________________
૧૧
મિત્રાધાવિંશિકા/બ્લોક-૪ ટીકા :
क्रोधादिति-क्रोधः कृत्याकृत्यविवेकोन्मूलकः प्रज्वलनात्मकश्चित्तधर्मस्तस्मात् । लोभस्तृष्णालक्षणस्ततश्च । मोहश्च सर्वक्लेशानां मूलमनात्मन्यात्माभिमानलक्षण: (ततश्च )। इत्थं च कारणभेदेन त्रैविध्यं શિક્તિ મવતિ | ત૬-“નોમોધમોમૂતા:” રૂતિ ૫ (પા.યો.ફૂ. २-३४ पूर्वकाः) व्यत्ययाभिधानेऽप्यत्र मोहस्य प्राधान्यं, स्वपरविभागपूर्वकयोर्लोभक्रोधयोस्तन्मूलत्वादिति वदन्ति । ततः कारणत्रयात् कृतानुमितकारिता एते हिंसादयो नवधा भिद्यन्ते । तेऽपि मृदवो मन्दाः, मध्याश्चातीव्रमन्दाः, अधिमात्राश्च तीव्रा इति प्रत्येकं त्रिधा भिद्यन्ते । તદુ- મૃદુમધ્યાધિમાત્રા:” તિરૂલ્ય ૨ સપ્તવિંશતિવંત મવત્તિ ! अत्र मृद्वादीनामपि प्रत्येकं मृदुमध्याधिमात्राभेदो भावनीय इति वदन्ति
II૪
ટીકાર્ય :
aોથાવિતિ....રૂતિ વન કા ક્રોધ એ કૃત્યાકૃત્યના વિવેકનો ઉમૂલક પ્રજ્વલનાત્મક ચિત્તધર્મ છે, અને તમા–તેનાથી તે ક્રોધથી વિતર્ક વિકલ્પો થાય છે, એમ અન્વય છે. લોભ તૃષ્ણાસ્વરૂપ છે અને તd =તેનાથી–લોભથી વિતર્ક થાય છે, એમ અન્વય છે; અને મોહ એ સર્વલેશોનું મૂળ અનાત્મામાં આત્માના અભિમાનસ્વરૂપ છે અને તેથી=મોહથી, વિતર્કો થાય છે. અને આ રીતે ક્રોધથી, લોભથી મોહથી, વિતર્કો થાય છે એ રીતે, કારણના ભેદથી=ક્રોધાદિ ત્રણ કારણના ભેદથી, વિä=વિતર્કોનું નૈવિધ્ય બતાવાયેલું છે.
ત, તે કહેવાયું છે કારણના સૈવિધ્યથી વિતર્કો ત્રણ પ્રકારના છે તે પાતંજલયોગસૂત્ર’ ૨-૩૪ અંતર્ગત કહેવાયું છે.
“લોભ, ક્રોધ, મોહમૂલ વિતર્કો છે.” (પા.યો.ફૂ. ૨-૩૪) રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
વ્યત્યયના અભિધાનમાં પણ=ક્રોધ, લોભ અને મોહથી વિતર્કો થાય છે તે કથનમાં મોહનું કથન પ્રથમ કરવાને બદલે અંતે કર્યું તે રૂપ વ્યત્યયના અભિધાનમાં પણ, અહીં વિતર્કોમાં, મોહનું પ્રાધાન્ય છે, કેમ કે સ્વપરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org