભૂત એવો દ્રવ્યઅભિગ્રહ છે. મિત્રાદષ્ટિવાળા યોગીનો આવો દ્રવ્યઅભિગ્રહ યોગબીજ છે. વળી આર્ષવચનરૂપ સિદ્ધાંતને આશ્રયીને વિધિપૂર્વક લેખનાદિ ક્રિયા યોગબીજ છે. “ન્યાયપૂર્વકના અર્જન કરાયેલા ધનને સન્શાસ્ત્રો લખાવવામાં સમ્યગુ પ્રયોગ કરે”, ઇત્યાદિ વિધિ વડે આર્ષવચનને લખાવવા આદિની ક્રિયા તે યોગબીજ છે; પરંતુ કામાદિ શાસ્ત્રોનો કે અન્ય કોઈ શાસ્ત્રોને લખાવવાની ક્રિયા તે યોગબીજ નથી. જેઓને સિદ્ધાંત પ્રત્યેનો બહુમાનભાવ છે તેવા યોગી, આ સન્શાસ્ત્રો જગતમાં સુરક્ષિત રહે માટે તેનું લેખન આદિ કરાવીને સન્શાસ્ત્રો પ્રત્યેની પોતાની ભક્તિ ઉલ્લસિત કરતા હોય, તેઓનો ભક્તિનો અધ્યવસાય યોગબીજ છે. આ લોક અને પરલોક આદિની આશંસા વગર સન્શાસ્ત્રો પ્રત્યે બહુમાન આદિ ભાવોથી યુક્ત સન્શાસ્ત્રોને લખાવે તો તે લેખનાદિની ક્રિયા યોગબીજા બને છે; અને આ લેખનાદિ ૧૦ યોગબીજોનું વર્ણન શ્લોક-૧૬માં ગ્રંથકારશ્રી કરે છે. ૧પ અવતરણિકા : लेखनादिकमेवाहઅવતરણિકા - લેખનાદિને જ કહે છે – ભાવાર્થ - પૂર્વ શ્લોક-૧૫માં કહ્યું કે સિદ્ધાંતને આશ્રયીને વિધિપૂર્વક લેખનાદિ યોગબીજ છે. તેથી લેખનાદિ યોગબીજાને કહે છે – Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મિત્રાદ્વાલિંશિકા/બ્લોક-૧૬ શ્લોક : लेखना पूजना दानं श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चिन्तना भावनेति च ॥१६॥ અન્વયાર્થ સેના=લેખના પૂગના=પૂજના વાનં દાન શ્રવVi=સાંભળવું વાવનાંક સ્વયં વાંચન દ્રા=વિધિપૂર્વક ગ્રહણ, પ્રવેશના=પ્રકાશન સ્વાધ્યાય = સ્વાધ્યાય વિત્તના=ચિંતના માવતિ વૈ=અને ભાવના એ યોગબીજો છે. ‘અથ' શબ્દ પાદપૂર્તિમાં છે. શ્લોકાર્ચ - લેખના, પૂજન, દાન, શ્રવણ, સ્વયં વાંચન, વિધિપૂર્વક ગ્રહણ, પ્રકાશન, સ્વાધ્યાય, ચિંતના અને ભાવના એ યોગબીજો છે. ટીકા : लेखनेति-लेखना सत्पुस्तकेषु । पूजना पुष्पवस्त्रादिभिः । दानं पुस्तकादेः । श्रवणं व्याख्यानस्य । वाचना स्वयमेवास्य । उद्ग्रहः-विधिग्रहणमस्यैव । प्रकाशना गृहीतस्य भव्येषु । अथ स्वाध्यायः वाचनादिरस्यैव । चिन्तना ग्रन्थार्थगताऽस्यैव।भावनेति चैतद्गोचरैव ।योगबीजम् ૨૬ ટીકાર્ય : જોના.........ચાવનમ્ દ્દા લેખના=સન્શાસ્ત્રોનું લેખન, પૂજના= પુષ્પવસ્ત્રાદિ વડે વડે પૂજન, દાન-પુસ્તકાદિનું દાન, શ્રવણ=વ્યાખ્યાનનું શ્રવણ, વાચના=સ્વયં જ સન્શાસ્ત્રોનું વાંચન, ઉદ્મહ=આ સન્શાસ્ત્રોનું વિધિપૂર્વક ગ્રહણ, પ્રકાશના=પ્રહણ કરાયેલ શાસ્ત્રના પદાર્થોનું યોગ્ય જીવોમાં પ્રકાશન, સ્વાધ્યાય-આ સન્શાસ્ત્રોના જ વાચનાદિ, ચિંતના=આ સાસ્ત્રોના જ ગ્રંથના અર્થગત ચિંતવન, ભાવના આના વિષયક જ અર્થાત્ સત્સાસ્ત્ર વિષયક જ ભાવના, યોગબીજ છે. ૧૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્ધાત્રિશિકા/શ્લોક-૧૬ ૪૯ ભાવાર્થ - પૂર્વ શ્લોક-૧૫માં કહ્યું કે આર્ષવચનરૂપ સિદ્ધાંતને આશ્રયીને વિધિપૂર્વક લેખનાદિ ક્રિયા યોગબીજ છે. તે લેખનાદિ અન્ય દશ યોગબીજો આ શ્લોકમાં બતાવે છે, જે આ પ્રમાણે – (૯) સન્શાસ્ત્રોની લેખના :- યોગમાર્ગને બતાવનારાં સલ્ફાસ્ત્રો પ્રત્યેનો બહુમાનભાવ વર્તતો હોય અને જગતના જીવોને આ સન્શાસ્ત્રોની પ્રાપ્તિ થતી રહે તો આ યોગમાર્ગ સુરક્ષિત રહે એવા શુભ અધ્યવસાયથી આ લોક અને પરલોકની આશંસા વિના જો સલ્લાસ્ત્રો સ્વયં લખે કે લખાવે તે યોગબીજ છે. (૧૦) સન્શાસ્ત્રોની પૂજના :- આ સન્શાસ્ત્રો પરમ કલ્યાણનાં કારણ છે તે પ્રકારના બોધને કારણે તે સશાસ્ત્રો પ્રત્યે પૂજ્યબુદ્ધિ ઉલ્લસિત થવાથી પુષ્પવસ્ત્રાદિ દ્વારા સન્શાસ્ત્રોનું પૂજન કરે તે યોગબીજ છે. (૧૧) સન્શાસ્ત્રોનું દાન :- “જીવ માટે મોક્ષ એ ઉત્તમ તત્ત્વ છે, મોક્ષની પ્રાપ્તિમાં પરિપૂર્ણ શુદ્ધ ઉપાયને કહેનારું એવું શ્રુતજ્ઞાન તે ઉત્તમ તત્ત્વ છે અને ઉત્તમ તત્ત્વને કહેનારાં આ સન્શાસ્ત્રો છે. આવાં સલ્લાસ્ત્રોનું દાન હું આપું કે જેથી જીવોને યોગમાર્ગની પ્રાપ્તિ થાય આવા અધ્યવસાયથી પુસ્તકાદિનું દાન કરે તે યોગબીજ છે. (૧૨) સન્શાસ્ત્રોનું શ્રવણ :- યોગમાર્ગને કહેનારા, ઉત્તમ તત્ત્વના સ્વરૂપને બતાવનારા વ્યાખ્યાનનું શ્રવણ કરે તે યોગબીજ છે. (૧૩) સન્શાસ્ત્રોની વાચના :- યોગગ્રંથો પ્રત્યેના બહુમાનને કારણે, યોગના પરમાર્થને જાણવા માટે સ્વયં યોગગ્રંથોનું વાંચન કરે તે યોગબીજ છે. (૧૪) સન્શાસ્ત્રો પ્રત્યે ઉદ્મહ-યોગમાર્ગને બતાવનારાં સન્શાસ્ત્રો પ્રત્યે અત્યંત બહુમાનભાવ હોવાને કારણે વિધિપૂર્વક સન્શાસ્ત્રોના પદાર્થોને ગ્રહણ કરે તે યોગબીજ છે. (૧૫) સન્શાસ્ત્રોની પ્રકાશના :- યોગ્ય જીવો યોગમાર્ગને પામે તેવા અધ્યવસાયથી, ગ્રહણ કરાયેલાં સન્શાસ્ત્રોના પદાર્થોનું પ્રકાશન કરે તે યોગબીજ છે. (૧૬) સન્શાસ્ત્રોનો સ્વાધ્યાય :- સન્શાસ્ત્રોનો વાચના, પૃચ્છના, પરાવર્તનાદિરૂપે સ્વાધ્યાય કરે તે યોગબીજ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૧૦ પૂર્વમાં “વાચના” શબ્દથી સ્વયં વાચનનું ગ્રહણ કર્યું, જયારે સ્વાધ્યાયના પેટા ભેદોમાં “વાચના' શબ્દથી ગુરુ પાસેથી જે વાચના ગ્રહણ કરવામાં આવે તેનું ગ્રહણ કરવાનું છે. (૧૭) સન્શાસ્ત્રોની ચિંતના - યોગમાર્ગને કહેનારા ગ્રંથોના અર્થોને સામે રાખીને સન્શાસ્ત્રોનું ચિંતન કરે તે ચિંતના છે. આ ચિંતનામાં વાચનાદિથી ગ્રહણ કરાયેલા પદાર્થો વિષયક સૂક્ષ્મ વિચારણા કરવામાં આવે છે. આ ચિંતવનથી શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ એ ત્રણથી આ પદાર્થ આમ જ છે એવો સ્થિર નિર્ણય પ્રગટે છે. આ પ્રકારનું ચિંતન જો સાસ્ત્રો પ્રત્યેના બહુમાનથી થતું હોય તો યોગબીજ છે, પરંતુ માત્ર પોતાની બુદ્ધિના વિકાસ માટે કે સૂક્ષ્મ પદાર્થોને લોકો આગળ કહેવાના આશયથી ચિંતન થતું હોય તો યોગબીજ નથી. (૧૮) સન્શાસ્ત્રોની ભાવના :- સશાસ્ત્રવિષયક પદાર્થોથી આત્માને ભાવિત કરવો તે યોગબીજ છે. સારાંશ - યોગમાર્ગ પ્રત્યેના બહુમાનભાવપૂર્વક, આ લોક અને પરલોકની આશંસા વગર અત્યંત ઉપયુક્ત થઈને લેખનાદિ સર્વ કૃત્યો કરવામાં આવે કે જેનાથી યોગમાર્ગ પ્રત્યે બળવાન રાગના સંસ્કારો આધાન થાય તે યોગબીજ છે; અને તે પ્રકારના ઉપયોગ વિના માત્ર બાહ્ય ક્રિયા થાય કે આ લોક અને પરલોકની આશંસા વર્તતી હોય તો તે ક્રિયા યોગબીજ બને નહીં. ૧૬ અવતરણિકા : વળી અન્ય યોગબીજો બતાવે છે – શ્લોક : बीजश्रुतौ परा श्रद्धान्तविस्रोतसिकाव्ययात् । तदुपादेयभावश्च फलौत्सुक्यं विनाधिकः ॥१७॥ અન્વયાર્થ : મન્તવિતાવ્યા અંતર્વિસ્રોતસિકાના વ્યયથી બનશ્રર્તા= બીજશ્રુતિમાં પરાશ્રદ્ધા ઉત્કૃષ્ટ શ્રદ્ધા અને પત્નસુવર્યા વિના ફળની ઉત્સુકતા વિના, સંધિવા અતિશય તદુપાયમાવ: તેનો ઉપાદેયભાવ= બીજશ્રુતિના ગ્રહણનો પરિણામ યોગબીજ છે. /૧૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૧ મિત્રાદ્વાચિંશિકા/બ્લોક-૧૦ શ્લોકાર્ચ - અન્તર્વિસ્રોતસિકાના વ્યયથી બીજશ્રુતિમાં પરાશ્રદ્ધા અને ફળની ઉત્સુકતા વગર અતિશય બીજશ્રુતિના ગ્રહણનો પરિણામ યોગબીજ છે. ૧૭. ટીકા : बीजेति-बीजश्रुतौ-योगबीजश्रवणे, परा-उत्कृष्टा, श्रद्धा इदमित्थमेव' इति प्रतिपत्तिरूपा, अन्तर्विस्रोतसिकाया:-चित्ताशंकाया व्ययात् । तस्याः बीजश्रुतेः, उपादेयभावश्च आदरपरिणामश्च, फलौत्सुक्यं अभ्युदयाशंसात्वरालक्षणं विना, अधिक:-अतिशयितः, योगबीजम् ॥१७॥ ટીકાર્ચ - અંતર્વિસ્રોતસિકાના વ્યયથી–ચિત્તની આશંકાના વ્યયથી, બીજશ્રુતિમાં= યોગબીજના શ્રવણમાં, “આ આમ જ છે એ પ્રકારના સ્વીકારરૂપ પરા–ઉત્કૃષ્ટ, શ્રદ્ધા યોગબીજ છે. અને ફળની ઉત્સુકતા વિના=અભ્યદયની આશંસા અને ત્વરાસ્વરૂપ ફળની ઉત્સુકતા વિના, અધિક અતિશયિત, તે બીજશ્રુતિનો ઉપાદેયભાવ=આદરનો પરિણામ=સેવવાનો પરિણામ, તે યોગબીજ છે. I૧૭ી. ભાવાર્થ - પૂર્વ શ્લોક-૮માં જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ ત્રણ યોગબીજ બતાવ્યાં. ત્યારપછી શ્લોક-૧૩માં ભાવયોગી આચાર્યાદિમાં સંશુદ્ધ કુશળચિત્તાદિ ત્રણ યોગબીજ બતાવ્યાં. ત્યારપછી શ્લોક-૧૫માં ભવથી ઉદ્વિગ્નતા અને શુદ્ધ ઔષધદાનાદિ અભિગ્રહ એ બે યોગબીજ બતાવ્યાં. ત્યારપછી શ્લોક-૧૬માં સલ્ફાસ્ત્રોનાં લેખનાદિ દશ યોગબીજ બતાવ્યાં. હવે આ શ્લોકમાં અવશિષ્ટ અન્ય બે યોગબીજ બતાવે છે – (૧૯) અંતર્વિસ્રોતસિકાના વ્યયથી બીજશ્રુતિમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા:- શાસ્ત્રના પદાર્થોનું ઉપયોગપૂર્વક શ્રવણ કરનારને શાસ્ત્રોમાં યોગબીજોનું વર્ણન આવે ત્યારે કોઈ શંકા વિના નિર્ણય થાય કે “ખરેખર ! આ યોગબીજો પરમ Page #67 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮ કલ્યાણનાં કારણ છે અને સેવવા જેવાં છે.' આવા પ્રકારની ઉત્કૃષ્ટ શ્રદ્ધા યોગબીજ છે. પર (૨૦) ફળની ઉત્સુકતા વિના અતિશય બીજશ્રુતિના ગ્રહણનો પરિણામ :શાસ્ત્રના પદાર્થોનું શ્રવણ કરતાં યોગબીજોનું વર્ણન સાંભળીને ‘આ યોગબીજોનું સેવન કરીને હું અભ્યુદયની પ્રાપ્તિ કરું’=ભૌતિક ફળોને મેળવું, તેવી આશંસા ન હોય અને યોગબીજના સેવનકાળમાં ત્વરા ન હોય પરંતુ અતિશય યોગબીજ સેવનનો પરિણામ હોય, તો તે સેવનની ક્રિયા પણ યોગબીજ બને છે. ।।૧૭। અવતરણિકા : પૂર્વ શ્લોક-૭માં કહ્યું કે મિત્રાદેષ્ટિવાળા યોગી, પતંજલિઋષિ પ્રણીત શાસ્ત્રોથી યમનું પ્રધાનપણું જાણીને સદ્ગુરુનો યોગ થાય ત્યારે જિનપ્રવચનથી સંભળાયેલા પણ યોગબીજને ગ્રહણ કરે છે, અને તે યોગબીજો ગ્રહણ કરવાનું પ્રબળ કારણ સદ્ગુરુનો યોગ છે. હવે તે સદ્ગુરુનો યોગ તેને પ્રાપ્ત થવામાં પ્રબળ કારણ શું છે ? તે બતાવે છે શ્લોક : — निमित्तं सत्प्रणामादेर्भद्रमूर्तेरमुष्य च । शुभो निमित्तसंयोगोऽवञ्चकोदयतो मतः ॥ १८ ॥ અન્વયાર્થ ઃ ==અને ભદ્રમૂર્તોમુખ્ય:=ભદ્રમૂર્તિ એવા આના સત્પ્રળામાટે: નિમિત્ત= સત્પ્રણામાદિનું નિમિત્ત એવો શુક્ર્મ:=શુભ નિમિત્તસંયોગ:-નિમિત્તસંયોગ અવૠોયતો મતઃ-અવંચકના ઉદયથી મનાયો છે. ૧૮૫ શ્લોકાર્થ : અને ભદ્રમૂર્તિ એવા આના સત્પ્રણામાદિનું નિમિત્ત એવો શુભ નિમિત્તસંયોગ અવંચકના ઉદયથી મનાયો છે. ।૧૮। * ‘સત્પ્રળામાવે:' અહીં ‘આવિ’થી વૈયાવચ્ચ કરવું, ઉપદેશ શ્રવણ કરવો, તત્ત્વની પૃચ્છા કરવી તે ગ્રહણ કરવું. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૩ મિત્રાદ્ધાત્રિશિકા/બ્લોક-૧૮ ટીકા - निमित्तमिति-अमुष्य चानन्तरोदितलक्षणयोगिनो जीवस्य भद्रमूर्तेः= प्रियदर्शनस्य, सत्प्रणामादेर्योगबीजस्य निमित्तं शुभः प्रशस्तः, निमित्तसंयोगः सद्योगादिसंबन्धः, सद्योगादीनामेव निःश्रेय-ससाधन-निमित्तत्वाज्जायते अवञ्चकोदयाद्-वक्ष्यमाणसमाधिविशेषोदयात् ॥१८॥ ટીકાર્ય - અનુષ્ય.વિશેષોત્ રટા અને અમૂર્ત =પ્રિય દર્શનવાળા, અનંતર કહેલા લક્ષણના યોગવાળા એવા જીવના સપ્રણામાદિ યોગબીજનું નિમિત્ત એવો સદ્યોગાદિના સંબંધરૂપ નિમિત્ત સંયોગ, અવંચકના ઉદયથી= વસ્થમાણ સમાધિવિશેષના ઉદયથી, શુભ=પ્રશસ્ત, થાય છે, એમ અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે સદ્યોગ આદિનો સંબંધરૂપ નિમિત્તસંયોગ પ્રશસ્ત કેમ છે ? તેમાં હેતુ કહે છે – સોગાદિનું જ નિઃશ્રેયસના સાધનનું નિમિત્તપણું છે. ૧૮ છે “સદ્યોતીનાવઃ' અહીં ‘માતિ'થી સર્જિયા અને સદુપદેશનું ગ્રહણ કરવું. ભાવાર્થ :સપ્રણામાદિ યોગબીજનું બહિરંગ કારણ-સગુરુના યોગરૂપ શુભ નિમિત્તસંયોગ - પૂર્વમાં મિત્રાદષ્ટિવાળા જીવનું સ્વરૂપ કહ્યું. તેવા લક્ષણવાળો જીવ પ્રકૃતિથી ભદ્રક હોય છે અને આવા જીવોને સત્રામાદિ યોગબીજનું કારણ બને તેવા સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થાય છે અને આ સગુરુનો યોગ એ નિઃશ્રેયસની= મોક્ષની, સાધનાનું નિમિત્ત કારણ બને છે. આવા સદ્દગુરુના યોગાદિનો સંબંધ જીવમાં આગળમાં કહેવાશે તેવી સમાધિવિશેષરૂપ અવંચકના ઉદયથી થાય છે. આશય એ છે કે જીવમાં મોહનીયકર્મની મંદતા થવાને કારણે અવ્યક્ત સમાધિ પ્રગટે છે અને તેના કારણે ગુણવાન મહાત્માઓના યોગઆદિ અવંચક બને તેવી યોગ્ય પરિણતિ જીવમાં પ્રગટ થાય છે તે અવંચકના ઉદયરૂપ છે. આવી પરિણતિવાળા જીવને જે ગુણવાન સગુરુના યોગાદિ થયા, તે યોગાદિ Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૪ મિત્રાદ્ધાત્રિશિકા/બ્લોક-૧૯ માત્ર તે સદ્ગુરુના સંબંધરૂપ નથી, પરંતુ ગુણવાનને ગુણવાનરૂપે સમજીને તેમના પ્રત્યે આદરનો પરિણામ ઉત્પન્ન કરે તેવા સંબંધરૂપ છે. આવા જીવને ગુણવાનનો યોગ થાય છે ત્યારે ગુણવાનને જોઈને સ...સામાદિ યોગબીજોને તે પ્રાપ્ત કરે છે. સંક્ષેપ - મિત્રાદષ્ટિવાળા યમમાં અભ્યાસ કરતા તત્ત્વના અથ યોગીને પ્રથમ અવંચકના ઉદયરૂપ અવ્યક્ત સમાધિ પ્રગટે છે. . તેથી આદરના પરિણામથી યુક્ત ગુણવાનના યોગાદિ=સદ્યોગાદિ થાય. છે તે જ સત્યભામાદિ યોગબીજની પ્રાપ્તિનું નિમિત્ત છે. મિત્રાદષ્ટિના લક્ષણવાળા જીવમાં પ્રગટ થયેલ અવ્યક્ત સમાધિરૂપ અવંચકત્રયના ઉદયથી તેને સત્પષનો ગુણવાનને ગુણવાનરૂપે ઓળખે એવો યોગ થાય છે, અને પુરુષને પ્રાપ્ત કરીને તેમને કરાતી વંદનાદિ ક્રિયા અને તેમની પાસેથી સાંભળવા મળતો ધર્મનો ઉપદેશ મોક્ષના કારણરૂપ બને છે. ખરેખર તો મોક્ષનું કારણ મોક્ષને અનુકૂળ જીવની સ્વપરિણતિ છે, તોપણ મોક્ષને અનુકૂળ જીવની સ્વપરિણતિને પ્રગટ કરવામાં આ સોગાદિ ત્રણે બળવાન નિમિત્ત છે. ૧૮ અવતરણિકા - પૂર્વ ગાથામાં કહ્યું કે અવંચકના ઉદયથી મિત્રાદષ્ટિવાળાને નિમિત્તસંયોગ શુભ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે અવંચકનો ઉદય શું છે? તેથી કહે છે – શ્લોક : योगक्रियाफलाख्यं च साधुभ्योऽवञ्चकत्रयम् । श्रुतः समाधिरव्यक्त इषुलक्ष्यक्रियोपमः ॥१९॥ અન્વયાર્થ : =અને સાધુખ્ય =સાધુને આશ્રયીને યોક્સિયાના રઘંયોગ, ક્રિયા અને ફળ નામના વત્રથમઅવંચકત્રય રૂપુનર્યાયોપમ =બાણની Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૫ મિત્રાદ્વાબિંશિકા/શ્લોક-૧૯ લક્ષ્યક્રિયાની ઉપમાવાળી સવ્ય સમfથ =અવ્યક્ત સમાધિ શ્રત =સંભળાય છે. ૧૯ શ્લોકાર્ચ - સાધુને આશ્રયીને યોગ, ક્રિયા અને ફળ નામના અવંચકત્રય, બાણની લક્ષ્યક્રિયાની ઉપમાવાળી અવ્યક્ત સમાધિ સંભળાય છે. ૧લા ટીકા : योगेति-साधुभ्यः साधूनाश्रित्य, योगक्रियाफलाख्यं अवञ्चकत्रयं योगावञ्चकक्रियावञ्चकफलावञ्चकलक्षणं, अव्यक्तः समाधिः श्रुतः, तदधिकारे पाठात् । इषुलक्ष्यक्रियोपमः शरशरव्यक्रियासदृशः । यथा शरस्य शरव्यक्रिया तदविसंवादिन्येव, अन्यथा तक्रियात्वायोगात्, तथा सद्योगावञ्चकादिकमपि सद्योगाद्यविसंवाद्येवेति भावः ॥१९॥ ટીકાર્ચ - સાધુખ્ય =...ભાવ: સાધુખ્ય =સાધુને આશ્રયીને યોગ, ક્રિયા અને ફળ નામના અવંચયકત્રય યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક નામના અવંચકત્રય, અવ્યક્ત સમાધિ સંભળાય છે, કેમ કે તેના અધિકારમાં=અવ્યક્ત સમાધિના અધિકારમાં, પાઠ છે અવંચકત્રયનું કથન છે. અહીં પ્રશ્ન થાય કે અવંચકત્રયરૂપ અવ્યક્ત સમાધિ કેવી છે? તેથી કહે છેઈષલક્ષ્યની ક્રિયાની ઉપમાવાળી છે=બાણને છોડવાની ક્રિયા સદેશ છે. તે સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે બાણને છોડવાની ક્રિયા તેની અવિસંવાદિની છે=લક્ષ્યની અવિસંવાદિની છે. અન્યથા=લક્ષ્યની અવિસંવાદિની ન હોય તો તેની ક્રિયાપણાનો અયોગ છે=લક્ષ્યની ક્રિયાપણાનો અયોગ છે. તે પ્રમાણે સદ્યોગ અવંચકાદિ પણ સોગાદિ અવિસંવાદિ જ છે, એ પ્રમાણે ભાવ છે. ૧૯ો. ભાવાર્થ - પ્રસ્તુત શ્લોકમાં અવંચકત્રયનું સ્વરૂપ અને અવંચકત્રય જ અવ્યક્ત સમાધિ છે, તે બતાવે છે – Page #71 -------------------------------------------------------------------------- ________________ પ મિત્રાધાવિંશિકા/શ્લોક-૧૯ અવંયમય : (૧) યોગાવંચક :- સાધુનો યોગ અવંચક પ્રાપ્ત થાય તે યોગાવંચક છે. (૨) ક્રિયાવંચક:- સાધુને આશ્રયીને કરાતી વંદનાદિ ક્રિયા અવંચક થાય તે ક્રિયાવંચક છે. (૩) ફલાવંચક :- સાધુ પાસેથી પ્રાપ્ત થતો ઉપદેશ અવંચક બને તે ફલાવંચક છે. આ બાહ્યકાર્યરૂપ અવંચકત્રયની પ્રાપ્તિમાં જીવમાં વર્તતી ત્રણ પ્રકારની અવ્યક્ત સમાધિ કારણ છે, અને તે ત્રણ પ્રકારની અવ્યક્ત સમાધિ પરમાર્થથી ત્રણ પ્રકારના અવંચકયોગ છે, અને તે અવ્યક્ત સમાધિનું કાર્ય આ બાહ્ય ત્રણ યોગો છે અને આ કાર્યરૂપ યોગોમાં કારણનો ઉપચાર કરીને અવંચકયોગ કહેલ છે. તેનાથી એ કહેવું છે કે જીવમાં કષાયોના વિગમનથી કંઈક ચિત્તની સ્વસ્થતારૂપ અવ્યક્ત સમાધિ પ્રાપ્ત થઈ છે જેથી સાધુનો યોગ તેના કલ્યાણનું કારણ બન્યો, પરંતુ વંચક ન બન્યો, તે યોગાવંચક છે; અને સાધુને જે વંદનાદિ ક્રિયા કરે છે તે આત્મકલ્યાણનું કારણ બની, પરંતુ નિષ્ફળ ન બની, તે ક્રિયાવંચક છે; અને સાધુ પાસેથી જે ઉપદેશ સાંભળ્યો તે પોતાના ગુણોના વિકાસનું કારણ બન્યો, પરંતુ નિષ્ફળ ન થયો અર્થાત્ સાધુના યોગના ફળરૂપ અને વંદનક્રિયાના ફળરૂપ જે સાધુનો ઉપદેશ, તે વંચક ન બન્યો, તે ફલાવંચકે યોગ છે. સમાધિ કષાયના વિગમનથી થતી ચિત્તની સ્વસ્થતા. સમાધિ બે પ્રકારની છે - (૧) વ્યક્ત સમાધિ (૨) અવ્યક્ત સમાધિ. (૧) વ્યક્ત સમાધિ :- તત્ત્વના પર્યાલોચનપૂર્વક ચિત્તને શાસ્ત્રાનુસારી પ્રવર્તાવીને કષાયોના વિગમન માટે કરાતો યત્ન તે વ્યક્તિ સમાધિ. જેમ ગીતાર્થ સાધુ શાસ્ત્રવચનના અવલંબનથી આત્માને ભાવિત કરતા હોય ત્યારે તેઓમાં વ્યક્ત સમાધિ વર્તે છે. (૨) અવ્યક્ત સમાધિઃ કષાયના વિગમનથી થતો જીવમાં વર્તતો કોઈક એવો પરિણામ કે જેના કારણે (૧) ગુણવાનને જોઈને ગુણવાનરૂપે જોવાને અભિમુખભાવ પોતાનામાં પ્રગટ થયો, અને (૨) તેનાથી ઉલ્લસિત થઈને વંદનક્રિયા કરવાનો પરિણામ થયો, અને (૩) ગુણવાન પાસેથી પ્રાપ્ત થતા ઉપદેશને સમ્યગ્ રીતે જાણવા માટેનો યત્ન થયો, તે જીવમાં વર્તતો પરિણામ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૨૦ અવ્યક્ત સમાધિ છે. આ યોગાવંચકાદિ ભાવો થવામાં શ્રુતના અવલંબનથી તેવો કોઈ યત્ન નથી થયો, તોપણ તથાસ્વભાવે ગુણવાનને ગુણવાનરૂપે જોઈને અભિમુખ ભાવ થાય તેવી જીવમાં અવ્યક્ત સમાધિની પરિણતિ વર્તે છે, જેનાથી યોગાવંચકની પ્રાપ્તિ થાય છે. યોગાવંચક આદિ ત્રણેમાં આ અવ્યક્ત સમાધિ ભિન્ન-ભિન્ન પ્રકારની છે. તેથી જેને જે પ્રકારની અવ્યક્ત સમાધિ પ્રગટ થઈ હોય, તેને તે ત્રણમાંથી કોઈપણ એક, બે કે ત્રણ પ્રકારના અવંચકયોગની પ્રાપ્તિ થાય. ||૧૯ી. અવતરણિકા : શ્લોક-૧૮માં કહ્યું કે સત્કામાદિ યોગબીજનું નિમિત્ત એવો બાહ્ય નિમિત્તસંયોગ યોગાવંચકાદિના ઉદયથી શુભ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે યોગાવંચકાદિના ઉદયથી બાહ્ય એવો નિમિત્તસંયોગ શુભ બને છે, અને તે શુભ નિમિત્તસંયોગ સસામાદિ યોગબીજનું બહિરંગ કારણ છે. હવે તે સ–ણામાદિ યોગબીજની પ્રાપ્તિનું અંતરંગ કારણ શું છે? તે બતાવે છે – શ્લોક : हेतुरत्रान्तरङ्गश्च तथाभावमलाल्पता । ज्योत्स्नादाविव रत्नादिमलापगम उच्यते ॥२०॥ અન્વયાર્થ ર=અને ચોત્સાવિવ=જેમ રનની કાંતિ આદિમાં ભામિનીપમ = રત્નાદિના મેલનો અપગમ અખ્તર હેતુ=અંતરંગ હેતુ વ્યસ્ત કહેવાય છે (તથા તેમ) ત્ર=અહીં=સમ્પ્રણામાદિ યોગબીજોમાં તથા માવલ્પિતક તે પ્રકારના ભાવમલની અલ્પતા અંતરંગ હેતુ કહેવાય છે. ૨૦ શ્લોકાર્ચ - અને જેમ રત્નની કાંતિ આદિમાં રત્નાદિના મેલનો અપગમ અંતરંગ હેતુ કહેવાય છે, તેમ સટૂણામાદિ યોગબીજોમાં તે પ્રકારના ભાવમલની અલ્પતા અંતરંગ હેતુ કહેવાય છે. Holl Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫ ટીકા ઃ हेतुरिति - अत्र= सत्प्रणामादौ, अन्तरगङ्गश्च हेतुः तथाभावमलस्य कर्मसंबन्धयोग्यतालक्षणस्याल्पता ज्योत्स्नादाविव रत्नकान्त्यादाविव, रत्नादिमलापगम उच्यते, तत्र मृत्पुटपाकादीनामिवात्र सद्योगादीनां निमित्तत्वेनैवोपयोगादिति भावः ॥ २० ॥ ટીકાર્ય : ...............ભાવ: ર૦ા અને અહીં=સત્પ્રણામાદિમાં, અંતરંગ હેતુ તે પ્રકારની=જે પ્રકારનું સત્પ્રણામાદિ કાર્ય થાય તે પ્રકારની કર્મસંબંધની યોગ્યતાલક્ષણરૂપ ભાવમલની અલ્પતા છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે જેમ જ્યોત્સ્નાદિમાં=જેમ રત્નની કાંતિ આદિમાં, રત્નાદિના મેલનો અપગમ અંતરંગ હેતુ કહેવાય છે. તેમાં યુક્તિ બતાવે છે – મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦ ત્યાં=રત્નના મેલના અપગમમાં=નિવૃત્તિમાં, મૃત્યુટપાકાદિની જેમ અહીં=સત્પ્રણામાદિ યોગબીજમાં, સદ્યોગાદિનો નિમિત્તપણા વડે જ=બાહ્ય નિમિત્તપણારૂપે જ, ઉપયોગ છે, એ પ્રમાણેનો ભાવ છે. ૨૦ ભાવાર્થ : સત્પ્રણામાદિ યોગબીજનું અંતરંગ કારણ ભાવમલની અલ્પતા : શ્લોક-૧૮માં કહ્યું કે જીવમાં અવ્યક્ત સમાધિરૂપ અવંચકના ઉદયથી શુભ નિમિત્તસંયોગ થાય છે, અને તે શુભ નિમિત્તસંયોગ સત્પ્રમાણાદિનું નિમિત્ત કારણ છે. હવે પ્રસ્તુત શ્લોકમાં સત્પ્રણામાદિનું અંતરંગ કારણ શું છે ? તે બતાવે છે - રત્નાદિની કાંતિમાં રત્નાદિના મેલનો અપગમ સાક્ષાત્ હેતુ છે, તેમ સત્પ્રણામાદિ યોગબીજના ગ્રહણમાં જીવમાં તે પ્રકારની ભાવમલની અલ્પતા અંતરંગ હેતુ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ રત્નના મેલના અપગમથી રત્નની કાંતિ પ્રગટ થાય છે, તેમ જીવવર્તી ભાવમલના અપગમથી જીવમાં સત્પ્રણામાદિ યોગબીજો પ્રાપ્ત થાય છે. જેમ રત્નના શોધન અર્થે કરાતી મૃત્યુટપાકાદિ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૯ મિત્રાાત્રિશિકા/શ્લોક-૨૧ ક્રિયાઓ રત્નના મેલના અપગમમાં બાહ્ય નિમિત્ત છે, તેમ જીવમાં ભાવમલની અલ્પતા થવામાં અવંચકના ઉદયથી પ્રાપ્ત થતા સયોગાદિ નિમિત્ત કારણ છે, અને ભાવમલની અલ્પતા થવાથી યોગબીજોનું ગ્રહણ થાય છે. રત્નની કાંતિ સાક્ષાત્ હેતુ રત્નના મેલનો અપગમ રત્નના મેલનો અપગમ- બાહ્ય નિમિત્ત મૃત્યુટપાકાદિ સમાણાદિ યોગબીજનું ગ્રહણ અંતરંગ હેતુ ભાવમલની અલ્પતા ભાવમલની અલ્પતા – અવચંકના ઉદયથી પ્રાપ્ત સદ્યોગાદિ, બહિરંગ નિમિત્ત કારણ સદ્યોગાદિ ત્રયની પ્રાપ્તિ ને અવ્યક્ત સમાધિથી સત્યસામાદિ યોગબીજગ્રહણરૂપ કાર્ય અંતરંગ નિમિત્ત કારણ : ભાવમલની અલ્પતા. બહિરંગ નિમિત્ત કારણ : સદ્યોગાદિ ત્રય. તેનો હેતુ અવંચક અવ્યક્ત સમાધિ. ૨૪ અવતરણિકા : ભાવમલની અલ્પતાથી સત્કામાદિ યોગબીજોનું ગ્રહણ થાય છે તે વાત દૃષ્ટાંતથી બતાવે છે – શ્લોક : सत्सु सत्त्वधियं हन्त मले तीव्र लभेत कः । अङ्गुल्या न स्पृशेत् पङ्गः शाखां सुमहतस्तरोः ॥२१॥ અન્વયાર્થ : તીવ્ર મત્તે તીવ્ર ભાવમલ હોતે છતે સત્યુ તત્ત્વચિં=સાધુઓમાં સાધુપણાની બુદ્ધિ દન્તઃખરેખર : નખેત ? કોણ પ્રાપ્ત કરે? અર્થાત્ કોઈ પણ પ્રાપ્ત ન કરી શકે. પર=પાંગળો કૂચ=આંગળી વડે સુમહતત = અત્યંત મોટા વૃક્ષની શાનg=શાખાને ન પૂસ્પર્શ કરી શકે નહીં. ર૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૦. મિત્રાધાત્રિશિકા/શ્લોક-૨૧ શ્લોકાર્ચ - તીવ્ર ભાવમલ હોતે છતે સાધુઓમાં સાધુપણાની બુદ્ધિ, ખરેખર, કોણ પ્રાપ્ત કરે? અર્થાત્ કોઈપણ પ્રાપ્ત ન કરી શકે. પાંગળો આંગળી વડે અત્યંત મોટા વૃક્ષની શાખાને સ્પર્શ કરી શકે નહીં. ર૧ ટીકા : સર્વિતિ-સત્સં=સાથુષ, સર્વાધ-સાધુત્વબુદ્ધિ, દત્ત તીવ્ર प्रबले, मले कर्मबन्धयोग्यतालक्षणे सति को लभेत ? ततो लाभशक्तेरयोगान कोऽपीत्यर्थः । अङ्गुल्या पङ्गुः सुमहतस्तरोः शाखां न स्पृशेत्, तत्प्राप्तिनिमित्तस्योच्चत्वस्यारोहशक्तेर्वाऽभावात्, तद्वत्प्रकृतेऽपि भावनीયમ્ પારા ટીકાર્ય - સન્મુમાવનીયમ્ ારા કર્મબંધયોગ્યતાલક્ષણ તીવ્ર=પ્રબળ, મળ હોતે છતે ખરેખર, સત્યુ સાધુમાં સત્ત્વબુદ્ધિને–સાધુપણાની બુદ્ધિને, કોણ પ્રાપ્ત કરે ? તેનાથી= તીવમળથી, જીવમાં લાભશક્તિનો અયોગ હોવાને કારણે=સાધુમાં સાધુપણાની બુદ્ધિ કરવાના લાભની શક્તિનો અયોગ હોવાને કારણે, કોઈપણ જીવ સાધુમાં સાધુપણાની બુદ્ધિ પ્રાપ્ત કરતો થી, એ પ્રમાણે અર્થ છે. તેમાં દાંત બતાવે છે – પાંગળો આંગળી વડે અત્યંત મહાન વૃક્ષની શાખાને સ્પર્શ કરી શકતો નથી, કેમ કે તેની પ્રાપ્તિના નિમિત્તરૂપ ઊંચાઈનો અથવા આરોહણ કરવાની શક્તિનો તેનામાં અભાવ છે તેની જેમ પ્રકૃતિમાં પણ ભાવન કરવું પંગનું દષ્ટાંત આપ્યું તેની જેમ, તીવ્ર ભાવમળવાળો જીવ સાધુમાં સાધુપણાની બુદ્ધિ કરી શકતો નથી, તેમ ભાવન કરવું. ૨૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ મિત્રાધાવિંશિકા/શ્લોક-૨૨ જેમ પાંગળો - મોટા વૃક્ષની શાખાને ન સ્પર્શી શકે કારણ ઊંચાઈનો અભાવ અથવા આરોહણ શક્તિનો અભાવ. તેમ પ્રબળ ભાવમલવાળો જીવ – સાધુમાં સાધુપણાની બુદ્ધિ કરી ન શકે છે કારણ સાધુમાં સાધુપણાની બુદ્ધિના લાભની શક્તિનો અભાવ ર૧ અવતરણિકા : ભાવમલની અલ્પતા થવાથી સસ્મણામાદિ યોગબીજનું ગ્રહણ થાય છે તે વાત અન્ય દષ્ટાંતથી બતાવે છે – શ્લોક - वीक्ष्यते स्वल्परोगस्य चेष्टा चेष्टार्थसिद्धये । स्वल्पकर्ममलस्यापि तथा प्रकृतकर्मणि ॥२२॥ અન્વયાર્થ - =અને સ્વલ્પના સ્વલ્પરોગવાળાની વેષ્ટકચેષ્ટાફBસિદ્ધ=ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે વીસ્થતે દેખાય છે, તથા તે પ્રમાણે પ્રવૃત્તff=પ્રકૃત કાર્યમાં=યોગબીજના ઉપાદાનરૂપ કાર્યમાં, સ્વત્પર્વમનસ્થાપિEસ્વલ્પકર્મમળવાળાની પણ ચેષ્ટા ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે દેખાય છે. રરો શ્લોકાર્ચ - અને સ્વલ્પરોગવાળાની ચેષ્ટા ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે દેખાય છે, તે પ્રમાણે યોગબીજના ઉપાદાનરૂપ પ્રકૃત કર્મમાં સ્વલ્પકર્મમળવાળાની પણ ચેષ્ટા ઇષ્ટ અર્થની સિદ્ધિ માટે દેખાય છે. રેરા Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૨૨ “વત્પસ્થાપિ' સ્વલ્પરોગવાળાની જેમ રાજસેવાદિ ઇષ્ટસિદ્ધિમાં પ્રવૃત્તિ થાય છે તેનો “પિ'થી સમુચ્ચય કરેલ છે. ટીકા - वीक्ष्यत इति- स्वल्परोगस्य-मन्दव्याधेः, चेष्टा राजसेवादिप्रवृत्तिलक्षणा चेष्टार्थस्य कुटुंबपालनादिलक्षणस्य सिद्धये-निष्पत्तये, वीक्ष्यते, न तु तीव्ररोगस्येव प्रत्यपायाय, स्वल्पकमलस्यापि पुंसस्तथा प्रकृतकर्मणि योगबीजोपादानलक्षणे, ईदृशस्यैव स्वप्रतिपन्ननिर्वाह-क्षमत्वात् ॥२२॥ ટીકાર્ય : વોર્થિ..નિર્વાદક્ષ વીત્રરા =અને, સ્વલ્પરોગવાળાનીમંદવ્યાધિવાળાની રાજસેવાદિ પ્રવૃત્તિસ્વરૂપ ચેષ્ટા કુટુંબપાલનાદિ લક્ષણ ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે=નિષ્પત્તિ માટે, દેખાય છે; પરંતુ તીવ્રરોગવાળાની જેમ અનર્થ માટે થતી નથી. તે પ્રમાણે સ્વલ્પકર્મમળવાળા પુરુષની પણ યોગબીજઉપાદાનલક્ષણ પ્રકૃત કર્મમાં પ્રવૃત્તિ થાય છે, કેમ કે આવાનું જ=સ્વલ્પકર્મવાળા પુરુષનું જ, પોતે સ્વીકારેલ પ્રવૃત્તિના નિર્વાહનું સમર્થપણું છે. ર રા ભાવાર્થ - સામાન્ય રીતે મનુષ્યના દેહમાં વ્યાધિનો સર્વથા અભાવ દુર્લભ હોય છે. તેથી આરોગ્યવાળા દેખાતા પણ જીવોમાં વાતાદિની વિષમતારૂપ મંદ વ્યાધિ હોય છે. તેવા મંદવ્યાધિવાળા જીવો કુટુંબપાલનાદિ માટે રાજસેવાદિ પ્રવૃત્તિ કરી શકે છે, પરંતુ તીવ્રરોગવાળાની જેમ કુટુંબના અનર્થનું કારણ બનતા નથી. તેમ સ્વલ્પકર્મમળવાળા જીવો યોગબીજના ગ્રહણરૂપ મોક્ષસાધક પ્રવૃત્તિમાં યત્ન કરી શકે છે; કેમ કે અલ્પકર્મમળવાળા જીવો જે કાર્ય સાધવા માટે પ્રયત્ન કરે તેનો નિર્વાહ કરી શકે છે, પરંતુ ભારેકર્મમળવાળા જીવો જે કાર્ય કરવાનો નિર્ધાર કરે તેનો નિર્વાહ કરી શકતા નથી. તેથી યોગબીજના ગ્રહણ રૂપ મોક્ષસાધક પ્રવૃત્તિમાં યત્ન કરી શકતા નથી. જેમ અલ્પકર્મમળવાળા જીવો “અરિહંત ચેઈઆણં' સૂત્ર બોલે ત્યારે નિવસગ્ન વત્તિયાએ” એ વચનપ્રયોગ કરે છે અને “નિરુવસગ્ન વત્તિયાએ'નો અર્થ એ છે કે “મોક્ષના અર્થે હું પ્રસ્તુત કાયોત્સર્ગ કરું છું' અને “અરિહંત Page #78 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંશિકા/બ્લોક-૨૩ ચેઇઆણં' સૂત્રથી કરાયેલ સંકલ્પનો નિર્વાહ સ્વલ્પકર્મમળવાળા જીવો કરી શકે છે; કેમ કે તેમને મોક્ષ પ્રત્યેની પ્રીતિ વર્તે છે. તેથી સ્વભૂમિકા પ્રમાણે આ લોકની અને પરલોકની આશંસા વગર મોક્ષને અનુકૂળ કંઈક ભાવો કરીને યોગબીજને ગ્રહણ કરી શકે છે. વળી જેઓ સ્વલ્પકર્મમળવાળા નથી પરંતુ મહાવ્યાધિવાળાની જેમ ભારે કર્મમળવાળા છે, તેવા જીવો “અરિહંત ચેઈઆણં સૂત્ર દ્વારા ઉચ્ચારણ કરે કે “હું મોક્ષને માટે કાયોત્સર્ગ કરું છું તોપણ તે ઉચ્ચારણથી તેઓને લેશ પણ મોક્ષને અભિમુખ ભાવ થતો નથી. ઊલટું મોક્ષથી વિરુદ્ધ એવી આ લોકની અથવા પરલોકની આશંસાથી અથવા અનાભોગથી દૂષિત તેમનું માનસ હોય છે. તેથી “અરિહંત ચેઈઆણં' સૂત્ર દ્વારા જે ભાવ કરવાનો સ્વીકાર કરે છે તેનો નિર્વાહ કરી શકતા નથી. જેમ ભારે રોગવાળા જીવો કુટુંબનું પરિપાલન કરવા માટે યત્ન કરે તો પણ તેનો નિર્વાહ કરી શકે નહીં, ઊલટું કુટુંબ માટે તેઓ અનર્થનું કારણ બને છે, તેમ ભારેકર્મવાળા જીવોને ધર્મનું અનુષ્ઠાન ઈષ્ટસિદ્ધિ માટે થતું નથી, પરંતુ અનર્થ માટે થાય છે. રર અવતરણિકા - પૂર્વશ્લોક-રરમાં કહ્યું કે સ્વલ્પકર્મમળવાળા પુરુષની યોગબીજના ગ્રહણમાં પ્રવૃત્તિ થઈ શકે છે. તેથી આવી યોગબીજના ગ્રહણની પ્રવૃત્તિ ક્યારે થઈ શકે? તે બતાવવા અર્થે કહે છે – બ્લોક : यथाप्रवृत्तकरणे चरमे चेदृशी स्थितिः। तत्त्वतोऽपूर्वमेवेदमपूर्वासत्तितो विदुः ॥२३॥ અન્વયાર્ચ - ચું અને વરને યથાપ્રવૃત્તર=ચરમયથાપ્રવૃત્તિકરણમાં શી સ્થિતિ =આવા પ્રકારની સ્થિતિ છે=યોગબીજગ્રહણનું કારણ બને એવા પ્રકારની જીવના સ્વભાવની સ્થિતિ છે. તત્ત્વતઃ=તત્ત્વથી=પરમાર્થથી રૂમ્ આ=ચરમયથાપ્રવૃત્તિકરણ મપૂર્વત્તિત =અપૂર્વની આસક્તિ હોવાને કારણે અપૂર્વકરણની નજદીક હોવાને કારણે મપૂર્વમેવ અપૂર્વ જ વિદુ =જાણે છે=યોગના જાણનારાઓ કહે છે. ||૨૩/ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્લોકાર્થ : અને ચરમયથાપ્રવૃત્તિકરણમાં આવા પ્રકારની જીવની સ્થિતિ છે. પરમાર્થથી આ ચરમયથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણની નજદીક હોવાને કારણે યોગના જાણનારાઓ અપૂર્વ જ કહે છે. ૨૩ા ટીકા ઃ यथेति यथाप्रवृत्तकरणे चरमे पर्यन्तवर्तिनि च ईदृशी- योगबीजोपादाननिमित्ताऽल्पकर्मत्वनियामिका, स्थितिः = स्वभाव - व्यवस्था । અપૂર્વય-અપૂર્વજરળસ્ય, આસત્તિત:-સન્નિધાનાત, તવ્યક્તિ-ખારાયોગાત્, રૂતું પરમં યથાપ્રવૃત્તિળ, તત્ત્વતઃ-પરમાર્થત:, અપૂર્વમેવ વિતુ:નાનતે, યોવિક્ઃ । યત ૩h મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૩ "अपूर्वासन्नभावेन व्यभिचारवियोगतः । તત્ત્વતોઽપૂર્વમવેદ્રમિતિ યોવિવો વિવું:' (યો.યૂ.સ. શ્લો-રૂ૬) રરૂા ટીકાર્ય : યથાપ્રવૃત્તળે......યોગવિદ્ઃ ॥રરૂ। અને ચરમ-પર્યંતવર્તી, યથાપ્રવૃત્તકરણમાં આવી યોગબીજગ્રહણમાં નિમિત્ત અલ્પકર્મપણાની નિયામિકા એવી, સ્થિતિ છે=સ્વભાવ વ્યવસ્થા છે=જીવના સ્વભાવની વિશેષ અવસ્થા છે. અપૂર્વની=અપૂર્વકરણની, આત્તિથી=સંનિધાનથી, ફળના વ્યભિચારનો અયોગ હોવાને કારણે આચરમયથાપ્રવૃત્તિકરણ, તત્ત્વથી= પરમાર્થથી, અપૂર્વ જ જાણે છે=યોગને જાણનારાઓ અપૂર્વ જ કહે છે. જે કારણથી કહેવાયું છે—જે કારણથી ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' શ્લોક-૩૯માં કહેવાયું છે “અપૂર્વના આસન્નભાવને કારણે, વ્યભિચારનો વિયોગ હોવાથી તત્ત્વથી અપૂર્વ જ આ=ચરમયથાપ્રવૃત્તિકરણ છે, એ પ્રમાણે યોગને જાણનારાઓ કહે છે.” (યો.દ.સ.શ્લો. ૩૯) ૨૩ ભાવાર્થ : ચરમયથાપ્રવૃત્તિકરણમાં જીવ કંઈક તત્ત્વસન્મુખ થયેલો હોય છે અને તે -- Page #80 -------------------------------------------------------------------------- ________________ મિત્રાતાસિંશિકા/શ્લોક-૨૩ તત્ત્વસમ્મુખભાવ અપૂર્વકરણરૂપ ફળને અવશ્ય ઉત્પન્ન કરે તેવા પરિણામવાળો છે. માટે ચરમયથાપ્રવૃત્તિકરણને પરમાર્થથી અપૂર્વ જ કહેલ છે. આશય એ છે કે ચરમયથાપ્રવૃત્તિકરણમાં જેવા ભાવો થાય છે તેવા ભાવો જીવે અનંતકાળમાં ક્યારેય કર્યા નથી, તેથી તે ભાવો અપૂર્વ જ છે; અને આ અપૂર્વભાવ અપૂર્વકરણની આસન્નભાવવાળો છે અને આ ભાવવાળો જીવ નિયમા અપૂર્વકરણ કરશે એવી વ્યાપ્તિ છે, તેથી આ ભાવોને અપૂર્વ કહેલ છે. જોકે ચરમયથાપ્રવૃત્તિકરણ કર્યા પછી તે જ ભવમાં અપૂર્વકરણ આવે તેવો નિયમ નથી. એટલું જ નહીં પણ ઘણા ભવોનું વ્યવધાન=આંતરું, પણ થઈ શકે; કેમ કે ચરમયથાપ્રવૃત્તિકરણમાં આવેલા જીવનો ઉત્કૃષ્ટથી સંસારપરિભ્રમણનો કાળ એક પુદ્ગલ પરાવર્તન છે, અને અપૂર્વકરણ કરીને ગ્રંથિભેદ કરનાર સમ્યગ્દષ્ટિનો ઉત્કૃષ્ટથી સંસારપરિભ્રમણનો કાળ કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તન છે. તેથી કોઈ જીવ એક પુલ પરાવર્તનકાળ સંસારમાં ભટકનાર હોય અને ચરમયથાપ્રવૃત્તિકરણના બળથી અપૂર્વ ભાવ કર્યા હોય, અર્થાત્ અનાદિ સંસારમાં ક્યારેય ન કર્યો હોય તેવા અપૂર્વભાવ કર્યા હોય, તોપણ અર્ધપુગલ પરાવર્તનથી ન્યૂન સંસાર ન રહે ત્યાં સુધી તે અપૂર્વકરણ પ્રાપ્ત કરી શકે નહીં. અર્થાત્ ગ્રંથિભેદને અનુકૂળ એવા અપૂર્વભાવ પ્રાપ્ત કરી શકે નહીં. તેથી ચરમયથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયા પછી અપૂર્વકરણની વચ્ચે અનંતા ભવોનું વ્યવધાન પણ પડી શકે. આમ છતાં જે જીવે ચરમયથાપ્રવૃત્તિકરણ કર્યું છે, તેને જે અધ્યવસાય થયો છે, તે અધ્યવસાય અવશ્ય અપૂર્વકરણનું કારણ છે; જયારે અન્ય યથાપ્રવૃત્તિકરણ તો જીવે અનંતી વખત કર્યા, પરંતુ તે યથાપ્રવૃત્તિકરણ અપૂર્વ પરિણામવાળાં નહીં હોવાથી અપૂર્વકરણની નિષ્પત્તિનું કારણ નથી. તેથી આ અપૂર્વ ભાવને અપૂર્વકરણરૂપ ફળનો અવ્યભિચારી કહેલ છે અને અપૂર્વકરણના આસન્નભાવવાળો પણ કહેલ છે. ૨૩ અવતરણિકા - પૂર્વ શ્લોક-૨૩માં કહ્યું કે ચરમયથાપ્રવૃત્તિકરણ અપૂર્વ જ છે. હવે તે ચરમયથાપ્રવૃત્તિકરણમાં ગુણસ્થાનપદની પ્રવૃત્તિ સંગત છે, માટે પણ અપૂર્વ જ છે, તે બતાવવા અર્થે કહે છે – Page #81 -------------------------------------------------------------------------- ________________ મિત્રાકાલિંશિકા/બ્લોક-૨૪ શ્લોક : प्रवर्तते गुणस्थानपदं मिथ्यादृशीह यत् । अन्वर्थयोजना नूनमस्यां तस्योपपद्यते ॥२४॥ અન્વયાર્થ - રૂદ અહીં જિનપ્રવચનમાં મિથ્યાશિ=મિથ્યાષ્ટિ વિષયક =જે ગુOાસ્થાનપર્વપ્રવર્ત=ગુણસ્થાનપદ પ્રવર્તે છે, તસ્ય તેની=ને ગુણસ્થાનપદની મન્વયોગના=વ્યુત્પત્તિઅર્થની ઘટના, મચ=આમાં= મિત્રાદેષ્ટિમાં ખૂન નિશ્ચ=નક્કી ૩૫પા ઘટે છે. ૨૪ શ્લોકાર્ચ - જિનપ્રવચનમાં મિથ્યાદૃષ્ટિ વિષયક જે ગુણસ્થાનપદ પ્રવર્તે છે તેની યોગાર્થ ઘટના મિત્રાદેષ્ટિમાં નિશ્ચ ઘટે છે. ૨૪ ટીકા - प्रवर्तत इति-यद् इह-जिनप्रवचने, गुणस्थानपदं मिथ्यादृशि मिथ्यादृष्टौ पुंसि प्रवर्तते अस्खलवृत्तियोगविषयीभवति । तस्यगुणस्थानपदस्य नूनं निश्चितं अस्यां=मित्रायां दृष्टौ, अन्वर्थयोजना योगार्थघटना, उपपद्यते, सत्प्रणामादियोगबीजोपादानगुणभाजनत्वस्यास्यामेवोपपत्तेः । तदुक्तं हरिभद्रसूरिभिः- “પ્રથમં વદ્ ગુણસ્થાને સામાન્યનોપવગતમ્ | મળ્યાં તુ તવસ્થાથ મુક્યમવર્થયાત:" (યો...સ્સો. ૪૦) રૂતિ ર8ા. ટીકાર્ય - રૂતિ રજાઅહીં જિનપ્રવચનમાં, મિથ્યાષ્ટિમાં મિથ્યાષ્ટિ જીવમાં, જે ગુણસ્થાનપદ પ્રવર્તે છે=અઅલવૃત્તિ-પ્રયોગના વિષયવાળું થાય છે, તેની તે ગુણસ્થાનપદની, આમાં મિત્રાદેષ્ટિમાં, અન્તર્થયોજના=યોગાર્થઘટના નૂનં=નક્કી, ઘટે છે; કેમ કે આમાં જ= મિત્રાદેષ્ટિમાં જ, સટૂણામાદિ યોગબીજના ગ્રહણરૂપ ગુણના ભાજનપણાની ઉપપત્તિ છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૨૪ તે કહેવાયું છે=પ્રથમ દૃષ્ટિમાં ગુણસ્થાનપદની અન્વર્યયોજના સંગત છે, તે હરિભદ્રસૂરિ મહારાજ વડે કહેવાયું છે – “સામાન્યથી જે પ્રથમ ગુણસ્થાન વર્ણન કરાયું તે=પ્રથમ ગુણસ્થાન, આ જ અવસ્થામાં જ=મિત્રાદષ્ટિવાળી અવસ્થામાં જ, અન્વર્જયોગને કારણે મુખ્ય છે.” (યો.દ.સ.શ્લો. ૪૦) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૨૪ ભાવાર્થ - ભગવાનના શાસનમાં ગુણસ્થાનપદ ૧૪ ગુણસ્થાનકોમાં પ્રવર્તે છે; અને જે જીવો યોગમાર્ગને લેશ પણ પામ્યા નથી, તેઓને મિથ્યાત્વગુણસ્થાનકમાં સ્વીકારીએ તો, મોક્ષને અનુકૂળ એવું ગુણનું સ્થાન તે ગુણસ્થાનક એ પ્રકારનો ભાવ તે મિથ્યાદષ્ટિ જીવોમાં નથી, તેથી તે સ્થાનમાં ગુણસ્થાનકપદ સ્કૂલના પામે છે. પરંતુ પહેલી દષ્ટિવાળા જીવોમાં મિથ્યાત્વગુણસ્થાનક સ્વીકારવામાં આવે તો, મોક્ષને અનુકૂળ એવું ગુણોનું સ્થાન તે ગુણસ્થાનક એ પ્રકારનો ભાવ તે પહેલી દષ્ટિવાળા મિથ્યાદષ્ટિ જીવોમાં સંગત થાય છે. તેથી મિત્રાદષ્ટિવાળા જીવોને આશ્ચયીને પહેલા ગુણસ્થાનકથી આરંભીને ચૌદ ગુણસ્થાનકોમાં મોક્ષને અનુકૂળ એવા ગુણોના સ્થાનરૂપે ગુણસ્થાનકપદ અલવૃત્તિપ્રયોગનો વિષય બને છે. માટે મિત્રાદષ્ટિમાં ગુણસ્થાનકપદની અન્વર્યયોજના સંગત થાય છે. અર્થાત્ “જે મોક્ષને અનુકૂળ ગુણોનું સ્થાન હોય તે ગુણસ્થાનક" એ પ્રકારના વ્યુત્પત્તિ અર્થની સંગતિ થાય છે; કેમ કે મિત્રાદષ્ટિવાળા યોગીઓમાં સટૂણામાદિ યોગબીજના ગ્રહણરૂપ ગુણની ઉપપત્તિ છે, તેથી તેઓ મોક્ષને અનુકૂળ ગુણોનું સ્થાન છે. અહીં મિથ્યાત્વગુણસ્થાનક એટલે મિથ્યાત્વ=તત્ત્વનો વિપર્યાસ, હોતે છતે મોક્ષને અનુકૂળ એવું ગુણોનું સ્થાન તે મિથ્યાત્વગુણસ્થાન, તેવો અર્થ સમજવો; પરંતુ તત્ત્વનો વિષય છે માટે મિથ્યાત્વગુણસ્થાનક છે, એવો અર્થગ્રહણ કરવો નહીં. જીવમાત્રમાં જ્ઞાનગુણ છે, તેથી ગાઢ મિથ્યાદષ્ટિ કે અભવ્યમાં પણ મિથ્યાત્વગુણસ્થાનક પદની પ્રવૃત્તિ થાય છે; તોપણ મોક્ષને અનુકૂળ ગુણ તેમનામાં નહીં હોવાથી ગુણસ્થાનકપદની પ્રવૃત્તિ પરમાર્થથી નથી; અને Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મિત્રાતાસિંચિકા/શ્લોક-૨૫ મિત્રાદષ્ટિવાળા યોગીમાં મોક્ષને અનુકૂળ એવો ગુણ પ્રગટ થયેલો હોવાથી ગુણસ્થાનકપદની પ્રવૃત્તિ પરમાર્થથી છે. તેને આશ્રયીને અહીં મિત્રાદષ્ટિથી ગુણસ્થાનકપદ સ્વીકારેલ છે, તેની પૂર્વે ગુણસ્થાનકપદનો અસ્વીકાર કર્યો છે. ૨૪ અવતરણિકા : પૂર્વ શ્લોક-૨૪માં કહ્યું કે મિથ્યાષ્ટિજીવોમાં મિત્રાદષ્ટિથી ગુણસ્થાનકપદ ઘટે છે. તે વાતની પુષ્ટિ કરવા માટે અન્યત્ર મિત્રાદષ્ટિવાળા જીવોમાં વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે, તે કઈ અપેક્ષાએ છે તે સ્પષ્ટ કરે છે – શ્લોક - व्यक्तमिथ्यात्वधीप्राप्तिरप्यन्यत्रेयमुच्यते। घने मले विशेषस्तु व्यक्ताव्यक्तधियोर्नु कः ॥२५॥ અન્વયાર્થ: મચેત્ર ગ્રંથાંતરમાં, મિથ્યાત્વથી પ્રસિપિ=વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિ પણ રૂમ્ આ મિત્રાદેષ્ટિ વ્યક્તિ કહેવાય છે. અને તે સુ-વળી મળ તીવ્ર હોતે છતે વ્યવ્યિofથયો =વ્યક્ત અને અવ્યક્ત બુદ્ધિમાં વિશેષ =શું વિશેષ છે? અર્થાત્ કંઈ વિશેષ નથી. શ્લોકમાં ' શબ્દ વિતર્કમાં છે. રૂપા શ્લોકાર્ચ - ગ્રંથાતરમાં વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિ પણ આ મિત્રાદેષ્ટિ કહેવાય છે. વળી તીવ્ર મળ હોતે છતે વ્યક્તિ અને અવ્યક્ત બુદ્ધિમાં શું વિશેષ છે? અર્થાતુ કંઈ વિશેષ નથી. શ્લોકમાં “ગુ' શબ્દ વિતર્કમાં છે. એરપા ટીકા : व्यक्तेति-अन्यत्र-ग्रन्थान्तरे व्यक्तमिथ्यात्वधीप्राप्तिः मिथ्यात्वगुणस्थानपदप्रवृत्तिनिमित्तत्वेन इयं-मित्रा दृष्टिरेवोच्यते, व्यक्तत्वेन तत्रास्या एव ग्रहणात् ।घने-तीव्र, मले तु सतिनु इति वितर्के व्यक्ताव्यक्तयोधियोः को विशेषः ? दुष्टाया धियो व्यक्ताया अव्यक्तापेक्षया प्रत्युतातिदुष्टत्वान्न कथंचिद्गुणस्थानत्वनिबन्धनत्वमिति भावः । विचित्रतया नैगमस्य Page #84 -------------------------------------------------------------------------- ________________ મિત્રાધાવિંશિકા/બ્લોક-૨૫ बहुभेदत्वात् तद्भेदविशेषाश्रयणेन वाऽन्यत्र तथाभिधानमिति परिभावनीयं સૂપ: (સુથfમઃ) રજા ટીકાર્ય - ચત્ર-સુથfમ: રપો અન્યત્ર=ગ્રંથાંતરમાં, મિથ્યાત્વગુણસ્થાનપદની પ્રવૃત્તિના નિમિત્તપણા વડે કરીને વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિ આકમિત્રાદષ્ટિ જ કહેવાય છે, કેમ કે વ્યક્તપણા વડે કરીને ત્યાં અન્ય ગ્રંથમાં, આનું જ=મિત્રાદેષ્ટિનું જ, ગ્રહણ છે. અહીં પ્રશ્ન થાય કે દૃષ્ટિની બહારના જીવોમાં વ્યક્ત મિથ્યાત્વ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – વળી ઘન=તીવ્ર મળ હોતે છતે વ્યક્ત અને અવ્યક્ત બુદ્ધિમાં શું ભેદ છે? અર્થાત્ વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ અને અવ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ બંને અસાર છે. ઊલટું અવ્યક્તની અપેક્ષાએ દુષ્ટ એવી વ્યક્તિ મિથ્યાત્વની બુદ્ધિનું અતિદુષ્ટપણું હોવાથી કોઈ રીતે ગુણસ્થાનપણાનું કારણપણું નથી, એ પ્રકારનો ભાવ છે. - અહીં પ્રશ્ન થાય કે કોઈ ગ્રંથમાં પાંચ પ્રકારના મિથ્યાત્વમાંથી અનાભોગમિથ્યાત્વને અવ્યક્ત મિથ્યાત્વ કહ્યું છે, અને બાકીના આભિગ્રહિક આદિ ચાર મિથ્યાત્વને વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે; જ્યારે ગ્રંથાંતરમાં મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિનિમિત્તક એવા મિત્રાદષ્ટિવર્તી જીવોમાં વ્યક્ત મિથ્યાત્વ કહ્યું અને દષ્ટિ બહારના સર્વ જીવોમાં અવ્યક્ત મિથ્યાત્વ કહ્યું. આ પ્રકારનો ભેદ કેમ છે? તેથી કહે છે – વિચિત્રપણા વડે કરીને નૈગમનું=નૈગમનયનું, બહુભેદપણું હોવાથી કોઈક ગ્રંથોમાં અનાભોગમિથ્યાત્વને અવ્યક્ત મિથ્યાત્વ કહેલું છે અને આભિગ્રહિકાદિ ચાર મિથ્યાત્વને વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે. વળી ગ્રંથાંતરમાં મિત્રાદેષ્ટિવાળા જીવોને વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે અને દૃષ્ટિ બહારના જીવોને અવ્યક્ત મિથ્યાત્વ કહેલ છે. અથવા તેના ભેદવિશેષના આશ્રયણ દ્વારા નૈગમનયના ભેદવિશેષના આશ્રયણ દ્વારા, અન્યત્ર=ગ્રંથાંતરમાં, તે પ્રકારનું અભિધાન છે=મિત્રાદેષ્ટિવાળા જીવોને વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ છે તે પ્રકારનું અભિધાન છે, એ પ્રકારે વિચારકોએ પરિભાવન કરવું. રિપો Page #85 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૨૫ નોંધઃ- આ શ્લોકની ટીકાનો અંતિમ શબ્દ “ભૂમિ:' છે તેના સ્થાને ત્યાં તૂધમ:' શબ્દ હોવાની સંભાવના છે. તેથી અમે તે પ્રમાણે અર્થ કહેલ છે. ભાવાર્થ - મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવું મિથ્યાત્વ જે જીવમાં છે તે જીવમાં વ્યક્ત મિથ્યાત્વ છે, તેમ કોઈક ગ્રંથમાં કહેલ છે, અને તે કથન પ્રમાણે મિત્રાદષ્ટિમાં વ્યક્ત મિથ્યાત્વ છે. અહીં પ્રશ્ન થાય કે દૃષ્ટિ બહારના જીવોમાં વ્યક્ત મિથ્યાત્વ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવું વ્યક્ત મિથ્યાત્વ, દષ્ટિ બહારના જીવોમાં સ્વીકારી શકાય નહીં, કેમ કે દૃષ્ટિ બહારના જીવોમાં તીવ્ર મળ વર્તતો હોવાને કારણે તેઓમાં વ્યક્ત મિથ્યાત્વ હોય કે અવ્યક્ત મિથ્યાત્વ હોય તે બંનેમાંથી કોઈપણ મિથ્યાત્વ, મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત બને નહીં. ઊલટું દષ્ટિ બહારના જીવોમાં ઘન મળ તીવ્ર મળ, હોવાને કારણે તેઓમાં વ્યક્ત મિથ્યાત્વ=પ્રગટ મિથ્યાત્વ, હોય તે અવ્યક્ત મિથ્યાત્વ કરતા=અનાભોગ મિથ્યાત્વ કરતા=અવિચારકતારૂપ મિથ્યાત્વ કરતાં, પણ વધારે ખરાબ છે; કેમ કે ઘન મળવાળા જીવોને અવ્યક્ત મિથ્યાત્વ વખતે તત્ત્વઅતત્ત્વની વિચારણા નથી અને વ્યક્તિ મિથ્યાત્વ વખતે અતત્ત્વનો તત્ત્વરૂપે સ્વીકાર છે, જે વધારે ખરાબ છે. માટે ઘન મળ કાળમાં અવ્યક્ત મિથ્યાત્વ કરતાં પણ વ્યક્ત મિથ્યાત્વ હોય તે વધારે ખરાબ છે; ઘન મળ કાળમાં વર્તતા વ્યક્ત કે અવ્યક્ત એવા મિથ્યાત્વને ગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત સ્વીકારી શકાય નહીં માટે પરિભાષાથી કરાયેલું ગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવું વ્યક્તિ મિથ્યાત્વ મિત્રાદષ્ટિવાળા જીવોને છે તેમ માનવું ઉચિત છે. છે હીં પ્રશ્ન થાય કે કોઈક શાસ્ત્રોમાં અનાભોગમિથ્યાત્વને અવ્યક્ત મિથ્યાવ કહ્યું છે, અને માભિગ્રહિકાદિ ચાર મિથ્યાત્વ વ્યક્ત મિથ્યાત્વ કહ્યાં છે. તે માર્ગને છોડીને ગ્રંથાંતરમાં મિથ્યાત્વગુણસ્થાનપદના પ્રવૃત્તિનિમિત્તને વ્યક્ત મિથ્યાત્વ કેમ કહ્યું ? તેથી કહે છે – નૈગમનય અનેક વિચિત્રતાવાળો છે તેથી તેના અનેક પ્રકારના ભેદો પડે છે. માટે કોઈકનૈગમનયના ભેદથી અનાભોગ મિથ્યાત્વને અવ્યક્ત મિથ્યાત્વ અને આભિગ્રહિકાદિને વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે, તો વળી નૈગમનના કોઈક Page #86 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫ અન્ય ભેદને આશ્રયીને ગ્રંથાતરમાં મિત્રાદષ્ટિવાળા જીવોમાં વ્યક્ત મિથ્યાત્વ સ્વીકારેલ છે, અને દૃષ્ટિ બહારના જીવોમાં અવ્યક્ત મિથ્યાત્વ સ્વીકારેલ છે. અથવા તો અન્ય ગ્રંથમાં મિત્રાદષ્ટિવાળા જીવોને વ્યક્ત મિથ્યાત્વ કેમ સ્વીકાર્યું ? તેનું સમાધાન કરે છે - નૈગમનયના અનેક ભેદોમાંથી કોઈક ભેદવશેષનું આશ્રયણ કરીને ગ્રંથાંતરમાં મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિનિમિત્તને વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે. આ બીજા વિકલ્પનો આશય એ છે કે વ્યવહારનયથી વિચારીએ તો અનાભોગમિથ્યાત્વને અવ્યક્ત મિથ્યાત્વ કહેવાય અને આભિગ્રહિકાદિ ચાર મિથ્યાત્વને વ્યક્ત મિથ્યાત્વ કહેવાય; કેમ કે આભિગ્રહિકાદિ મિથ્યાત્વમાં કુદેવ, કુગુરુ આદિમાં સુદેવ, સુગુરુ આદિની બુદ્ધિ વર્તે છે અથવા તો તત્ત્વના વિષયમાં વિપર્યય વર્તે છે, તેથી ત્યાં વ્યક્ત મિથ્યાત્વ છે; જ્યારે અનાભોગમિથ્યાત્વના કાળમાં કોઈ ધર્મ કે અધર્મ સ્વીકારવાની વૃત્તિ નથી, તેથી અવ્યક્ત મિથ્યાત્વ વર્તે છે, તેમ વ્યવહારનય કહે છે. ૧ નૈગમનયના ભેદવિશેષને આશ્રય કરીને ગ્રંથાંતરમાં મિથ્યાત્વ-ગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત જેમાં હોય તેમાં વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે, અને જેમાં મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત ન હોય તેમાં અવ્યક્ત મિથ્યાત્વ કહેલ છે, એ પ્રકારે બુદ્ધિમાનોએ પરિભાવન કરવું. વ્યક્ત-અવ્યક્ત મિથ્યાત્વ અંગે સંક્ષેપમાં સારાંશ : (૧) વ્યવહારનયથી :- પાંચ મિથ્યાત્વમાંથી અનાભોગમિથ્યાત્વ અવ્યક્ત અને શેષ આભિગ્રહીકાદિ ચાર મિથ્યાત્વ વ્યક્ત. (૨) નૈગમનયના ભેદવિશેષને આશ્રયીને :- મોક્ષને અનુકૂળ એવા ગુણવાળા મિથ્યાર્દષ્ટિમાં વ્યક્ત મિથ્યાત્વ અને મોક્ષને અનુકૂળ ગુણ વિનાના મિથ્યાર્દષ્ટિમાં અવ્યક્ત મિથ્યાત્વ. (૩) તીવ્રમળવાળાને આશ્રયીને :- દૃષ્ટિ બહારના જીવોમાં તીવ્ર મળ વર્તે છે તે વખતે, જે જીવોને કોઈ દર્શન પ્રત્યે વલણ નથી તેવા જીવોમાં કે એકેન્દ્રિયાદિ જીવોમાં અવ્યક્ત મિથ્યાત્વ; અને જેઓને ધર્મમાં અત્યંત વિપર્યાસ છે અને તેથી સ્વસ્વદર્શનના રાગને કારણે વિપરીત બુદ્ધિને ધારણ કરે છે તેઓમાં વ્યક્ત મિથ્યાત્વ. I॥૨૫॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨ મિત્રાકાલિંશિકાબ્લોક-ર૦ અવતરણિકા - આ બત્રીશીમાં મિત્રાદેષ્ટિનું વર્ણન ચાલે છે. મિત્રાદેષ્ટિવાળા યોગીમાં જિનકુશળચિત્તાદિ કેવા હોય છે તે બતાવ્યા પછી પૂર્વશ્લોક-૨૫માં મિત્રાદેષ્ટિમાં જ વ્યક્ત મિથ્યાત્વ હોય છે તે વાત કરી. હવે મિત્રાદેષ્ટિવાળા જીવોની યોગમાર્ગની રુચિ ક્યારે ક્રમસર વધે છે અને ક્યારે ક્રમસર ઘટે છે તે બતાવવા અર્થે પ્રથમ યોગમાર્ગની રુચિની વૃદ્ધિનું કારણ બતાવે છે – શ્લોક : यमः सद्योगमूलस्तु रुचिवृद्धिनिबन्धनम्। शुक्लपक्षद्वितीयाया योगश्चन्द्रमसो यथा ॥२६॥ અન્વયાર્થ: યથા=જે પ્રમાણે રમત =ચંદ્રમાને વસ્ત્રપતિયાથી ય = શુક્લપક્ષની બીજનો યોગ વૃદ્ધિનિન—કિરણોની વૃદ્ધિનું કારણ છે, તે પ્રમાણે પૂનઃ યમ=સદ્યોગ અર્થાત્ સપુરુષોનો યોગ છે મૂળમાં જેને એવો અહિંસાદિયમ વૃદ્ધિનિબન્ધનમ=રુચિની વૃદ્ધિનું કારણ છે યોગમાર્ગને અનુકૂળ તત્ત્વની રુચિની વૃદ્ધિનું કારણ છે. રદી શ્લોકાર્ચ - જે પ્રમાણે ચંદ્રમાને શુક્લપક્ષની બીજનો યોગકિરણોની વૃદ્ધિનું કારણ છે, તે પ્રમાણે સત્પષોનો યોગ છે મૂળમાં જેને એવો અહિંસાદિયમ યોગમાર્ગને અનુકૂળ તત્ત્વની રુચિની વૃદ્ધિનું કારણ છે. રદી શિષ્ટ લક્ષણો સુડામા છે ૨૬-૨૭-૨૮-૨૬-૩૦-૩૬-રૂર છે કહેવાયેલા સાત શ્લોકો સુગમ છે. શ્લોક ૨૬ થી ૩૨ સુગમ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. ભાવાર્થ - ચંદ્રમાને શુક્લપક્ષની દ્વિતીયાનો=બીજતિથિનો, સંબંધ થાય તો ઉત્તરોત્તર કિરણોની વૃદ્ધિ થાય છે, તેમ ઉત્તમ પુરુષના યોગવાળું યમનું પાલન સન્માર્ગના બોધપૂર્વક તત્ત્વની રુચિની વૃદ્ધિનું કારણ બને છે. તેથી મિત્રાદષ્ટિવાળા યોગીને Page #88 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાત્રિંશિકા/મ્લોક-૨૦ 63 જો સત્પુરુષનો યોગ થાય તો બીજના ચંદ્રમાની જેમ પ્રકર્ષને પામીને તત્ત્વની રુચિ અતિશય કરીને સમ્યક્ત્વાદિ ભૂમિકાને પણ યોગી ક્રમસર પ્રાપ્ત કરે છે. ।।૨૬।। અવતરણિકા : મિત્રાર્દષ્ટિવાળા યોગીને સત્પુરુષના યોગથી તત્ત્વની રુચિ વૃદ્ધિ પામે છે તેમાં અંતરંગ કારણ શું છે ? તે બતાવે છે શ્લોક ઃ - उत्कर्षापकर्षाच्च शुद्धयशुद्धयोरयं गुणः । मित्रायामपुनर्बन्धात् कर्मणां संप्रवर्तते ॥२७॥ અન્વયાર્થ ઃશુદ્ધયશુદ્ધયો: ૩ વર્ષાન્ત્ર=શુદ્ધિ-અશુદ્ધિના ઉત્કર્ષ અને અપકર્ષથી અર્થ શુળ:યોગમાર્ગની રુચિના કારણીભૂત સત્પુરુષોનો યોગ છે મૂળમાં જેને એવો અહિંસાદિયમ ગુણ મિત્રાચા=મિત્રાદેષ્ટિમાં ધર્મનાં અપુનર્વધાત્=કર્મના અપુનબંધના કારણે સંપ્રવર્તતેસમ્યક્ પ્રવર્તે છે. ૨૭ના શ્લોકાર્થ : શુદ્ધિ-અશુદ્ધિના ઉત્કર્ષ અને અપકર્ષથી આ સત્પુરુષના યોગવાળો અહિંસાદિયમ ગુણ મિત્રાદેષ્ટિમાં કર્મના અપુનબંધના કારણે સમ્યક્ પ્રવર્તે 9.112911 ભાવાર્થ : મિત્રાદષ્ટિવાળા યોગીને સત્પુરુષોનો યોગ થાય ત્યારે તેમના પરિચયને કારણે વિવેક વધે છે, તેથી અધિક અધિક વિવેકવાળું તેમનું યમનું સેવન થાય છે; તેથી મિત્રાદષ્ટિવાળા યોગીમાં શુદ્ધિનો ઉત્કર્ષ થાય છે અને અશુદ્ધિનો અપકર્ષ થાય છે. માટે સત્પુરુષના યોગવાળું યમનું સેવન તેઓની તત્ત્વરુચિની વૃદ્ધિનું કારણ બને છે. વળી મિત્રાદૃષ્ટિવાળા યોગી શુદ્ધિના ઉત્કર્ષથી યમનું સેવન કરે છે ત્યારે, પૂર્વ-પૂર્વ કરતાં ઉત્તર-ઉત્તરમાં કર્મની અલ્પ-અલ્પતર સ્થિતિ બાંધે છે. તેથી પૂર્વમાં જેવી કર્મની સ્થિતિ બાંધતા હતા તેવી ઉત્કટ Page #89 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮ ७४ સ્થિતિ ઉત્ત૨માં બાંધતા નથી, પરંતુ પૂર્વ-પૂર્વ કરતાં ન્યૂન ન્યૂન કર્મની સ્થિતિ બાંધે છે, અને તેના કારણે યમના સેવનનો ગુણ બીજના ચંદ્રની જેમ તત્ત્વરુચિની વૃદ્ધિનું કારણ બને છે. ||રા અવતરણિકા - મિત્રાદૃષ્ટિવાળા યોગીને સત્પુરુષોના યોગન બદલ અકલ્યાણામંત્રના વાગ થાય તો તત્ત્વની રુચિની વૃદ્ધિને બદલે યમનું સેવન પણ ગુણાભાસરૂપ બને છે, તે બતાવવા અર્થે કહે છે શ્લોક ઃ — गुणाभासस्त्वकल्याणमित्रयोगेन कश्चन । अनिवृत्ताग्रहत्वेनाभ्यन्तरज्वरसन्निभः ॥२८॥ અન્વયાર્થ : અત્યાળમિત્રયોનેન તુ=વળી અકલ્યાણમિત્રના યોગથી અનિવૃત્તાપ્રત્યેન=અનિવૃત્તઆગ્રહપણું હોવાને કારણે અમ્યન્તન્વરસંન્નિમ:=અત્યંતર જ્વર સદેશ શન મુળામાસ:=કોઈક ગુણાભાસ છે=મિત્રાદેષ્ટિવાળા જીવોમાં કોઈક ગુણાભાસ છે. ૨૮૫ શ્લોકાર્થ : વળી અકલ્યાણમિત્રના યોગથી અનિવૃત્તઆગ્રહપણું હોવાને કારણે અત્યંતર જ્વર સદેશ મિત્રાદેષ્ટિવાળા જીવોમાં કોઈક ગુણાભાસ છે. ૨૮॥ ભાવાર્થ : મિત્રાદષ્ટિવાળા યોગી યોગાવંચક ગુણવાળા છે, તેથી સત્પુરુષનો યોગ થાય તો સત્પુરુષને ગુણવાનરૂપે જાણી શકે તેવી યોગ્યતા છે અને સત્પુરુષનો યોગ થાય તો ગુણની વૃદ્ધિ થાય તેવી યોગ્યતાવાળા પણ છે. આમ છતાં ભવિતવ્યતાના યોગે સત્પુરુષના યોગને બદલે અકલ્યાણમિત્રનો યોગ થાય તો મિત્રાદષ્ટિવાળા યોગીમાં રહેલ વિપર્યાસ દોષ અનિવૃત્તઆગ્રહવાળો બને છે અર્થાત્ વિપર્યાસ દોષ દૃઢ બને છે, જેથી અતત્ત્વનો આગ્રહ નિવર્તન ન Page #90 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૯ ou પામે તેવા પરિણામવાળો બને છે. તેથી મિત્રાદૃષ્ટિવાળા યોગી યમનું સેવન કરતા હોય તોપણ અંતરંગ જવર જેવો અસગ્રહનો પરિણામ વર્તતો હોવાના કારણે, તેઓનું યમનું સેવન ૫૨માર્થથી ગુણ નથી પરંતુ ગુણાભાસ છે; કેમ કે તે યમનું સેવન મોક્ષને અનુકૂળ બનતું નથી પણ અસગ્રહરૂપ દોષથી દૂષિત હોવાને કારણે સંસારવૃદ્ધિનું કારણ બને છે; છતાં બાહ્ય રીતે યમનું સેવન હોવાને કા૨ણે લોકોને આ ગુણ છે તેવો આભાસ થાય છે. તેથી મિત્રાદૃષ્ટિવાળા યોગી પણ અકલ્યાણમિત્રના યોગે યોગની દૃષ્ટિમાંથી પાત પણ પામે છે. ૨૮॥ અવતરણિકા : પૂર્વ શ્લોક-૨૬માં સ્થાપન કર્યું કે સદ્યોગને કારણે મિત્રાર્દષ્ટિવાળા યોગીનું યમનું સેવન ગુણવૃદ્ધિનું કારણ બને છે અને અકલ્યાણમિત્રના યોગના કારણે યમનું સેવન ગુણાભાસ બને છે. ત્યાં પ્રશ્ન થાય કે મિત્રાદેષ્ટિવાળા સર્વ યોગીને સત્પુરુષના યોગથી ગુણ જ થાય અને અકલ્યાણમિત્રના યોગથી દોષ જ થાય, તેવો નિયમ એકાંતે કેમ કહી શકાય ? તેથી કહે છે શ્લોક ઃ मुग्धः सद्योगतो धत्ते गुणं दोषं विपर्ययात् । स्फटिको नु विधत्ते हि शोणश्यामसुमत्विषम् ॥२९॥ - અન્વયાર્થ : સદ્યોગતઃ–સત્પુરુષના યોગથી મુઘ:=મુગ્ધ જીવ=મિત્રાદેષ્ટિવાળા મુગ્ધ યોગી શુળ થત્તે=ગુણને ધારણ કરે છે, વિપર્યયાત્=અકલ્યાણમિત્રના યોગથી ટોપ થત્તે–દોષને ધારણ કરે છે. તેમાં દૃષ્ટાંતને કહે છે —ટિઃ=સ્ફટિકરન શોળશ્યાસુમવિષમ્=લાલ અને શ્યામ પુષ્પના વર્ણને વિથત્તે હ્રિ=ધારણ કરે જ છે. શ્લોક માં ‘સુ' શબ્દ વાક્યાલંકારમાં છે. ૨ા શ્લોકાર્થ : સત્પુરુષના યોગથી મુગ્ધ મિત્રાદેષ્ટિવાળા જીવ ગુણને ધારણ કરે છે, વિપર્યયથી દોષને ધારણ કરે છે. તેમાં દૃષ્ટાંત કહે છે – સ્ફટિક લાલ અને Page #91 -------------------------------------------------------------------------- ________________ મિસાલાસિંશિકા/બ્લોક-૩૦ શ્યામ પુષ્પના વર્ણને ધારણ કરે છે. શ્લોકમાં “ગુ' શબ્દ વાક્યાલંકારમાં છે. રક્ષા ભાવાર્થ : મિત્રાદષ્ટિવાળા યોગીઓમાં કેટલાક યોગીઓ પ્રજ્ઞાવાળા હોય છે. તેઓ અકલ્યાણમિત્રને ઓળખીને તેનાથી દૂર રહે છે અને સમ્યગું યત્નપૂર્વક સપુરુષના યોગને મેળવે છે. કદાચ પુરુષનો યોગ ન થાય તો પણ પોતાનામાં પ્રગટ થયેલો તત્ત્વનો પક્ષપાત નાશ ન પામે તેવા યત્નવાળા હોય છે. પરંતુ તેવી પ્રજ્ઞાવાળા જીવો ઓછા હોય છે અને મોટા ભાગના જીવો યોગમાર્ગમાં આવેલા હોવા છતાં મુગ્ધ હોય છે. તેવા મુગ્ધ મિત્રાદષ્ટિવાળા યોગી પુરુષના યોગથી ગુણને ધારણ કરે છે, તેથી તેમનામાં પ્રગટ થયેલી તસ્વરુચિ ક્રમસર વૃદ્ધિ પામે છે. પરંતુ સત્પરુષના યોગને બદલે અકલ્યાણમિત્રના યોગથી તેવા મુગ્ધ યોગીઓમાં વર્તતા મિથ્યાત્વના પરિણામને કારણે જે અતત્વનો રાગ છે. તે દઢ બને છે, અને તેથી તેવા મુગ્ધ યોગી અકલ્યાણમિત્રના યોગને કારણે દોષને પ્રાપ્ત કરે છે. જેમ સ્ફટિકમણિ લાલ ફૂલના સાંનિધ્યથી લાલ વર્ણને ધારણ કરે છે અને કાળા ફૂલના સાંનિધ્યથી કાળા વર્ણને ધારણ કરે છે, તેમ મુગ્ધ એવા પણ મિત્રાદષ્ટિવાળા જીવો સપુરુષના યોગથી ગુણને ધારણ કરે છે અને અકલ્યાણમિત્રના યોગથી દોષને ધારણ કરે છે. રહા અવતરણિકા : પૂર્વ શ્લોક-૨૯માં સ્ફટિકના દાંતથી બતાવ્યું કે મુગ્ધ યોગીને સપુરુષના યોગથી ગુણની પ્રાપ્તિ અને અકલ્યાણમિત્રના યોગથી દોષની પ્રાપ્તિ થાય છે. હવે કલ્યાણની પ્રાપ્તિમાં પુરુષનો યોગ મુખ્ય છે તે દૃષ્ટાંતથી બતાવે છે – શ્લોક : यथौषधीषु पीयूषं द्रुमेषु स्वर्दुमो यथा। - गुणेष्वपि सतां योगस्तथा मुख्य इहेष्यते ॥३०॥ અન્વયાર્થ - જથીષથી=જેમ ઔષધિઓમાં વધૂઅમૃત ચણા પુ=જેમ વૃક્ષોમાં =કલ્પવૃક્ષ તથા તેમાં થોડા =સપુરુષોનો યોગનુષ્ય ગુણમાં Page #92 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાચિંશિકાશ્લોક-૩૧ પણ=ગુણની વૃદ્ધિમાં પણ રૂદઅહીં મિત્રાદેષ્ટિમાં મુદ્ય =મુખ્ય દુષ્યતે ઇચ્છાય છે. ૩૦ શ્લોકાર્ચ - જેમ ઔષધિઓમાં અમૃત, જેમ વૃક્ષોમાં કલ્પવૃક્ષ, તેમ સસ્કુરુષોનો યોગ ગુણમાં પણ મુખ્ય ઇચ્છાય છે. ૩૦ ભાવાર્થ મિત્રાદષ્ટિવાળા યોગી કલ્યાણના અર્થી હોવાથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે તોપણ તેઓની ગુણની વૃદ્ધિમાં પ્રબળ કારણ સત્પરુષોનો યોગ છે. તે વાત દષ્ટાંતથી બતાવે છે – જેમ ઔષધિઓમાં અમૃત મુખ્ય છે, જેમ વૃક્ષોમાં કલ્પવૃક્ષ મુખ્ય છે, તેમ મિત્રાદેષ્ટિવાળા યોગી માટે ગુણવૃદ્ધિમાં સત્પરષોનો યોગ મુખ્ય છે. ૩ી. શ્લોક : विनैनं मतिमूढानां येषां योगोत्तमस्पृहा । तेषां हन्त विना नावमुत्तितीर्षा महोदधेः ॥३१॥ અન્વયાર્થ: વિનં=આના વિના=સપુરુષોના યોગ વિના રેષાં વિમૂઢનાં=જે મતિમૂઢોને યોગોત્તમટ્યૂહsઉત્તમ યોગની પ્રાપ્તિની સ્પૃહા છે, હોં ખરેખર! વિના નાવ નૌકા વિના તેષાં તેઓને મહોરઃ રિતી=સમુદ્રને તરવાની ઇચ્છા છે. ૩૧ ભાવાર્થ - જેમ સાગર તરવા માટે નાવ પ્રબળ કારણ છે, તેમ ઉત્તમ યોગની પ્રાપ્તિ પ્રત્યે સન્દુરુષોનો યોગ પ્રબળ કારણ છે. આમ છતાં કલ્યાણના અર્થી હોવા છતાં તત્ત્વના વિષયમાં મૂઢમતિવાળા જીવો સપુરુષના યોગને છોડીને સ્વબળથી ઉત્તમ યોગની પ્રાપ્તિની સ્પૃહા કરે છે, અને શાસ્ત્રોને સ્વયં ભણીને તત્ત્વ મેળવવા યત્ન કરે છે, તેઓ પ્રાયઃ કરીને ઉત્તમ યોગને પ્રાપ્ત કરી શકતા નથી. Page #93 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્વાત્રિંશિકા]શ્લોક-૩૨ તેથી મિત્રાદૃષ્ટિમાં પણ રહેલા જે યોગી સત્પુરુષના યોગની ઉપેક્ષા કરીને યોગમાર્ગનું સેવન કરે છે અને સંસારથી તરવા ઇચ્છે છે તે તેઓની અવિચારકતા છે. આમ કહીને આદ્ય ભૂમિકામાં રહેલા યોગીએ વિશેષથી સત્પુરુષને પ્રાપ્ત ક૨વા ઉદ્યમ કરવો જોઈએ તેમ બતાવેલ છે. be અવતરણિકા : - શ્લોક ૨૬ થી ૩૧ સુધીના કથનનું નિગમન કરે છે - શ્લોક ઃ तन्मित्रायां स्थितो दृष्टौ सद्योगेन गरीयसा । समारुह्य गुणस्थानं परमानन्दमश्नुते ॥३२॥ અન્વયાર્થ : તત્—તે કારણથી=અસદ્યોગને કારણે=અકલ્યાણમિત્રના યોગને કારણે, મિત્રાદેષ્ટિવાળા યોગીને દોષની વૃદ્ધિ થાય છે અને સદ્યોગના કારણે=કલ્યાણમિત્રના યોગને કારણે ગુણની વૃદ્ધિ થાય છે, અને ગુણની વૃદ્ધિમાં પ્રબળ કારણ સત્પુરુષનો યોગ છે, તેમ પૂર્વમાં સ્થાપન કર્યું તે કારણથી, મિત્રામાં પૂર્ણ સ્થિતઃ=મિત્રાદેષ્ટિમાં રહેલા યોગી પરીયસા દ્યોોન=શ્રેષ્ઠ એવા સદ્યોગવડે મુળસ્થાનં સમારુહ્યુ=ગુણસ્થાન ચઢીને પરમાનન્તમનુતે=પરમાનંદને પ્રાપ્ત કરે છે. I॥૩૨॥ શ્લોકાર્થ : તે કારણથી મિત્રાર્દષ્ટિમાં રહેલા યોગી શ્રેષ્ઠ એવા સદ્યોગ વડે ગુણસ્થાન ચઢીને પરમાનંદને પ્રાપ્ત કરે છે. ૩૨ ભાવાર્થ : મિત્રાદષ્ટિવાળા યોગીઓને તત્ત્વ પ્રત્યેનું કંઈક વલણ હોય છે અને તેવા યોગીને શ્રેષ્ઠ એવા સત્પુરુષોનો યોગ મળે તો તેઓને તત્ત્વની રુચિની અવશ્ય વૃદ્ધિ થાય છે, જેથી સમ્યક્ત્વ આદિ ગુણોને ક્રમસર પ્રાપ્ત કરીને મોક્ષરૂપ ફળને પામે છે. જેમ ૧૫૦૦ તાપસો શ્રેષ્ઠ એવા ગૌતમસ્વામીના યોગને પામીને કેવળજ્ઞાનને પામ્યા. ॥૩૨॥ ॥ કૃતિ મિત્રાજ્ઞિિશા રા Page #94 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક નં. ૧૯ ૨૧ ૨૧ ૨૫ | ૧ પાના નં. 1લીટી| અશુદ્ધિ શુદ્ધિ પ-સંકલના ૬ | તોપણ સસારના તોપણ સંસારના ૧૨ | ૧૩ | એ રીતે ૨૭ વિતર્કો એ રીતે અહીં=પૂર્વે થાય છે. અહીં પૂર્વે ૧૫ | ૨ | તેમ લોભથી જેમ શ્રેણિક | જેમ લોભથી શ્રેણિક ૧૭ | ૭ | તેeતે વિતર્કો, તે વિતર્કો, ૧૭ | ૧૭ | રાજસચિત્ત ધર્મ અર્થાત્ રાજસચિત્તધર્મ અર્થાત્ ૧૮ | ફળ પામે છે અને તેના ફળ પામે છે-તેના ૧૭ | જન્મની=પૂર્વજન્મની, | જન્મની પૂર્વ અપર જન્મની, ૨૨ | પૂર્વ જન્મની ઉપસ્થિતિ પૂર્વ અપર જન્મની ઉપસ્થિતિ ૨૪ | પૂર્વજન્મની ઉપસ્થિતિ પૂર્વ અપર જન્મની ઉપસ્થિતિ ૧૬ | યોગબીજનું ગ્રહણ કરે છે; યોગબીજનું મિત્રાદેષ્ટિવાળા યોગી ગ્રહણ કરે છે; ૨૧ | તેનું અશુદ્ધ એવા તેનું કુશળચિત્તાદિનું, કુશળચિત્તાદિનું, | યથાપ્રવૃત્તિકરણનો અશુદ્ધ યથાપ્રવૃત્તિકરણનો કુશળચિત્ત કુશળચિત્ત ૨૭ | ૨૪ યથા-પ્રવૃત્તિકરણના ભેદના, } યથા-પ્રવૃત્તિકરણના ભેદરૂપ કુશળચિત્તના, ૪૧ | ૩ | તિતિશત્નચિત્તા, एतत् कुशलचित्तादि, | ૭ | તેવુ તેઓ તેપુ=તેઓ ४८ ૨૦ | પુષ્પવસ્ત્રાદિ વડે વડે પૂજન, પુષ્પવસ્ત્રાદિ વડે પૂજન, ૫૩ | ૪ | શ્રેય-સાધન-નિમિત્ત- 1 | निःश्रेयससाधननिमित्त૫૩ |૧૪ | “સોવીનાવ:' અહીં | ક “સો વીતાવ' અહીં | ७ | स्वप्रतिपन्न निर्वाह-क्षमत्वात् | स्वप्रतिपन्ननिर्वाहक्षमत्वात् | ૮ | વ્ય-ચાર फलव्यभिचारा૧૦ | ખરાબ છે; ઘન મળ ખરાબ છે; તેથી ઘન મળ ૭૧ [૧૫ | મિથ્યાત્વ-ગુણસ્થાનક- મિથ્યાત્વ હોતે છતે ગુણસ્થાનક ૪૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ Page #96 -------------------------------------------------------------------------- ________________ तन्मित्रायां स्थितौ दृष्टौ सद्योगेन गरीयसा / समारुह्य गुणस्थानं परमानन्दमश्नुते / / ‘‘તે કારણથી મિત્રાષ્ટિમાં રહેલા યોગી શ્રેષ્ઠ એવા સદ્યોગ વડે ગુણસ્થાનક ચઢીને પરમાનંદને પ્રાપ્ત કરે છે.?? : પ્રકાશક : અતિથી ગાગા 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : (079) 26604911, 30911471 : મુદ્રક : સૂર્યા ઓફ સેટ આંબલીગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ ફોન : (02717) 230366, 230112 Design by : ICON : 02220553213, 022-25654543