________________
મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૧૪
શ્લોક ઃ
श्लाघनाद्यसदाशंसापरिहारपुरःसरम् ।
वैयावृत्त्यं च विधिना तेष्वाशयविशेषतः ॥ १४॥
અન્વયાર્થ :
==અને આશર્યાવશેષતઃ= ચિત્તના ઉત્સાહના અતિશયથી નાયનાદ્યસવાગંતાપરિહારપુત્ર:સરક્=શ્લાઘનાદિની અસત્ આશંસાના પરિહારપૂર્વક, વિધિના વિધિથી તેવુ તેઓ વિષયક=ભાવયોગી એવા આચાર્યાદિ વિષયક, વૈયાવૃત્ત્વ વૈયાવૃત્ત્વ, યોગબીજ છે. ૫૧૪
શ્લોકાર્થ :
અને ચિત્તના ઉત્સાહના અતિશયથી શ્લાઘનાદિની અસત્ આશંસાના પરિહારપૂર્વક વિધિથી આચાર્યાદિ વિષયક વૈયાવૃત્ત્વ યોગબીજ છે. ૧૪૫
3
* ‘ભાયનાવિ’ અહીં 'વિ'થી ‘હું આચાર્યાદિની વૈયાવૃત્ત્વ કરું જેથી આચાર્યાદિને મારા પ્રત્યે લાગણી થાય અને તેના કારણે મને ઉત્તમ આહારાદિની પ્રાપ્તિ થાય', એવી આશંસાનું ગ્રહણ કરવું.
ટીકા :
ફલાયનેતિ-તાપનાવે:-સ્વીત્યાંડે, યા અસતી-અસુન્દ્રા, आशंसा = प्रार्थना, तत्परिहारपुरस्सरं । वैयावृत्त्यं च व्यापृतभावलक्षणમાહારાવિવનેન। વિધિના-સૂત્રોજીન્યાયેન, તેવુ માવયોગિષ્ઠાન્નાર્યેષુ, आशयविशेषतः = चित्तोत्साहातिशयात्, योगबीजम् ॥१४॥
ટીકાર્ય ઃ
ફ્લાયના રે......યો વીનમ્ ।।૪।।અને આશયવિશેષથી=ભક્તિને અનુકૂળ એવા ચિત્તના ઉત્સાહના અતિશયથી, શ્લાઘનાદિની=સ્વકીર્તિ આદિની જે અસતી=અસત્=અસુંદર આશંસા=પ્રાર્થના, તેના પરિહારપૂર્વક, વિધિથી= સૂત્રોક્ત ન્યાયથી, તે વિષયક=ભાવયોગી એવા આચાર્ય વિષયક આહારાદિના દાન દ્વારા વ્યાવૃતભાવલક્ષણ=ભક્તિને અનુરૂપ વ્યાપારરૂપ વૈયાવચ્ચ યોગબીજ છે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org