________________
૨
મિત્રાકાલિંશિકાબ્લોક-ર૦ અવતરણિકા -
આ બત્રીશીમાં મિત્રાદેષ્ટિનું વર્ણન ચાલે છે. મિત્રાદેષ્ટિવાળા યોગીમાં જિનકુશળચિત્તાદિ કેવા હોય છે તે બતાવ્યા પછી પૂર્વશ્લોક-૨૫માં મિત્રાદેષ્ટિમાં જ વ્યક્ત મિથ્યાત્વ હોય છે તે વાત કરી. હવે મિત્રાદેષ્ટિવાળા જીવોની યોગમાર્ગની રુચિ ક્યારે ક્રમસર વધે છે અને ક્યારે ક્રમસર ઘટે છે તે બતાવવા અર્થે પ્રથમ યોગમાર્ગની રુચિની વૃદ્ધિનું કારણ બતાવે છે – શ્લોક :
यमः सद्योगमूलस्तु रुचिवृद्धिनिबन्धनम्।
शुक्लपक्षद्वितीयाया योगश्चन्द्रमसो यथा ॥२६॥ અન્વયાર્થ:
યથા=જે પ્રમાણે રમત =ચંદ્રમાને વસ્ત્રપતિયાથી ય = શુક્લપક્ષની બીજનો યોગ વૃદ્ધિનિન—કિરણોની વૃદ્ધિનું કારણ છે, તે પ્રમાણે પૂનઃ યમ=સદ્યોગ અર્થાત્ સપુરુષોનો યોગ છે મૂળમાં જેને એવો અહિંસાદિયમ વૃદ્ધિનિબન્ધનમ=રુચિની વૃદ્ધિનું કારણ છે યોગમાર્ગને અનુકૂળ તત્ત્વની રુચિની વૃદ્ધિનું કારણ છે. રદી શ્લોકાર્ચ -
જે પ્રમાણે ચંદ્રમાને શુક્લપક્ષની બીજનો યોગકિરણોની વૃદ્ધિનું કારણ છે, તે પ્રમાણે સત્પષોનો યોગ છે મૂળમાં જેને એવો અહિંસાદિયમ યોગમાર્ગને અનુકૂળ તત્ત્વની રુચિની વૃદ્ધિનું કારણ છે. રદી
શિષ્ટ લક્ષણો સુડામા છે ૨૬-૨૭-૨૮-૨૬-૩૦-૩૬-રૂર છે કહેવાયેલા સાત શ્લોકો સુગમ છે.
શ્લોક ૨૬ થી ૩૨ સુગમ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. ભાવાર્થ -
ચંદ્રમાને શુક્લપક્ષની દ્વિતીયાનો=બીજતિથિનો, સંબંધ થાય તો ઉત્તરોત્તર કિરણોની વૃદ્ધિ થાય છે, તેમ ઉત્તમ પુરુષના યોગવાળું યમનું પાલન સન્માર્ગના બોધપૂર્વક તત્ત્વની રુચિની વૃદ્ધિનું કારણ બને છે. તેથી મિત્રાદષ્ટિવાળા યોગીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org