________________
૪૧
મિત્રાધાચિંશિકા/બ્લોક-૧૩ ટીકા -
आचार्यादिष्वपीति-आचार्यादिष्वपि आचार्योपाध्यायतपस्व्यादिष्वपि, एतत-कुशलचित्तादि, विशुद्धं-संशुद्धमेव भावयोगिषु = तात्त्विकगुणशालिषु योगबीजं न चान्येष्वपि द्रव्याचार्यादिष्वपि कूटेऽकूटधियोऽपि हि असारत्वात् असुन्दरत्वात्, तस्याः सद्योगबीजત્યાનુપપ: રૂા. ટીકાર્ય -
માત્રાથવિધ્યા.ત્યાનુપપઃ રૂા ભાવયોગી એવા આચાર્યાદિમાં પણ=તાત્ત્વિક ગુણશાળી એવા આચાર્યાદિમાં પણ=આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી આદિમાં પણ, આ=કુશળચિત્તાદિ, વિશુદ્ધ-સંશુદ્ધ જ, યોગબીજ છે; પરંતુ અન્યમાં પણ=દ્રવ્યાચાર્યાદિમાં પણ નહીં દ્રવ્યાચાર્યાદિમાં પણ થયેલું કુશળચિત્ત યોગબીજ નથી; કેમ કે કૂટમાં અફૂટબુદ્ધિનું પણ અસારપણું હોવાથી=અસુંદરપણું હોવાથી, તેના કૂટમાં અફૂટબુદ્ધિના, સદ્યોગબીજત્વની અનુપત્તિ છે કૂટમાં અફૂટબુદ્ધિ સદ્યોગનું બીજ બનતી નથી. ૧૩
રસ્તવત્ત - અહીં “મથિી વાણી વડે નમસ્કાર અને કાયા વડે કરાતા પ્રણામનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
પૂર્વ શ્લોક-૮ માં ત્રણ યોગબીજ બતાવ્યાં. અહીં અન્ય ત્રણ યોગબીજ જણાવે છે, તે આ પ્રમાણે –
(૪) ભાવયોગી એવા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી આદિમાં સંશુદ્ધ કુશળચિત્ત.
(૫) ભાવયોગી એવા આચાર્યાદિને કરાયેલી વાચિક નમસ્કારની ક્રિયા. (૬) ભાવયોગી એવા આચાર્યાદિને કરાયેલી કાયિક પ્રણામાદિની ક્રિયા.
જેમ સંશુદ્ધ જિનવિષયક કુશળચિત્તાદિ યોગબીજ છે, તેમ ભાવયોગી એવા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી આદિ વિષયક કુશળચિત્તાદિ પણ સંશુદ્ધ હોય તો યોગબીજ છે અર્થાત્ આચાર્યાદિ વિષયક સંશુદ્ધ કુશળચિત્ત હોય, અને સંશુદ્ધ કુશળચિત્તથી પ્રેરિત વાણી વડે તેમને કરેલો નમસ્કાર હોય અને સંશુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org