________________
૨૭.
મિત્રાધાચિંશિકા/શ્લોક-૮ ટીકા :
जिनेष्विति-जिनेषु-अर्हत्सु, कुशलं-तद्वेषाद्यभावेन प्रीत्यादिमत्, चित्तं, अनेन मनोयोगवृत्तिमाह । तन्नमस्कार एव जिननमस्कार एव च तथामनोयोगप्रेरितः, इत्यनेन वाग्योगवृत्तिं । प्रणामादि च पंचांगादिलक्षणं, आदिशब्दान्मण्डलादिग्रहः । संशुद्धमशुद्धव्यवच्छेदार्थमेतत्, तस्य सामान्येन यथाप्रवृत्तकरणभेदत्वात्तस्य च योगबीजत्वानुपपत्तेः, एतत्सर्वं सामस्त्यप्रत्येकभावाभ्यां योगबीजं मोक्षयोजकानुष्ठानकारणं अनुत्तमं सर्वप्रधानं विषयप्राधान्यात् ॥८॥ ટીકાર્ય -
નિષ્યિતિવિષયપ્રથાન્યાહૂ દા જિનમાં અરિહંત ભગવંતોમાં, કુશળચિત્ત-તેમાં અર્થાત્ જિનમાં દ્વેષાદિના અભાવથી પ્રીતિ આદિવાળું ચિત્ત, આના દ્વારા જિનમાં કુશળચિત્ત દ્વારા, મનોયોગની પ્રવૃત્તિને કહે છે. અને તેવા પ્રકારના મનોયોગથી પ્રેરિત તેમને નમસ્કાર જ=અર્થાત્ જિનમાં કુશળચિત્તવાળા મનોયોગથી પ્રેરિત જિનને નમસ્કાર જ, ફન=આના દ્વારા વાગ્યોગ પ્રવૃત્તિને કહે છે. અને પંચાંગાદિ લક્ષણ પ્રણામાદિ=જિનવિષયક તેવા પ્રકારના મનોયોગથી પ્રેરિત પંચાંગાદિ લક્ષણ પ્રણામાદિ. આના દ્વારા કુશળ કાયયોગ પ્રવૃત્તિને કહે છે. એમ અન્વય છે. “પ્રમારિ'માં મારિ' શબ્દથી મંડલાદિનું ગ્રહણ કરવું.
કેવા પ્રકારના કુશળચિત્તાદિ યોગબીજ છે? તે બતાવવા માટે કહે છે – સંશુદ્ધ એ પ્રકારનું આ=“સંશુદ્ધ' એ પ્રકારનું કુશળચિત્તાદિનું વિશેષણ, અશુદ્ધના વ્યવચ્છેદ માટે છે, કેમ કે તેનું અશુદ્ધ એવા કુશળચિત્તાદિનું, સામાન્યથી યથાપ્રવૃત્તિકરણનું ભેદપણું છે=ચરમ-અચરમના ભેદ વિના સામાન્યથી થતા યથાપ્રવૃત્તિકરણનો અશુદ્ધ કુશળચિત્ત ભેદ છે, અને તેના=સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદના, યોગબીજત્વની અનુપપત્તિ છે. (એથી કરીને “સંશુદ્ધ એ પ્રકારનું વિશેષણ આપ્યું છે, એમ સંબંધ છે.)
અતિ સર્વ=આ સર્વ=જિનમાં સંશુદ્ધ કુશળચિત્ત, તેમને કરાયેલો નમસ્કાર અને તેમને કરાયેલા પ્રણામાદિ સર્વ, સમસ્ત ભાવથી અને પ્રત્યેક ભાવથી મોક્ષયોજક અનુષ્ઠાનના કારણરૂપ અનુત્તમ=સર્વ પ્રધાન એવું યોગબીજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org