SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૧૪ શ્લોક ઃ श्लाघनाद्यसदाशंसापरिहारपुरःसरम् । वैयावृत्त्यं च विधिना तेष्वाशयविशेषतः ॥ १४॥ અન્વયાર્થ : ==અને આશર્યાવશેષતઃ= ચિત્તના ઉત્સાહના અતિશયથી નાયનાદ્યસવાગંતાપરિહારપુત્ર:સરક્=શ્લાઘનાદિની અસત્ આશંસાના પરિહારપૂર્વક, વિધિના વિધિથી તેવુ તેઓ વિષયક=ભાવયોગી એવા આચાર્યાદિ વિષયક, વૈયાવૃત્ત્વ વૈયાવૃત્ત્વ, યોગબીજ છે. ૫૧૪ શ્લોકાર્થ : અને ચિત્તના ઉત્સાહના અતિશયથી શ્લાઘનાદિની અસત્ આશંસાના પરિહારપૂર્વક વિધિથી આચાર્યાદિ વિષયક વૈયાવૃત્ત્વ યોગબીજ છે. ૧૪૫ 3 * ‘ભાયનાવિ’ અહીં 'વિ'થી ‘હું આચાર્યાદિની વૈયાવૃત્ત્વ કરું જેથી આચાર્યાદિને મારા પ્રત્યે લાગણી થાય અને તેના કારણે મને ઉત્તમ આહારાદિની પ્રાપ્તિ થાય', એવી આશંસાનું ગ્રહણ કરવું. ટીકા : ફલાયનેતિ-તાપનાવે:-સ્વીત્યાંડે, યા અસતી-અસુન્દ્રા, आशंसा = प्रार्थना, तत्परिहारपुरस्सरं । वैयावृत्त्यं च व्यापृतभावलक्षणમાહારાવિવનેન। વિધિના-સૂત્રોજીન્યાયેન, તેવુ માવયોગિષ્ઠાન્નાર્યેષુ, आशयविशेषतः = चित्तोत्साहातिशयात्, योगबीजम् ॥१४॥ ટીકાર્ય ઃ ફ્લાયના રે......યો વીનમ્ ।।૪।।અને આશયવિશેષથી=ભક્તિને અનુકૂળ એવા ચિત્તના ઉત્સાહના અતિશયથી, શ્લાઘનાદિની=સ્વકીર્તિ આદિની જે અસતી=અસત્=અસુંદર આશંસા=પ્રાર્થના, તેના પરિહારપૂર્વક, વિધિથી= સૂત્રોક્ત ન્યાયથી, તે વિષયક=ભાવયોગી એવા આચાર્ય વિષયક આહારાદિના દાન દ્વારા વ્યાવૃતભાવલક્ષણ=ભક્તિને અનુરૂપ વ્યાપારરૂપ વૈયાવચ્ચ યોગબીજ છે. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004681
Book TitleMitra Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy