________________
મિત્રાધાવિંશિકા/શ્લોક-૨૨ જેમ પાંગળો -
મોટા વૃક્ષની શાખાને ન સ્પર્શી શકે
કારણ ઊંચાઈનો અભાવ
અથવા
આરોહણ શક્તિનો અભાવ. તેમ પ્રબળ ભાવમલવાળો જીવ – સાધુમાં સાધુપણાની
બુદ્ધિ કરી ન શકે
છે કારણ સાધુમાં સાધુપણાની બુદ્ધિના લાભની
શક્તિનો અભાવ ર૧ અવતરણિકા :
ભાવમલની અલ્પતા થવાથી સસ્મણામાદિ યોગબીજનું ગ્રહણ થાય છે તે વાત અન્ય દષ્ટાંતથી બતાવે છે – શ્લોક -
वीक्ष्यते स्वल्परोगस्य चेष्टा चेष्टार्थसिद्धये ।
स्वल्पकर्ममलस्यापि तथा प्रकृतकर्मणि ॥२२॥ અન્વયાર્થ -
=અને સ્વલ્પના સ્વલ્પરોગવાળાની વેષ્ટકચેષ્ટાફBસિદ્ધ=ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે વીસ્થતે દેખાય છે, તથા તે પ્રમાણે પ્રવૃત્તff=પ્રકૃત કાર્યમાં=યોગબીજના ઉપાદાનરૂપ કાર્યમાં, સ્વત્પર્વમનસ્થાપિEસ્વલ્પકર્મમળવાળાની પણ ચેષ્ટા ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે દેખાય છે. રરો શ્લોકાર્ચ -
અને સ્વલ્પરોગવાળાની ચેષ્ટા ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે દેખાય છે, તે પ્રમાણે યોગબીજના ઉપાદાનરૂપ પ્રકૃત કર્મમાં સ્વલ્પકર્મમળવાળાની પણ ચેષ્ટા ઇષ્ટ અર્થની સિદ્ધિ માટે દેખાય છે. રેરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org