________________
૩૫
મિશ્રાદ્વાચિંશિકા/શ્લોક-૧૧ અવતરણિકા -
શ્લોક-૯માં બતાવ્યું કે પ્રતિબંધ વિનાનું જિનવિષયક કુશળચિત્તાદિ શુદ્ધ છે; અને શ્લોક-૧૦માં યુક્તિથી બતાવ્યું કે આ લોક અને પરલોકના પ્રતિબંધ વિનાનું જિનવિષયક કુશળચિત્તાદિ શુદ્ધ હોવાને કારણે યોગબીજ છે, પરંતુ પ્રતિબંધવાળું જિનવિષયક કુશળચિત્તાદિ સુંદર હોય તોપણ યોગબીજ નથી. હવે પ્રતિબંધ વિનાનું જિનવિષયક કુશળચિત્તાદિ વર્તતું હોય ત્યારે જીવને કેવો અપૂર્વ આનંદ થાય છે, તે દૃષ્ટાંતથી બતાવે છે –
શ્લોક :
सरागस्याप्रमत्तस्य वीतरागदशानिभम् ।
अभिन्दतोऽप्यदो ग्रन्थि योगाचार्यैर्यथोदितम् ॥११॥ અન્વયાર્થ:
સરચાપ્રમત્ત=સરાગ એવા અપ્રમત્તને વીતરાવામિન્ગવીતરાગદશા જેવું વીતરાગદશાની પ્રાપ્તિ જેવું અન્નગ્રંથિને મિનતોડપિ=નહીં ભેદતા પણ જીવને અવક=આ છે=શુદ્ધ એવા યોગબીજનું ગ્રહણ છે. એથી જે કારણેયોગાચાર્યે વિતયોગાચાર્ય વડે કહેવાયું છે. ૧૧ શ્લોકાર્ચ -
સરાગ એવા અપ્રમત્તને વીતરાગદશાની પ્રાપ્તિ જેવું, ગ્રંથિને નહીં ભેદતા પણ જીવને આ છે=શુદ્ધ યોગબીજનું ગ્રહણ છે, જે કારણે યોગાચાર્ય વડે કહેવાયું છે. ૧૫
"સ્થિન્દ્રિતોડજિ' અહીં “'થી એ કહેવું છે કે ગ્રંથિને ભેદતા હોય કે ગ્રંથિને ભેટેલી હોય તેવા જીવોને તો શુદ્ધ એવા યોગબીજનું ગ્રહણ છે, પરંતુ જેઓ ગ્રંથિને નથી ભેદતા તેવા જીવોને પણ ચરમયથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી શુદ્ધ એવા યોગબીજનું ગ્રહણ છે. ટીકા -
सरागस्येति-अद:-शुद्धयोगबीजोपादानं, ग्रन्थिमभिन्दतोऽपि जीवस्य चरमयथाप्रवृत्तकरणसामर्थ्येन तथाविधक्षयोपशमादतिशयिता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org