________________
૩૩
મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૧૦ શ્લોક :
प्रतिबन्धैकनिष्ठं तु स्वतः सुन्दरमप्यदः ।
तत्स्थानस्थितिकार्येव वीरे गौतमरागवत् ॥१०॥ અન્વયાર્ચ -
તુ–વળી વીરે નૌતમરી વવિરપરમાત્મામાં ગૌતમસ્વામીના રાગની જેમપ્રતિજજૈનિષ્ઠ–પ્રતિબંધમાં એકનિષ્ઠાવાળું વત:
સુ પ=સ્વતઃ સુંદર પણ =આ=જિનવિષયક કુશળચિત્તાદિ તસ્થાસ્થિતિથૈવંતસ્થાનસ્થિતિકારી જ છે. આથી સંશુદ્ધ નથી એમ સંબંધ છે. ૧૦ શ્લોકાર્ય :
વળી વીરપરમાત્મામાં ગૌતમસ્વામીના રાગની જેમ પ્રતિબંધમાં એકનિષ્ઠાવાળું સ્વતઃ સુંદર પણ આ=જિનકુશળચિત્તાદિ તસ્થાન-સ્થિતિકારી જ છે. આથી સંશુદ્ધ નથી એમ સંબંધ છે.
* “સ્વત: સુન્દરમપિ' અહીં ‘પ'થી એ કહેવું છે કે સ્વતઃ સુંદર ન હોય તો ઉપરના ગુણસ્થાનકમાં જવાનું કારણ નથી, પરંતુ સ્વતઃ સુંદર હોય તોપણ ઉપરના ગુણસ્થાનમાં જવાનું કારણ થતું નથી. ટીકા -
प्रतिबन्धेति-प्रतिबन्धे-स्वासङ्गे, एका-केवला निष्ठा यस्य तत्तथा । अदो जिनविषयकुशलचित्तादि तत्स्थानस्थितिकार्येव तथास्वभावत्वात् । वीरे-वर्धमानस्वामिनि, गौतमरागवत् गौतमीयबहुमानवत्, असङ्गसक्त्यैव ह्यनुष्ठानमुत्तरोत्तरपरिणामप्रवाहजननेन मोक्षफलपर्यवसानं भवति इति વિચિતં પ્રાળુ ૨ | ટીકાર્ચ -
પ્રતિવજે.૨૦ પ્રતિબન્ધનિષ્ઠ' શબ્દનો સમાસવિગ્રહ કરે છે – પ્રતિબંધમાં=સ્વઆસંગમાં અર્થાત્ સ્વને અભિમત પદાર્થવિષયક આસંગમાં, એક=કેવલ, નિષ્ઠા છે જેને તે તેવું છે પ્રતિબંધક નિષ્ઠાવાળું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org