Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/023078/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ उमंगंध લેખક-સંપાદક પરમ પૂજય આચાર્ય શ્રી નરવાહનસૂશ્વિરજી મ. વિવેચન જ્ઞાનાવરણીય ક ---- ts allott દર્શનાવરણીય ક વેદનીય કર્મ ગોત્રકર્મ 3 નામ કર્મ આયુષ્ય કર્મ ادارات 5 is elepe Page #2 -------------------------------------------------------------------------- ________________ ': ' ::: :: : (પદાર્થ દર્શન ગ્રંથમાળા પ્રકાશન નં-૨૦ બનાના નાના રાજકારના રાજા રજવાડાના રાજાના રાજા કર્મગ્રંથ-૩ - વિવેચન આ લેખક-સંપાદક પ.પૂ. આચાર્ય શ્રી નરવાહનસૂરિ મ. ------ પ્રકાશક )- પદાર્થ-દર્શન ટ્રસ્ટ આશ્રમરોડ - અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ = === = 'પુસ્તક-૨૦ મું કર્મગ્રંથ-૩ વિવેચન સંપાદક વીર સં. રપર૩ સને ૧૯૯૭ જળ સંવત ૨૦૫૩ પોષ સુદી-૧૫ કર્મ સાહિત્ય નિષ્ણાત સિદ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરિશ્વરજી મહારાજાના પટ્ટઘર, પરમશાસન પ્રભાવક પરમ તારક, સૂરિચક્ર ચક્રવર્તિ, સુવિશાળ ગચ્છાધિપતિ, પ્રચંડ પૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી, વ્યાખ્યાન વાચસ્પતિ દિક્ષાના દાનવીર સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિશ્વરજી મહારાજાના પરમ વિનય શિષ્યરત્ન કર્મ સાહિત્યજ્ઞાતા પરમપૂજ્ય આચાર્ય શ્રી નરવાહનસૂરિશ્વરજી મહારાજ સાહેબ. કિંમત રૂા. ૧૮-૦૦ સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન G ટાઈપ સેટીંગ ભવાની ગ્રાફિકસ અમદાવાદ૩૮૦ ૦૦૯ ફોન : ૪૬૭૯૨૧ શ્રી વર્ધમાન નગર માલેગાંવની આરાધક બહેનોના સુત્રની બોલીની (શ્રી જ્ઞાનખાતાની) ઉપજમાંથી સાદર. આર્થિક સહયોગ મુદ્રક શીવકૃપા ઓફસેટ દૂધેશ્વર * અમદાવાદ-૩૮૦ ૦૦૪. એક સગૃહસ્થ પરિવાર તરફથી.... Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન કર્મગ્રંથ-૩ એટલે બંધસ્વામિત્વનો વિષય. જીવ સાથે કર્મનો જે સંબંધ તેને બંધ કહેલ છે અને જીવને બંધનું સ્વામીપણું એટલે કે કયો જીવ કેટલી પ્રકૃતિ બાંધે તેની સમજ આપતા વિષયને બંધસ્વામિત્વ કહેવાય છે. જીવ જ્યાં સુધી સંપૂર્ણપણે મુક્ત બનતો નથી ત્યાં સુધી કર્મનું જીવની ઉપર સ્વામીપણું હોય છે એટલે કે જીવ કર્મની ગુલામી ભોગવે છે. અને તે કર્મ જે રીતે નચાવે તેમ નાચે છે. આ વાત ખૂબજ સમજવા જેવી છે અને તેને બને તેટલા વિસ્તારપૂર્વક છતાં સરળ બની રહે તે રીતે પ.પૂ. આચાર્યશ્રી નરવાહનસૂરિ મહારાજે તૈયાર કરી આપેલ છે તે બદલ અમો તેઓના ઋણી છીએ. આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપનાર સગૃહસ્થ પરિવારનો પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માની આવા સુંદર સાહિત્ય પ્રકાશનમાં બને તેટલો વધુ ફાળો આપવાની નમ્ર વિનંતી કરી ધન્યવાદ આપીએ છીએ. એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ Page #5 -------------------------------------------------------------------------- ________________ . પ્રાપ્તિ થાનો ) પદાર્થ દર્શન ટ્રસ્ટ C/o. ભરતભાઈ બી. શાહ એ/સરિતા દર્શન જયહિંદ પ્રેસ સામે, આશ્રમ રોડ અમદાવાદ-૩૮૦૦૦૯ ટે. નં. - ૬પ૬ર૩૩૭ અશ્વિનભાઈ એસ શાહ C/o. નવિનચંદ્ર નગીનદાસ ઠે. પાંચકુવા દરવાજા બહાર અમદાવાદ-૩૮૦૦૦૧ ટે. નં.- ૨૧૪૪૩૧૪ જયંતિલાલ પી. શાહ ઠે. ૬૯૬, નવા દરવાજા રોડ માયાભાઈની બારી પાસે ડી.-વાડીલાલ એન્ડ ફાં ના મેડા ઉપર ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ- ૩૮૦૦૦૧ ટે. નં.-૩૮૦૩૧૫ (સુરેશભાઈ એચ. વખારીયા) ઠે. ડી/પ૩, - સર્વોદયનગર ૫ મે માળે-પાંજરાપોળ રોડ મુંબઈ-નં.-૪૦૦૦૦૪ - ટે.નં.-૩૭૫૩૮૪૮ સુનીલભાઈ કે. શાહ ૧૦૩, વિમલવિલા, પહેલે માળે દિીપા કોમ્પલેક્ષ, અડાજણ રોડ, સુરત-૩૯૫૦૦૯ Page #6 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ - ૩ $ ફર્મગ્રંથ ૩ $ $ ) સ્જી બંધસ્વામિત્વ - બીજા કર્મગ્રંથને વિષે જીવોને ગુણની પ્રાપ્તિની અપેક્ષાએ ૧૪ ભેદ જણાવી તેને વિષે બંધ, ઉદય, ઉદીરણાને સત્તા પ્રકૃતિઓનું વર્ણન કર્યું તેમ આ કર્મગ્રંથને વિષે વિશેષ ક્ષયોપશમભાવ પ્રાપ્ત કરવા માટે જીવોના માર્ગણારૂપ મૂળ ૧૪ ભેદ અને તેના ઉત્તરભેદ - ૬ર માર્ગણાને વિષે કઈ કઈ માર્ગણાવાળા જીવો કેટલી કેટલી પ્રકૃતિઓનો બંધ પ્રાપ્ત કરીને સ્વામીપણું પ્રાપ્ત કરે છે તેનું વર્ણન આ કર્મગ્રંથને વિષે કહેવાશે. પહેલું. નરકગતિને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન. ૧ થી ૩ નરકને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવો મરીને નિયમો સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્યો અને તિર્યંચો તે પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા રૂપે ઉત્પન્ન થાય છે. તેથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ, દેવ ને નારક થતા નથી તેના કારણે ભવપ્રત્યયથીજ ૧૯ પ્રકૃતિઓનો બંધ કરતા નથી. આયુષ્યની ૨ ને નામની ૧૭. ' આયુષ્યની ૨માં નરકાયુષ્ય - દેવાયુષ્ય. નામની ૧૭માં પિડપ્રકૃતિ-૧૨, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૧૨ = નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી. પ્રત્યેક - ૧. આતપ. સ્થાવર - ૪. સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ઓઘે આ જીવોને ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય- દર્શનાવરણીય- વેદનીય- મોહનીય- આયુષ્ય- નામ- ગોત્ર- અંતરાય ૯ ૨ ૨૬ ૨ ૫૦ ૨ ૫ =૧૦૧ મોહનીય ૨૬ = મિથ્યાત્વ, ૧૬ કષાય, હાસ્યાદિ ૬, ૩ વેદ. નામ ૫૦ = પિંડપ્રકૃતિ - ૨૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર – ૬. પિંડપ્રકૃતિ - ૨૭ = મનુષ્યગતિ. તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક Page #7 -------------------------------------------------------------------------- ________________ વિવેચન - તૈજસ - કામણ શરીર. ઔદારિક અંગોપાંગ. ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી - તિર્યંચાનુપૂર્વી, ર વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ ને ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર – અશુભ, દુર્ભગ - દુસ્વર - અનાદેય - અયશ. ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૧ = જિનનામ. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાન – દર્શના.– વેદનીય –મોહનીય—આયુષ્ય.—નામ – ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૬ ૨ ૪૯ ૨ ૫ = ૧૦૦ નામ ૪૯ = પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક – ૬, ત્રસ-૧૦, સ્થાવર - ૬. પહેલા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ૨ = છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના દર્શના– વેદનીય.-મોહનીય. આયુષ્ય.—નામ.- ગોત્ર – અંતરાય. ૯ ૨ ૨૪ ૨ ૪૭ ૨ ૫ = ૯૬ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ - સ્ત્રીવેદ. નામ ૪૭ = પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૨૫ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકતૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક - ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત સ્થાવર-૬ = અસ્થિર - અશુભ- દુર્ભગ - દુસ્વર, અનાદેય - અયશ બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ = થીધ્ધી ૩. (થીસધ્ધીત્રિક) Page #8 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ - ૩ મોહનીય - ૫ = અનંતાનુબંધી ૪ કષાય. સ્ત્રીવેદ. આયુષ્ય – ૧ – તિર્યંચાયુષ્ય. નામ - ૧૫ = પિડપ્રકૃતિ - ૧૧ પ્રત્યેક ૧ સ્થાવર ૩. પિડપ્રકૃતિ - ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી. અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૧ = ઉદ્યોત સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ = નીચગોત્ર આયુષ્ય ૧ = મનુષ્પાયુષ્યનો અબંધ થાય છે. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના – દર્શના– વેદનીય–મોહનીય. આયુષ્ય-નામ ગોત્ર – અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦ મોહનીય - ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ-૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ - ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસકાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભવિહાયોગતિ. પ્રત્યેક પ = પરાઘાત, ઉચ્છવાસ અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર. અશુભ – અશ. ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી. બંધમાં ૨ દાખલ થાય છે. આયુષ્ય ૧ = મનુષ્પાયુષ્ય, નામ ૧ = જિનનામ. ચોથા અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે ૭ર પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના– વેદન.-મોહનીય-આયુષ્યનામ. ગોત્ર.- અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૩ ૧ ૫ = ૭૨ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ નામ ૩૩ = પિડપ્રકૃતિ - ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦ સ્થાવર ૩ ૧ કષાય, ૧૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ વિવેચન પિડપ્રકૃતિ - ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસકામણ શરીર, ઔદારિક અંગોપાંગ પહેલું સંઘયણ. પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ. પ્રજ્યેક ૬ = પરાઘાત. ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ. નિયમ ૧ = ઉપશમ સમકિતી જીવો જિનનામ અને મનુષ્યાયુષ્ય સિવાય ૭૦ પ્રકૃતિઓનો બંધ કરે છે. નિયમ-ર = ક્ષયોપશય સમકિતી જીવો જે જિનનામ નિકાચિત કરીને આવેલા હોય તે જીવો ૭૧ પ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય બાંધતી વખતે ૭૨ બાંધે છે. નિયમ-૩ = ક્ષાયિક સમકિતી જીવો જિનનામ નિકાચિત કરીને આવેલા હોય તો ૭૧ પ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય બાંધતી વખતે ૭૨ પ્રકૃતિઓનો બંધ કરે છે. નિયમ-૪ = ક્ષયોપશમ અને ક્ષાયિક સમકિતી, જિનનામ નિકાચિત વગરના જીવો સતત ૭૦ પ્રકૃતિઓ બાંધે છે. આયુ બાંધતી વખતે ૭૧ પ્રકૃતિઓ બાંધે છે. નિયમ-૫ = આ જીવો જિનનામ કર્મ નવું બાંધવાની શરૂઆત કરતા નથી. ૪ થી ૬ નરકને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : આ જીવો ભવપ્રત્યયથી દેવ, નારક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય થતાં નથી તેમજ તીર્થકર પણ બનતાં નથી તેથી ૨૦ પ્રકૃતિઓનો બંધ કરતાં નથી. આયુ ૨ = નરકાયુ, દેવાયુ. નામ ૧૮ = પિંડપ્રકૃતિ-૧૨, પ્રત્યેક-૨, સ્થાવર-૪ પિંડપ્રકૃતિ ૧૨ = નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી. પ્રત્યેક ૨ = આતપ- જિનનામ. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. Page #10 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ - ૩ ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ – ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૬ ૨ ૪૯ ૨ ૫ = ૧૦૦ નામ ૪૯ = પિંડપ્રકૃતિ - ૨૭, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬ પિંડપ્રકૃતિ ૨૭ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક - તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્થયાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ-ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર - અશુભ - દુર્ભગ - દુસ્વર - અનાદેય - અયશ. પહેલા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ નામ ૨ = છેવટ્ઠ સંઘયણ, હુંડક સંસ્થાન. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના – વેદનીય –મોહનીય-આયુષ્ય-નામ- ગોત્ર – અંતરાય. ૫ ૯ ૨ ૨૪ ૨ ૪૭ ૨ ૫ = ૯૬ નામ = ૪૭ પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, સસ-૧૦, સ્થાવર-૬. બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના. ૩ = થિણધ્ધી ત્રિક મોહનીય ૫ = અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ આયુષ્ય ૧ = તિર્યંચાયુષ્ય નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૧ = ઉદ્યોત સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ = નીચગોત્ર આયુષ્ય ૧ મનુષ્પાયુષ્યનો અબંધ થાય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના – વંદનીય –મોહનીય.—આયુષ્ય.—નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩૨ = પિડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ. પ્રત્યેક પ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર, અશુભ, અયશ. ત્રીજા ગુણસ્થાનકના અંતે એકપણ પ્રકૃતિનો અંત થતો નથી. બંધમાં ૧ દાખલ થાય છે. આયુષ્ય ૧ = મનુષ્પાયુષ્ય. ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય.-મોહનીય—આયુષ્ય.—નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૬ ૨ ૧૦ ૧ ૩૨ ૧ ૫ = ૭૧ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યા ૬, પુરૂષવેદ. નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. નિયમ ૧ = આ જીવોને ક્ષાયિક સમકિત હોતું નથી. નિયમ ૨ = ઉપશમ સમકિતી જીવો મનુષ્પાયુષ્ય સિવાય ૭૦ પ્રકૃતિઓ બાંધે છે. નિયમ ૩ = ક્ષયોપશય સમકિતી જીવો આયુષ્ય બાંધતી વખતે ૭૧ પ્રકૃતિઓ બાંધે છે. સાતમી નારકીને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન - આ જીવો ભવપ્રત્યયથી ર૧ પ્રકૃતિઓ બાંધતા નથી. આયુષ્ય ૩, નામ ૧૮. આયુષ્ય ૩ = નરકાય, મનુષ્યાય, દેવાયુ. નામ ૧૮ = પિંડપ્રકૃતિ ૧૨, પ્રત્યેક ૨, સ્થાવર ૪. Page #12 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ - ૩ પિડપ્રકૃતિ ૧૨ = નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય- આહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી. પ્રત્યેક ર = આતપ- જિનનામ. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ઓધે ૯૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના. વેદનીય.—મોહનીય-આયુષ્ય.-નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૬૧ ૪૯ ૨ પ= ૯૯ નામ ૪૯ = પિડપ્રકૃતિ -૨૭, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર – ૬ ઓઘમાંથી ૩ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૨ = મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી ગોત્ર ૧ = ઉચ્ચગોત્ર. પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.-મોહનીય.—આયુષ્ય—નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૪ ૨ ૪૭ ૨ ૫ = ૯૬ નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિડપ્રકૃતિ ૨૫ = તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક,- તૈજસકાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર, અશુભ, દુર્ભગ- દુસ્વર અનાદેય - અયશ. પહેલા ગુણસ્થાનકના અંતે ૫ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ આયુષ્ય ૧ = તિર્યંચાયુષ્ય નામ ર = છેવટ્ટુ સંઘયણ, હુડક સંસ્થાન. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિઓ બંધાય છે. શાના દર્શના– વેદનીય-મોહનીય—આયુ.- નામ – ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૪ ૦ ૪૫૧ ૫ = ૯૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ છે , વિવેચન મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ. નામ ૪૫ = પિંડપ્રકૃતિ ૨૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૩ = તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ. પહેલા પ સંઘયણ, પહેલા ૫ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર – અશુભ, દુર્ભગ દુસ્વર, અનાદેય- અયશ. બીજા ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિઓનો અંત થાય છે, ૩ પ્રકૃતિ દાખલ થાય છે. દર્શનાવરણીય ૩, મોહનીય ૫, નામ ૧૫, ગોત્ર ૧. દર્શના. ૩ = થીણધ્ધી ત્રિક, મોહનીય ૫, અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ. નામ ૧૫ = પિડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧, સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૧૧, તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૧ = ઉદ્યોત સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ નીચગોત્ર. નામ ર મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી. તથા ગોત્ર = ઉચ્ચગોત્ર. આ ૩ પ્રકૃતિઓ દાખલ થાય છે. ત્રીજા ને ચોથા ગુણસ્થાકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. શાના – દર્શના– વેદનીય –મોહનીય.—આયુષ્ય–નામ.– ગોત્ર.- અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસકાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભવિહાયોગતિ. Page #14 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ - ૩ પ્રત્યેક પ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર ૧ = ઉચ્ચગોત્ર. નિયમ ૧ = આ જીવોને ઉપશમ ને ક્ષયોપશમ સમકિત હોય છે. નિમય ૨ = આ જીવો મરીને નિયમા તિર્યંચ જ થાય છે. નરકગતિ સમાપ્ત બીજું. તિર્યંચગતિને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન. તિર્યંચગતિ = આ માર્ગણાવાળા જીવોને ૧ થી ૫ ગુણસ્થાનક હોય છે તેથી ભવપ્રત્યયથી જ આહારક શરીર - આહારક અંગોપાંગ ને જિનનામ કર્મનો બંધ કરતા નથી. ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીયા-મોહનીય. આયુ.- નામ - ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૬ ૪ ૬૪ ૨ ૫ = ૧૧૭. મોહનીય ૨૬ = ૧૬ કષાય - હાસ્યાદિ ૬, ૩ વેદ, મિથ્યાત્વ. નામ ૬૪ = પિંડપ્રકૃતિ ૩૭, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. પિંડપ્રકૃતિ ૩૭ = ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક વૈક્રિય અંગોપાંગ ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. પહેલા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ = મિથ્યાત્વ, નપુંસકવેદ. આયુષ્ય ૧ = નરકાયુ. નામ ૧૩ = પિંડપ્રકૃતિ ૮, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૮ = નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ટુ સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી. પ્રત્યેક ૧ = આત.. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. Page #15 -------------------------------------------------------------------------- ________________ વિવેચન બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર. અંતરાય. ૫ ૨૪ ૫૧ ૨ ૯ ર ૩ ૫ = ૧૦૧ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ. આયુ. ૩ = તિર્યંચાયુ, દેવાયુ, મનુષ્યાયુ. નામ ૫૧ = પિંડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૯ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- વૈક્રિય-તૈજસ- કાર્યણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ- મનુષ્ય દેવાનુપૂર્વી - ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત ઉચ્છ્વાસ, ઉદ્યોત, અગુરૂલ, નિર્માણ, ઉપઘાત - સ્થાવર ૬ = અસ્થિર, અશુભ, દુર્ભાગ - દુસ્વર - અનાદેય - અયશ. બીજા ગુણસ્થાનકના અંતે ૩૧ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના.— મોહનીય.નામ.– આયુ.- ગોત્ર. ૨ ૩ ૫ ૨૦ થીણધીત્રિક. દર્શના. ૩ = મોહનીય ૫ = અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ આયુ ૨ = તિર્યંચાયુ, મનુષ્યાયુ = ૧૦ ૧ = ૩૧. - સ્થાવર ૩. નામ ૨૦ = પિંડપ્રકૃતિ ૧૬ પ્રત્યેક ૧ પિંડપ્રકૃતિ ૧૬ = તિર્યંચગતિ - મનુષ્યગતિ - પહેલા ૫ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન. તિર્યંચાનુપૂર્વી - મનુષ્યાનુપૂર્વી - અશુભ વિહાયોગતિ. ઔદારિક અંગોપાંગ. – ઔદારિક શરીર પ્રત્યેક ૧ = ઉદ્યોત સ્થાવર ૩ = દુર્ભાગ - દુસ્વર - અનાદેય નીચગોત્ર. ગોત્ર ૧ = આયુ ૧ = દેવાયુષ્યનો અબંધ થાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કર્મગ્રંથ - 3 ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના– વેદનીય-મોહનીય. આયુ- નામ.- ગોત્ર- અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૧ ૧ ૫ = ૬૯ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬ - પુરૂષવેદ. નામ ૩૧ = પિડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૩ = દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી-શુભ વિહાયોગતિ પ્રત્યેક ૫ – પરાઘાત - ઉચ્છવાસ - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ. નિયમ-૧ = આ જીવો ત્રીજા ગુણસ્થાનકથી નિયમા દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધે છે. ત્રીજા ગુણસ્થાનકના અંતે એકેય પ્રકૃતિનો અંત થતો નથી. બંધમાં નવી ૧ દાખલ થાય છે. આયુ ૧- દેવાયુષ્ય. ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના– વેદનીય.-મોહનીય આયુ– નામ.- ગોત્ર.- અંતરાય. ૬ ૨ ૧૦ ૧ ૩૧ ૧ ૫ = ૭૦ ચોથા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૪ = અપ્રત્યાખ્યાનીય ૪ કષાય પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય –મોહનીય આયુષ્ય-નામ- ગોત્ર.- અંતરાય. ૬ ૨ ૧૫ ૧ ૩૧ ૧ ૫ = ૬૬ મોહનીય ૧૫ = પ્રત્યાખ્યાનીય ૮ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. નિયમ - ૧ = ચોથા ગુણસ્થાનકે ઉપશમ, ક્ષયોપશય અને ક્ષાયિક ત્રણેય સમકિતવાળા જીવો હોય છે. નિયમ - ૨ = અનાદિ મિથ્યાદષ્ટિ સૌ પ્રથમ જે સમકિતની પ્રાપ્તિ કરે છે તે ઉપશમ સમક્તિ હોય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિવેચન નિયમ-૩ = અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને વિષે ક્ષાયિક સમક્તિ હોય છે. નિયમ-૪ = દેશવિરતિ ગુણસ્થાનકે એક ક્ષયોપશમ સમક્તિ જ હોય નિયમ-૫ = મતાંતરે દેશવિરતિ ગુણસ્થાનકે અનાદિ મિથ્યાષ્ટિ જીવ ઉપશમ સમક્તિની સાથે દેશવિરતિપણું પ્રાપ્ત કરતો હોય તો ઉપશમ સમક્તિ હોય છે. યુગલિક તિર્યંચોને વિષે બંધ પ્રકૃતિનું વર્ણન : આ જીવો અલ્પકષાયી હોવાથી નિયમા દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે છે. આ જીવોને ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે. તેથી ભવપ્રત્યયથી જ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, નારકી, મનુષ્ય અને તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતા નથી. કુલ ૪૧ પ્રકૃતિઓ બાંધતા નથી. મોહનીય ૧ = નપુંસકવેદ. આયુ ૩, નામ ૩૬, ગોત્ર ૧. આયુ ૩, નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુષ્ય. નામ ૩૬ પિડપ્રકૃતિ ૨૬ - પ્રત્યેક ૩ - સ્થાવર ૭. પિંડપ્રકૃતિ ૨૬ = નરકગતિ, તિર્યંચગતિ - મનુષ્યગતિ, એકેન્દ્રિયાદિ - ૪ જાતિ, ઔદારિક-આહારક શરીર, ઔદારિક-આહારક અંગોપાંગ, ૬ સંઘયણ, પહેલા સિવાયના ૫ સંસ્થાન – અશુભ વિહાયોગતિ, નરક – તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી. પ્રત્યેક ૩ = આતપ - ઉદ્યોત - જિનનામ સ્થાવર ૭ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, દુર્ભગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ = નીચગોત્ર. ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૭૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના – વેદનીય–મોહનીય-આયુષ્યનામ – ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૫૧ ૩૧ ૧ ૫ = ૭૯ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. Page #18 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પિંડપ્રકૃતિ ૧૩ = દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભવિહાયોગતિ. પ્રત્યેક ૫ = પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત સ્થાવર ૩ = અસ્થિર ૧૩ અશુભ અયશ. પહેલા ગુણસ્થાનકના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૧ = મિથ્યાત્વ. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૭૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.— નામ.— ગોત્ર.- અંતરાય. ૫ ૨૪ ૧ - ૯ ૨ ૧ ૩૧ ૫ = ૭૮ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ - સ્ત્રીવેદ. બીજા ગુણસ્થાનકના અંતે ૮ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના. ૩ થીણધ્ધીત્રિક. મોહનીય ૫ = અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ આયુ. ૧ દેવાયુનો અબંધ. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.— વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૧ - ૨ ૧૯ ૦ ૨ ૧૯ ૩૧ ૫ = ૬૯ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક પ, ત્રસ ૧૦, સ્થાવર ૩. ત્રીજા ગુણસ્થાનકને અંતે ૧ પ્રકૃતિ દાખલ થાય છે. આયુ ૧ = દેવાયુષ્ય. ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુષ્ય.નામ.— ગોત્ર. અંતરાય. ૫ Ε ૧ ૧ - ૩૧ 3 ૫ = ૭૦ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક પ, ત્રસ ૧૦, સ્થાવર ૩. નિયમ-૧ = ચોથા ગુણસ્થાનકે ત્રણેય સમકિતી જીવો હોય છે, ઉપશમ, Page #19 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ક્ષયોપશમ, ક્ષાયિક. નિયમ-= અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ઉપશમ સમકિતની પ્રાપ્તિ કરી શકે છે. નિયમ-૩ = દેવગતિની સાથે સુભગ - સુસ્વર ને આદેય નિયમો બંધાતી હોવાથી દુર્ભગત્રિક બંધાતી નથી. નિયમ-૪ = આ જીવોને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોતું નથી. તિર્યંચગતિ સમાપ્ત. મનુષ્યગતિ માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : આ જીવોને ૧ થી ૧૪ ગુણસ્થાનક હોય છે. તેથી સઘળી પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. ઓધે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય - આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૪ ૬૭ ૨ ૫ = ૧૨૦ મોહનીય ૨૬ = મિથ્યાત્વ, ૧૬ કષાય, હાસ્યાદિ ૬, ૩ વેદ. નામ ૬૭ = પિંડપ્રકૃતિ ૩૯, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. પિંડપ્રકૃતિ ૩૯ = ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક-વૈક્રિય આહારકતૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક - વૈક્રિય - આહારક અંગોપાંગ. ૬ સંઘયણ- ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ – ૨ વિહાયોગતિ, ૪ આનુપૂર્વી. પ્રત્યેક ૮ = પરાઘાત, ઉચ્છવાસ, આતપ- ઉદ્યોત, અગુરુલઘુ - જિનનામ, નિર્માણ - ઉપઘાત. ત્રસ ૧૦, સ્થાવર ૧૦. ઓઘમાંથી ૩ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૩ = આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિ બંધાય છે. શાના.- ર્થના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨ ૪ ૬૪ ૨ ૫ = ૧૧૭ નામ ૬૪ = પિંડપ્રકૃતિ ૩૭, પ્રત્યેક ૭ ત્રસ ૧૦ સ્થાવર ૧૦. પિંપ્રકૃતિ ૩૭ = ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ, કાર્મણ શરીર, ઔદારિક - વૈક્રિય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, Page #20 -------------------------------------------------------------------------- ________________ . વર . ડર ૨૧. પૂજ્ય બ૬ ૧૧૬ . * . . . 's.હુ - ૨૦૧૩ . . . પવફ. પ્રય પ્રજાપક. ૨૪ પ્રભષ્ઠ. . . - . વય ઝઘમંડી સ્વરેજ ક સા અને ૨૦૧૧. ૧૫ વ સં. ૨૦૧૬ કર્મગ્રંથ - ૩ ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ - આતપ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત. પહેલા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય ૨, આયુ - ૧, નામ ૧૩. મોહનીય ૨ = મિથ્યાત્વ – નપુંસકવેદ આયુ ૧ = નરકાયુ નામ ૧૩ = પિંડપ્રકૃતિ ૮, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૮ = નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન - નરકાનુપૂર્વી. પ્રત્યેક ૧ = આતપ. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૩ પ૧ ૨ ૫ = ૧૦૧ મોહનીય ર૪ = ૧૬ કષાય - હાસ્યાદિ ૬, પુરૂષવેદ - ત્રીવેદ. નામ ૫૧ = પિંડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ર૯ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક – વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન. ૪ વર્ણાદિ. તિર્યંચ - મનુષ્ય - દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉશ્વાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૬= અસ્થિર – અશુભ - દુર્ભગ - દુસ્વર – અનાદેય – અયશ બીજા ગુણસ્થાનકના અંતે ૩૧ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના.- મોહનીય. ગોત્ર૩ ૫ ૨ ૨૦ ૧ = ૩૧ આયુષ્ય. નામ. Page #21 -------------------------------------------------------------------------- ________________ વિવેચન દર્શના. ૩ = ક્ષિણધ્ધત્રિક. મોહનીય ૫ = અનંતાનુ, ૪ કષાય - સ્ત્રીવેદ, આયુષ્ય ૨ = તિર્યંચાયુ - મનુષ્યાયુ. નામ ૨૦. પિંડપ્રકૃતિ ૧૬, પ્રત્યેક ૧, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૬ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ. મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી. અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૧ = ઉદ્યોત. સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર – અનાદેય. આયુષ્ય ૧ = દેવાયુષ્યનો અબંધ થાય છે. ગોત્ર ૧ = નીચગોત્ર. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ:- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૧ ૧ ૫ = ૬૯ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩૧ = પિડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૩ = દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય, તૈજસ, કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભ વિહાયોગતિ. પ્રત્યેક પ = પરાઘાત - ઉચ્છવાસ – અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ. ત્રીજા ગુણસ્થાનકના અંતે ૨ પ્રકૃતિ દાખલ થાય છે. આયુ ૧ = દેવાયુ નામ ૧ = જિનનામ. ચોથા અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૨ ૧ ૫ = ૭૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ - ૩ નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૩ = દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય, તૈજસ, કામણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી - શુભ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત - ઉચ્છવાસ – અગુરુલઘુ - જિનનામ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર – અશુભ – અશ. ચોથા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૪ = અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. પાંચમાં દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૫ ૧ ૩૨ ૧ ૫ = ૬૭ નામ ૩ર = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૧ ૧ ૩૨ ૧ ૫ = ૬૩ મોહનીય ૧૧ = સંજવલન-૪ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે ૫૮ કે પ૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ- ગોત્ર.- અંતરાય - ૬ ૧ ૯ ૧અથવા૦ ૩૧ ૧ ૫ = ૫૮અથવા૫૯ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૫. પ્રત્યેક ૬, ત્રસ ૧૦. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૬ ૧ ૯ ૦ ૩૧ ૧ ૫ = ૫૮ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય Page #23 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ૫ ૪ ૧ ૯ ૦ ૩૧ ૧ ૫ = પ૬ આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય.-મોહનીય-આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૪ ૧ ૯ ૦ ૧ ૧ ૫ = ૨૬ નામ ૧ = યશનામકર્મ. નવમાં ગુણસ્થાનકના પહેલાં ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના – વેદન.-મોહનીય.-આયુ- નામ – ગોત્ર – અંતરાય ૫ ૪ ૧ ૫ ૦ ૧ ૧ ૫ = ૨૨ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય –મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.– અંતરાય ૫ ૪ ૧ ૪ ૦ ૧ ૧ ૫ = ૨૧ નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય–મોહનીય.-આયુ- નામ – ગોત્ર.- અંતરાય ૫ ૪ ૧ ૩ ૦ ૧ ૧ ૨ = ૨૦ નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.-મોહનીય.—આયુ.- નામ:- ગોત્ર.- અંતરાય ૫ ૪ ૧ ૨ ૦ ૧ ૧ ૫ = ૧૯ નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય –મોહનીય. આયુ.- નામ.– ગોત્ર.– અંતરાય ૫ ૪ ૧ ૧ ૦ ૧ ૧ ૫ = ૧૮ દશમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.– વેદનીય.–મોહનીય–આયુ- નામ – ગોત્ર – અંતરાય ૫ ૪ ૧ ૦ ૦ ૧ ૧ ૫ = ૧૭ ૧૧, ૧૨ ને ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય ૧ = સાતાવેદનીય. ચૌદમાં ગુણસ્થાનકે અબંધક હોય છે. યુગલિક મનુષ્યોની બંધપ્રકૃતિનું વર્ણન. આ જીવો મરીને નિયમા દેવ થતા હોવાથી ભવપ્રત્યયથી ૪૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કર્મગ્રંથ - ૩ પ્રકૃતિઓનો બંધ કરતા નથી. મોહનીય – આયુ- નામ:- ગોત્ર ૧ ૩ ૩૬ ૧ મોહનીય ૧ = નપુંસકવેદ આયુષ્ય ૩ = નરકાયુ, મનુષાયુ, તિર્યંચાયુ. નામ ૩૬ = પિંડપ્રકૃતિ ૨૬, પ્રત્યેક ૩, સ્થાવર ૭. પિંડપ્રકૃતિ ૨૬ = નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, ઔદારિક – આહારક શરીર, ઔદારિક-આહારક અંગોપાંગ, ૬ સંઘયણ, પહેલા સિવાયના પાંચ સંસ્થાન, નરક- તિર્યંચ – મનુષ્યાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૩ = આતપ, ઉદ્યોત, જિનનામ. સ્થાવર ૭ = સ્થાવર – સૂક્ષ્મ, અપર્યાપ્ત સાધારણ, દુર્ભગ - દુવર, અનાય ગોત્ર ૧ = નીચગોત્ર ઓધે તથા પહેલા ગુણસ્થાનકે ૭૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના– વેદનીય.-મોહનીય આયુ- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૫૧ ૩૧ ૧ ૫ = ૭૯ મોહનીય ૨૫ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ – સ્ત્રીવેદ - મિથ્યાત્વ. આયુ ૧ = દેવાયુષ્ય. નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૩ = દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ કાર્મણશરીર, વૈક્રિય અંગોપાંગ પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ – દેવાનુપૂર્વી - શુભ વિહાયોગતિ. પ્રત્યેક ૫ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર - અશુભ – અશ. ગોત્ર ૧ = ઉચ્ચગોત્ર. પહેલા ગુણસ્થાનકના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ વિવેચન મોહનીય ૧ = મિથ્યાત્વ. બીજા ગુણસ્થાનકે ૭૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.~ નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ર ૨૪ ૧ ૩૧ ૧ ૫ = ૭૮ બીજા ગુણસ્થાનકના અંતે આઠ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. કષાય, સ્ત્રીવેદ. આયુ ૧ = દેવાયુષ્યનો અબંધ થાય છે. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.=દર્શના.— વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.~~ અંતરાય ર ૬ ૧૯ d ૩૧ ૧ ૫ = ૬૯ ત્રીજા ગુણસ્થાનકના અંતે ૧ પ્રકૃતિ દાખલ થાય છે. આયુ ૧ = દેવાયુષ્ય ચોથા ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.-દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.- નામ. ૧૯ ૩૧ ૫ મોહનીય ૫ = અનંતાનુબંધી દર્શના. ૩ = થીણધ્ધીત્રિક. ૫ ગોત્ર.- અંતરાય ૨ ૧ ૧ ૫ = ૭૦ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક પ, ત્રસ ૧૦, સ્થાવર ૩. નિયમ ૧ = ૬ નિયમ ૨ = નિયમ ૩ = નિયમ ૪ = મનુષ્યો ત્રીજા ગુણસ્થાનકથી નિયમા દેવગતિ પ્રાયોગ્ય જ બંધ કરે છે. યુગલિક મનુષ્યોને વિષે ચોથા ગુણસ્થાનકે ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક ત્રણેય સમક્તિ હોય છે. યુગલિક મનુષ્યોને ઉપશમ સમક્તિ અનાદિ મિથ્યાદષ્ટિ જીવો જે પ્રાપ્ત કરે છે તે હોય છે. ૨૦ યુગલિક સમકિતી જીવોને મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન હોય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કર્મગ્રંથ - 3 નિયમ ૫ = યુગલિક સિવાયના મનુષ્યોને ૪ થી ૭ ગુણ સ્થાનકને વિષે ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક ત્રણેય સમકિત હોય છે. નિયમ ૬ = ૪ થી ૭ ગુણસ્થાનકને વિષે અનાદિ મિથ્યા દૃષ્ટિ ઉપશમ સમક્તિ પામે તે ઉપશમ સમક્તિ તથા ઉપશમ શ્રેણીનું ઉપશમ સમક્તિ એમ બે ઉપશમસમક્તિ વાળા જીવો હોય છે. સંમૂચ્છિક લબ્ધિ અપર્યાપ્તા મનુષ્યો, સંમૂચ્છિક લબ્ધિ અપર્યાપ્તા તિર્યંચો તથા ગર્ભજ લબ્ધિ અપર્યાપ્તા મનુષ્યો અને તિર્યંચોને વિષે બંધ પ્રકૃતિઓનું વર્ણન. આ જીવોને એક મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય છે. આ જીવો ભવપ્રત્યયથી નરકગતિને દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતાં ન હોવાથી ૧૧ પ્રકૃતિઓ બાંધતા નથી. આયુ ૨ = નરકાયુ ને દેવાયુ નામ ૯ = પિંડપ્રકૃતિ ૮ ને પ્રત્યેક ૧. પિંડપ્રકૃતિ ૮ = નરકગતિ, દેવગતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિયઆહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી. પ્રત્યેક ૧ = જિનનામ. ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના – દર્શના.- વેદનીય.-મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર – અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૫૮ ૨ ૫ = ૧૦૯ આયુષ્ય ૨ = તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય નામ ૫૮ = પિંડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૭, ત્રાસ ૧૦, સ્થાવર ૧૦. પિંડપ્રકૃતિ ૩૧ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ-મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, Page #27 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ઉપઘાત. દેવગતિ માર્ગણાને વિષે બંધ પ્રકૃતિઓનું વર્ણન : ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ દેવોને વિષે બંધ પ્રકૃતિઓનું વર્ણન : આ જીવોને ૧ થી ૪ ગુણઠાણા હોય છે. મરીને બાદર પર્યાપ્તા પ્રત્યેક પૃથ્વીકાય, અપ્લાય, પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. તેથી વિક્લેન્દ્રિય, નારકી, દેવતા અને અસંજ્ઞી પંચેન્દ્રિય રૂપે ઉત્પન્ન થતા નથી આ કારણથી ભવપ્રત્યયથી ૧૭ પ્રકૃતિઓનો બંધ કરતા નથી. આયુ ૨ = નરકાયુ, દેવાયુ. નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧ પ્રત્યેક ૧ સ્થાવર ૩ પિંડપ્રકૃતિ ૧૧ = નરકગતિ, દેવગતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરક દેવાનુપૂર્વી. પ્રત્યેક ૧ જિનનામ. સ્થાવર ૩ = સૂક્ષ્મ. અપર્યાપ્ત સાધારણ. ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ. ગોત્ર.- અંતરાય ૫ ૨૬ પર ૨ = 2 આયુ ૨ = નામ પર અયશ. ૨ તિર્યંચાયુ - મનુષ્યાયુ. પિંડપ્રકૃતિ ૨૮- પ્રત્યેક ૭- ત્રસ ૧૦ સ્થાવર ૭. પિંડપ્રકૃતિ ૨૮ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, એકેન્દ્રિય - પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્યણ શરીર, ઔદારિક અંગોપાં, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ- મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત ઉચ્છ્વાસ, આતપ ઉદ્યોત - ૨ - = - ૫ = ૧૦૩ ૨૨ = અગુરૂલઘુ નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૭ = સ્થાવર. અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય, પહેલાં ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ = મિથ્યાત્વ, નપુંસકવેદ. = - Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ નામ ૫ = પિંડપ્રકૃતિ ૩ પ્રત્યેક ૧ સ્થાવર ૧ પિંડપ્રકૃતિ ૩ = એકેન્દ્રિયજાતિ, છેવટ્ટુ સંઘયણ, હુંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આતપ. સ્થાવર ૧ – સ્થાવર. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.- વેદનીય.—મોહનીય. આયુ. નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૨ ૪૭ ૨ ૫ = ૯૬ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરુષવેદ - સ્ત્રીવેદ. નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૫ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકતૈસ- કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ-મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના.- મોહનીય.આયુ.- નામ.- ગાત્ર ૩ ૧૫ થીણધ્ધીત્રિક. = - ૧ = ૨૫ ૫ ૧ દર્શના. ૩ = મોહનીય ૫ = અનંતાનુબંધી ૪ કષાય. સ્ત્રીવેદ. નામ ૧૫ = સ્થાવર ૩. આયુ ૧ = તિર્યંચાયુ. પિંડપ્રકૃતિ ૧૧ પિંડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૧ - પ્રત્યેક ૧ જિનનામ. સ્થાવર ૩ = દુર્ભાગ - દુસ્વર ગોત્ર ૧ = નીચગોત્ર. આયુ - ૧ = મનુષ્યાયુષ્યનો અબંધ થાય છે. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. કર્મગ્રંથ 3 - 1 અનાદેય. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિવેચન જ્ઞાના.– દર્શના– વેદનીય.– મોહનીય. આયુ.- નામ – ગોત્ર – અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩૨ = પિડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક તૈજસ – કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ. પ્રત્યેક ૫ = પરાઘાત. ઉચ્છવાસ - અગુરુલઘુ – નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર - અશુભ – અશ. ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી. બંધમાં ૧ દાખલ થાય છે. આયુ ૧ = મનુષ્પાયુષ્ય ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય–મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર– અંતરાય ૫ ૬ ૨ ૧૦ ૧ ૩૨ ૧ ૫ = ૭૧ નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. નિયમ ૧ = ભવનપતિને પરમાધામી દેવતાઓ ઉપશમ સમક્તિની પ્રાપ્તિ કરી શકે છે. નિયમ ૨ = આ દેવોને ઉપશમ અને ક્ષયોપશય બે સમક્તિ હોય છે. નિયમ ૩ = અપર્યાપ્તાવસ્થામાં આયુષ્યનો બંધ કરતાં નથી. વૈમાનિકના પહેલા - બીજા દેવલોકને વિષે બંધપ્રકૃતિનું વર્ણન : આ જીવો વિકલેન્દ્રિય, નારકી ને દેવ થતાં નથી. અને એકેન્દ્રિયમાં જઈ શકે છે. તેથી ભવપ્રત્યયથી ૧૬ પ્રકૃતિઓનો બંધ કરતા નથી. આયુષ્ય ૨ = નરકાયું, દેવાયુ. નામ ૧૪ = પિંડપ્રકૃતિ ૧૧, સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૧૧ = નરકગતિ, દેવગતિ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય Page #30 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ - ૩ જાતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી – દેવાનુપૂર્વી. સ્થાવર ૩ = સૂક્ષ્મ - અપર્યાપ્ત - સાધારણ. ઓઘે ૧૦૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના– વેદનીયા-મોહનીય-આયુ- નામ – ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૫૩ ૨ ૫ = ૧૦૪ નામ પ૩ = પિડપ્રકૃતિ ૨૮, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૭. પિંડપ્રકૃતિ ૨૮ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, એકેન્દ્રિય - પંચેન્દ્રિય જાતિ, ઔદારિક - તૈજસ - કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી ર વિહાયોગતિ. સ્થાવર ૭ = સ્થાવર- અસ્થિર – અશુભ. દુર્ભગ - દુસ્વર – અનાદેય - અયશ. ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૧ = જિનનામ. પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય –મોહનીય-આયુ- નામ- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ પર ૨ ૫ = ૧૦૩ નામ પર = પિંડપ્રકૃતિ ૨૮ પ્રત્યેક ૭ ત્રસ ૧૦ સ્થાવર ૭. પહેલા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ૫ = પિંડપ્રકૃતિ ૩, પ્રત્યેક ૧, સ્થાવર ૧. પિંડપ્રકૃતિ ૩ = એકેન્દ્રિયજાતિ, છેવટુ સંઘયણ, હંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આત૫. સ્થાવર ૧ = સ્થાવર. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના – વેદનીય.-મોહનીય આયુ.- નામ - ગોત્ર – અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૨ ૪૭ ર પ = ૯૬ મોહનીય ૨૪ = ૧૬ કષાય- હાસ્યાદિ ૬ - પુરૂષવેદ – સ્ત્રીવેદ. Page #31 -------------------------------------------------------------------------- ________________ વિવેચન નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬ પિંડપ્રકૃતિ ૨૫ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પચે-જાતિ, ઔદારિકતૈજસ - કામણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ-મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર – અશુભ – દુર્ભગ - દુસ્વર – અનાદેય - અયશ. બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના.– મોહનીય-આયુ- નામ.- ગોત્ર ૧ ૧૫ ૧ = ૨૫ દર્શના. ૩ = થિણધ્ધત્રિક. મોહનીય ૫ = અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ. આયુ ૧ = તિર્યંચાયુ. નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧, સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી – અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૧ = ઉદ્યોત. સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ = નીચગોત્ર. આયુ ૧ = મનુષ્પાયુનો અબંધ થાય છે. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય–મોહનીય આયુ.- નામ.- ગોત્ર- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩ર = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી – શુભ વિહાયોગતિ. પ્રત્યેક ૫ = પરાઘાત, ઉચ્છવાસ - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત. Page #32 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ - ૩ સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ. ત્રીજા ગુણસ્થાનકના અંતે ૨ પ્રકૃતિ દાખલ થાય છે. આયુ ૧ = મનુષ્યાય નામ ૧ = જિનનામ. ચોથા અવિરતિ સમષ્ટિ ગુણસ્થાનકે ૭ર પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના. દર્શના – વેદનીય મોહનીય આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૩ ૧ ૫ = ૭૨ નામ ૩૩ = પિંડપ્રકૃતિ ૧૪ – પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ સ્થાવર ૩. વૈમાનિકના ૩જા થી ૮મા દેવલોકના દેવોને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : આ જીવો મરીને એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નારકીને દેવ થતાં ન હોવાથી ભવપ્રત્યયથી ૧૯ પ્રકૃતિઓનો બંધ કરતાં નથી. આયુ ૨ = નરકાયુ - દેવાયું. નામ ૧૭ = પિંડપ્રકૃતિ ૧૨, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૧૨ = નરકગતિ – દેવગતિ - એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરક - દેવાનુપૂર્વી. પ્રત્યેક ૧ = આતપ સ્થાવર = ૪ સ્થાવર - સૂક્ષ્મ - અપર્યાપ્ત – સાધારણ. ઓધે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. શાના- દર્શના.- વેદનીયા-મોહનીય-આયુ.- નામ - ગોત્ર- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૫૦ ૨ ૫ = ૧૦૧ નામ ૫૦ = પિંડપ્રકૃતિ ૨૭, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૭ = તિર્યંચગતિ - મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ - કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી, ર વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત - ઉચ્છવાસ – ઉઘાત, અગુરુલઘુ - નિર્માણ ઉપઘાત - જિનનામ. સ્થાવર ૬ = અસ્થિર – અશુભ - દુર્ભગ - દુસ્વર - અનાદેય - અયશ. ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ વિવેચન નામ ૧ = જિનનામ. પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય-મોહનીય. આયુ- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૪૯ ૨ ૫ = ૧૦૦ આયુ ૨ = તિર્યંચાયુ - મનુષ્યાયુ. નામ ૪૯ = પિડપ્રકૃતિ ર૭ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦-સ્થાવર ૬. પહેલાં ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય - ર = મિથ્યાત્વ - નપુંસકવેદ. નામ ર = છેવટ્ટુ સંઘયણ - હુડકસંસ્થાન બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.-મોહનીય. આયુ- નામ.– ગોત્ર – અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૨ ૪૭ ૨ ૫ = ૯૬ નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ – સ્થાવર ૬ બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે અને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના મોહનીય આયુ નામ ગોત્ર ૫ ૧ ૧૫ ૧ = ૨૫ દર્શના. - ૩ = થિણધ્ધત્રિક મોહનીય - ૫ = અનંતાનુબંધી ૪ કષાય - સ્ત્રીવેદ. આયુ ૧ = તિર્યંચા, નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી. અશુભ વિહાયોગતિ પ્રત્યેક ૧ = આતપ સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય ગોત્ર ૧ = નીચગોત્ર આયુ ૧ = મનુષ્યાયનો અબંધ થાય છે. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ કર્મગ્રંથ જ્ઞાના.— દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.— ગોત્ર.- અંતરાય ૫ ૬ ૧૯ ૩૨ ૧ ૫ = ૭૦ ૨ નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક પ, ત્રસ ૧૦, સ્થાવર ૩. ત્રીજા ગુણસ્થાનકના અંતે એકપણ પ્રકૃતિનો અંત થતો નથી, બંધમાં ૨ નવી દાખલ થાય છે. આયુષ્ય ૧ = દેવાયુ. નામ ૧ = જિનનામ. ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.-દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ. નામ.- ગોત્ર.- અંતરાય ૧૯ ૩૩ ૧ ૫ = ૭૨ ૫ ૬ ૦ ર ૧ નામ ૩૩ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩ નવમા દેવલોકથી નવથૈવેયક સુધીના દેવોને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવો મરીને એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ, નારકી અને દેવ થતા નથી, નિયમા મનુષ્ય જ થાય છે. આ કારણથી ભવપ્રત્યયથી ૨૩ પ્રકૃતિઓ બાંધતા નથી. આયુષ્ય ૩ = નરકાયુ, તિર્યંચાયુ - દેવાયુ. - 3 નામ ૨૦ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૨, સ્થાવર ૪ પિંડપ્રકૃતિ ૧૪ = નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ, ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરક- તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી, પ્રત્યેક ૨ = આતપ-ઉદ્યોત. . સ્થાવર ૪ = સ્થાવર સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ઓથે ૯૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.આયુ.- નામ.— ગોત્ર.- અંતરાય ૨૬ ૫ ૪૭ ૨ ૫ = ૯૭ 2 ૧ ૨ મનુષ્યાયુ આયુ ૧ = નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૫ = મનુષ્યગતિ, પંચે.જાતિ, ઔદારિક-તૈજસ-કાર્મણ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વિવેચન શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૧ = જિનનામ. પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના– વેદનીય –મોહનીય.—આયુ.- નામ– ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬૧ ૪૬ ૨ ૫ = ૯૬ નામ ૪૬ = પિડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક પ, ત્રસ ૧૦, સ્થાવર ૬. પહેલાં ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ર = છેવટ્ઠ સંઘયણ, હુડક સંસ્થાન. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય –મોહનીય.—આયુ– નામ – ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪૧ ૪૪ ૨ ૫ = ૯૨ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ – સ્ત્રીવેદ. નામ ૪૪ = પિંડપ્રકૃતિ ૨૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર - ૬ પિંડપ્રકૃતિ ૨૩ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૫ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર. અશુભ – દુર્ભગ - દુસ્વર - અનાદેય - અયશ. બીજા ગુણસ્થાનકના અંતે ૨૧ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના – મોહનીયનામ – ગોત્ર ૩ ૫ ૧૨ ૧ = ૨૧ દર્શના. ૩ = થીણધ્ધત્રિક. મોહનીય ૫ = અનંતાનુ. ૪ કષાય, સ્ત્રીવેદ. નામ ૧૨ = પિંડપ્રકૃતિ ૯, સ્થાવર ૩. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૫ કર્મગ્રંથ - ૩ પિંડપ્રકૃતિ ૯ = મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન - અશુભ વિહાયોગતિ. સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય ગોત્ર ૧ = નીચગોત્ર. આયુ ૧ = મનુષ્પાયુનો અબંધ થાય છે. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના– વેદનીય –મોહનીય–આયુ– નામ– ગોત્ર.- અંતરાય ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦ નામ ૩૨ = પિડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી, બંધમાં નવી બે દાખલ થાય છે. આયુ ૧ = મનુષ્યાયુ. નામ = ૧ જિનનામ. ચોથા અવિરતિ સમ્મદષ્ટિ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીય મોહનીય આયુ– નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૩ ૧ ૫ = ૭ર નામ ૩૩ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. પાંચ અનુત્તરને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : આ જીવોને નિયમા એક ચોથું ગુણસ્થાનક હોવાથી ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીયા-મોહનીય આયુ- નામ.- ગોત્ર- અંતરાય છે ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૩ ૧ ૫ = ૭ર નામ ૩૩ = પિડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત સ્થાવર ૩ = અસ્થિર, અશુભ, અયશ. ઉપઘાત Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વિવેચન નિયમ ૧ = નિયમ ૨ = નિયમ ૩ નિયમ ૪ = નિયમ ૫ = વિમાનિક દેવોને ત્રણેય સમક્તિ હોય છે. ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક. ઉપશમ સમક્તિ નિયમા પપતા દેવોને જ હોય છે. ક્ષયોપશમ ને ક્ષાયિક સમક્તિ પર્યાપ્તા, અપર્યાપ્ત દેવોને હોય છે. વૈમાનિકના અપર્યાપ્તા દેવો કોઈપણ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરતાં નથી. જે જીવો મનુષ્યપણામાં જિનનામકર્મ નિકાચિત કરીને આવેલા હોય એ જીવો જ જિનનામકર્મ બાંધે છે. ઉપશમ સમકિતી જીવો મનુષ્યા, ને જિનનામકર્મ બાંધતાં જ નથી. પાંચ અનુત્તરમાં રહેલાં દેવોને નિયમા બે સમકિત હોય છે. ક્ષયોપશમ-ક્ષાયિક. પાંચ અનુત્તરમાં, ઉપશમ શ્રેણીમાં કાળ કરી જે જીવો ઉત્પન્ન થતાં હોય તેમને જધન્યથી ૧ સમય અથવા શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થાય ત્યાં સુધી મતાંતરે ઉપશમ સમકિત હોય છે. નિયમ ૬ = નિયમ ૭ = નિયમ ૮ = - દેવગતિ સમાપ્ત - એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય આ સાત માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : આ જીવોને પહેલાં બે ગુણસ્થાનક હોય છે. આથી ભવ પ્રત્યયથી Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ કર્મગ્રંથ - ૩ જિનનામ, આહારદ્ધિક – બાંધતા નથી તથા દેવ અને નરક થતાં ન હોવાથી નરક કિક, દેવદ્રિક, વૈક્રિયદ્ધિક- નરકાયુ ને દેવાયુનો બંધ કરતાં નથી. કુલ ૧૧ પ્રકૃતિઓ બાંધતા નથી. આયુ ર = નરકાયુ - દેવાયુ નામ ૯ = પિડપ્રકૃતિ ૮ પ્રત્યેક ૧ પિંડપ્રકૃતિ ૮ = નરકદ્ધિક, દેવદિક, વૈક્રિયદ્રિક, આહારકદ્રિક. પ્રત્યેક ૧ = જિનનામ. ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય –મોહનીય –-આયનામ – ગોત્ર – અંતરાય ૯ ૨ ૨૬ ૨ ૫૮ ૨ ૫ = ૧૦૯ આયુ ૨ = તિર્યંચાયુ, મનુષ્યાયુ. નામ ૫૮ = પિંડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૭, ત્રાસ ૧૦, સ્થાવર ૧૦. પિંડપ્રકૃતિ ૩૧ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચજાતિ, ઔદારિક - તૈજસ - કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ-મનુષ્યાનુપર્વો-૨ વિહાયોગતિ પ્રત્યેક ૭ = પરાઘાત - ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. પહેલાં ગુણસ્થાનકના અંતે ૧૩ અથવા ૧૫ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ૧૧ = પિંડપ્રકૃતિ ૬, પ્રત્યેક ૧ સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૬ = એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ઠ સંઘયણ, હુંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આત.. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. આયુ ૨ = તિર્યંચાયુ - મનુષ્યાયુ જાય અથવા ન જાય. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ અથવા ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના – વેદનીય –મોહનીય.—આયુ- નામ:- ગોત્ર – અંતરાય Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વિવેચન ૫ ૯ ૨ ૨૪ અથવા ૦ ૪૭ ૨ ૫ = ૯૬/૯૪ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ - સ્ત્રીવેદ નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિડપ્રકૃતિ ૨૫ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા ૫ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ – મનુષ્યાનુપૂર્વી, ર વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર – અશુભ - દુર્ભગ- દુસ્વર - અનાદેય - અયશ. નિયમ નં. (૧) = આ માર્ગણાવાળા જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય તો એક મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. નિયમ નં. (૨) = કરણ અપર્યાપ્ત જીવોને પહેલું ને બીજુ બે ગુણસ્થાનક હોય છે. નિયમ નં. (૩) = કરણ અપર્યાપ્ત જીવને બીજુ ગુણસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી જ હોય છે. નિયમ નં. (૪) = સાધારણ વનસ્પતિકાય જીવોને નિયમો પહેલું ગુણસ્થાનક જ હોય છે. નિયમ નં. (૫) = સૂક્ષ્મ પૃથ્વીકાય, અપકાય, ને વનસ્પતિકાય જીવોને નિયમાં પહેલું ગુણસ્થાનક જ હોય છે. નિયમ નં. (૬) = આ કારણોથી બીજા ગુણસ્થાનકમાં રહેલાં આ જીવો આયુષ્યનો બંધ કરે નહિ એમ જણાય છે. તેથી ૯૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ રૂપ કર્મગ્રંથ - ૩ પ્રકૃતિઓનો બંધ મુખ્યમતવાળો લાગે નિયમ નં. (૭) = બીજા ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓનો બંધ મહાપુરૂષોએ જે કહેલો છે તેનો વિશેષ ખુલાસો મળતો ન હોવાથી વિચારણીય લાગે છે. તેઉકાય - વાઉકાય માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: આ જીવો મરીને નારકી - દેવ, ને મનુષ્ય થતા નથી તેમજ પહેલું એક જ ગુણસ્થાનક હોય છે તેથી ભવ પ્રત્યયથી ૧૫ પ્રકૃતિઓનો બંધ કરતાં નથી. આયુ ૩ = નરકાયુ, મનુષ્યાય, દેવાયુ. નામ ૧૧ = પિંડપ્રકૃતિ ૧૦ પ્રત્યેક ૧. પિંડપ્રકૃતિ ૧૦ = નરકગતિ, મનુષ્યગતિ, દેવગતિ, વૈક્રિયદ્ધિક - આહારદ્ધિક – નરક – મનુષ્ય- દેવાનુપૂર્વી. પ્રત્યેક ૧ = જિનનામ. ગોત્ર ૧ = ઉચ્ચગોત્ર. ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના.- વેદનીય –મોહનીય-આયુ.- નામ.– ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૧ પ૬ ૧ ૫ = ૧૦૫ આયુ ૧ = તિર્યંચાયુષ્ય નામ પ૬ = પિડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. પિડપ્રકૃતિ ૨૯ = તિર્યંચગતિ, ૫ જાતિ, ઔદારિક - તેજસ કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ, આતપ-ઉદ્યોત અગુરુલઘુ નિર્માણ ઉપઘાત - ગોત્ર ૧ = નીચગોત્ર Page #41 -------------------------------------------------------------------------- ________________ વિવેચન e 39 નિયમ ૧ = તેઉકાય - વાઉકાય જીવો મરીને એકેન્દ્રિય, વિકલેન્દ્રિય ને સંખ્યાત વર્ષના આયુવાળા પંચેન્દ્રિય તિર્યંચરૂપે જ ઉત્પન્ન થઈ શકે છે. નિયમ ૨ = આ જીવોને કિલષ્ટ પરિણામ વિશેષ રહેતાં હોવાથી નિયમાં પહેલું ગુણસ્થાનક જ હોય છે. પંચેન્દ્રિય જાતિ અને પ્રસકાય માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન: આ જીવોને ૧ થી ૧૪ ગુણસ્થાનક હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ૧૪મા ગુણસ્થાનકે અબંધક હોય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭. કર્મગ્રંથ - ૩ નિયમ ૧ = આ જીવો સર્વ સામાન્યરૂપે હોવાથી બીજા કર્મગ્રંથની જેમ સઘળી પ્રકૃતિઓનો બંધ જણાવેલ છે. મનયોગ- વચનયોગ- કાયયોગ માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: ગુણસ્થાનક ૧ થી ૧૩ હોય છે. ઓઘે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે પ૮પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ મા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. પુરૂષ વેદ, ત્રીવેદ, નપુંસકવેદ માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન ઃ આ જીવોને ૧ થી ૯ ગુણસસ્થાનક હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ 3 વિવેચન રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ૬ઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૭માં ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નિયમ = ૧ વેદનો ઉદય જ્યાં સુધી વેદની પ્રકૃતિ બંધાતી હોય છે ત્યાં સુધી હોવાથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધીની પ્રવૃતિઓ વેદ માર્ગણામાં ગણાય છે. સંજ્વલન ક્રોધ માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન. = આ જીવોને ૧ થી ૯ ગુણસ્થાનક હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ૬ઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૭માં ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના રથી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કર્મગ્રંથ - ૩ નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. માન કષાયને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: ગુણસ્થાનક ૧ થી ૯ હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના રથી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે નવમાં ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. માયા કષાય માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: ગુણસ્થાનક ૧ થી ૯ હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમા. ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ૬ઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ૭માં ગુણસ્થાનકે પ૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના રથી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. લોભ કષાય માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૧૦ હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ૬ઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૭માં ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના રથી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. ૯મા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. ૧૦માં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧ કર્મગ્રંથ - ૩ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને અવધિદર્શન માર્ગણાને વિષે બંધપકૃતિઓનું વર્ણન : આ માર્ગણાવાળા જીવોને ૪ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. ઓધે ૭૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય-મોહનીય. આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૨ ૩૯ ૧ ૫ = ૭૯ નામ ૩૯ = પિંડપ્રકૃતિ ૨૦, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૨૦ = મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્ય-દેવાનુપૂર્વી - શુભ વિહાયોગતિ. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ૬ઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૭મા ગુણસ્થાનકે પ૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પ મા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. ૧૦માં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિઓ બંધાય છે. મન:પર્યવજ્ઞાન માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ૬ થી ૧૨ ગુણ હોય છે. ઓઘે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીયા-મીહનીય. આયુ- નામ – ગોત્ર – અંતરાય ૫ ૬ - ૨ ૧૧ ૧ ૩૪ ૧ ૫ = ૬૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વિવેચન નામ ૩૪ = પિંડપ્રકૃતિ ૧૫, પ્રત્યેક ૬ ત્રસ ૧૦ સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૧૫ = દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય-આહારક-તૈજસ-કાર્પણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી - શુભવિહાયોગતિ. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે પ૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. ૯મા ગુણસ્થાનકના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. ૧૦માં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. કેવળજ્ઞાન - કેવળદર્શન માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: ગુણસ્થાનક ૨ = ૧૩ ને ૧૪ તેરમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમાં ગુણસ્થાનકે અબંધક હોય છે. સામાયિક - છેદોપસ્થાપનીય ચાસ્ત્રિ માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણઠાણા ૬ થી ૯ હોય છે. ઓધે બંધમાં ૬૫ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય-મોહનીય. આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૧ ૧ ૩૪ ૧ ૫ = ૬૫ નામ ૩૪ = પિંડપ્રકૃતિ ૧૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૧૫ = દેવગતિ, પંચે જાતિ, વૈક્રિય-આહારક-તૈજસ-કાર્પણ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪3 કર્મગ્રંથ - 3 શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનપૂર્વી, શુભવિહાયોગતિ. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના બે થી છ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના બીજા ભાગે ર૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પરિહાર વિશુદ્ધિ ચારિત્રને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ઓઘે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના – દર્શના.- વેદનીય – મોહનીયઆયુ– નામ ગોત્ર – અંતરાય ૫ ૬ ૨ ૧૧ ૧ ૩૪ ૧ ૫ = ૬૫ નામ ૩૪ = પિંડપ્રકૃતિ ૧૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૫ = દેવગતિ, પંચે.જાતિ, વૈક્રિય-આહારક-તૈસ-કાર્પણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભવિહાયોગતિ. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. નિયમ ૧ = આ માર્ગણાવાળા જીવો, કિલષ્ટ કર્મ ભોગવવાના વિશેષ બાકી હોય છે તેથી આ ચારિત્રનો સ્વીકાર કરે છે. નિયમ, ૨ = આ ચારિત્ર પહેલાં ને છેલ્લા તીર્થંકરના કાળમાં સ્થવીર કલ્પી મહાત્માઓ ગ્રહણ કરે Page #49 -------------------------------------------------------------------------- ________________ વિવેચન નિયમ ૩ = નિયમ ૪ છે. આ કારણોથી જિનનામ કર્મની નિકાચના કરેલાં જીવો આ ચારિત્રને ગ્રહણ કરી શકે કે કેમ એ વિચારણીય છે. આ ચારિત્રનો સ્વીકાર કર્યા પછી એટલે કે આ ચારિત્રના કાળમાં જિનનામકર્મની નિકાચના થઈ શકે કે કેમ ? એ પણ વિચારણીય છે. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ઓધે તથા દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાના. દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.~ નામ.— ગોત્ર.- અંતરાય ૫ ૪ ૧ ૭ ૧ ૧. ૫ = ૧૭ યથાખ્યાત ચારિત્રને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧૧ થી ૧૪. ૦ ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકને વિષે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમા ગુણસ્થાનકે અબંધક હોય છે. દેશવિરતિ ચારિત્રને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવોને એક પાંચમુ ગુણસ્થાનક હોય છે. ઓધે તથા પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.— વેદનીય.—મોહનીય.આયુ.— નામ.— ગોત્ર.- અંતરાય ૫ ૬ ૧૫ ૩૨ ૧ ૪૪ ર નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. અવિરતિ સંયમને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન ઃ આ જીવોને ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે, તેથી આહા૨કદ્ધિકનો બંધ કરતાં ન હોવાથી ઓધે ૧૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૧ ૫ 63 = Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કર્મગ્રંથ - ૩ ત્રીજા ગુણઠાણે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. ચક્ષુદર્શન - અચક્ષુદર્શન માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: આ જીવોને ૧ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલે ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠી ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના પહેલાં ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના બીજાથી છઠ્ઠા ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના રજા ભાગે ર૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. કૃષ્ણ - નીલ - કાપોત લેશ્યાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક, ૧ થી ૬ હોય છે. તેથી આહારકદ્ધિકનો બંધ કરતાં નથી. ઓથે ૧૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. નિયમ ૧ = જે જીવોએ જિનનામકર્મ નિકાચિત કરેલું હોય અને પાછળથી અશુભ લેશ્યા પ્રાપ્ત થાય તો જ જિનનામકર્મ બંધાય છે, બાકી બંધાતુ નથી. નિયમ ર = નરકગતિમાં કાપાત લેગ્યામાં જ જિનનામકર્મનો બંધ થાય છે. નિયમ ૩ = કૃષ્ણને નીલ લેગ્યામાં જિનનામનો બંધ નિકાચિત જિનનામની અપેક્ષાએ મનુષ્યગતિમાં ઘટી શકે છે. તેજો લેગ્યા માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૭ હોય છે. આ વેશ્યાવાળા જીવો વિકલેન્દ્રિય, નરક, સૂક્ષ્મ, અપર્યાપ્તાને સાધારણ રૂપે ઉત્પન્ન થતાં ન હોવાથી ભવપ્રત્યયથી ૯ પ્રકૃતિનો બંધ કરતા નથી. આયુ ૧ = નરકાયુ. નામ ૮ = પિડપ્રકૃતિ પ સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૫ = નરકગતિ, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ, નરકાનુપૂર્વી. સ્થાવર ૩ = સૂક્ષ્મ, અપર્યાપ્તા, સાધારણ. ઓથે ૧૧૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાન.- દર્શના- વેદનીયા-મોહનીય–આયુ- નામ - ગોત્ર.- અંતરાય ૯ ૨ ૨૬ ૫ ૩ ૫૯ ૨ ૫ = ૧૧૧ આયુ ૩ = તિર્યંચ - મનુષ્ય – દેવાયુષ્ય. નામ ૫૯ = પિંડપ્રકૃતિ ૩૪ પ્રત્યેક ૮ ત્રસ ૧૦ સ્થાવર ૭. ડિપ્રકૃતિ ૩૪ = તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, એકેન્દ્રિય - પંચેન્દ્રિય Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ કર્મગ્રંથ - 3 જાતિ, પાંચ શરીર, ૩ અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્ય- દેવાનુપૂર્વી, ર વિહાયોગતિ. સ્થાવર ૭ = સ્થાવર - અસ્થિર, અશુભ, દુર્ભગ - દુસ્વર, અનાદેય - અયશ. ઓઘમાંથી ૩ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૩ = આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ. પહેલા ગુણસ્થાનકે ૧૦૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય.-મોહનીય. આયુ.- નામ– ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૩ પ૬ ૨ ૫ = ૧૦૮ નામ પ૬ = પિંડપ્રકૃતિ ૩૨, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૭. પિંડપ્રકૃતિ ૩૨ = તિર્યંચ - મનુષ્ય - દેવગતિ, એકેન્દ્રિય - પંચેન્દ્રિયજાતિ, ઔદારિક - વૈક્રિય - તૈજસ, - કાર્પણ શરીર, ઔદારિકવૈક્રિય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્ય - દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ, આતપ - ઉદ્યોત - અગુરુલઘુ, નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૭ = સ્થાવર - અસ્થિર – અશુભ - દુર્ભગ - દુસ્વર - અનાદેય - અયશ. પહેલા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ૫ = પિંડપ્રકૃતિ ૩, પ્રત્યેક ૧ સ્થાવર ૧. પિંડપ્રકૃતિ ૩ = એકેન્દ્રિયજાતિ, છેવટ્ટુ સંઘયણ, હુંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આતપ સ્થાવર ૧ = સ્થાવર. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વિવેચન છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. પઘલેશ્યાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવો નરક - એકેન્દ્રિય - વિકસેન્દ્રિયપણે ઉત્પન્ન થતાં ન હોવાથી ભવપ્રત્યયથી જ ૧૨ પ્રકૃતિનો બંધ કરતા નથી. આયુ ૧ = નરકાયુષ્ય નામ ૧૧ = પિડપ્રકૃતિ ૬, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૬ = નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, નરકાનુપૂર્વી. પ્રત્યેક ૧ = આત.. સ્થાવર ૪ = સ્થાવર. સૂક્ષ્મ – અપર્યાપ્ત - સાધારણ ૧ થી ૭ ગુસ્થાનક આ જીવોને હોય છે. ઓઘે ૧૦૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના.- વેદનીય –મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૩ પ૬ ૨ ૫ = ૧૦૮ આયુ ૩ = તિર્યંચ - મનુષ્ય - દેવાયુષ્ય નામ પ૬ = પિડપ્રકૃતિ ૩૩, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિડપ્રકૃતિ ૩૩ = તિર્યંચ - મનુષ્ય – દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્ય - દેવાનુપૂર્વી – ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત - ઉચ્છવાસ – ઉદ્યોત - અગુરુલઘુ - જિનનામ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર - અશુભ – દુર્ભગ - દુસ્વર - અનાદય-અયશ. ઓઘમાંથી ૩ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૩ = આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ. પહેલા ગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીય મોહનીયઆયુ- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૩ પ૩ ૨ ૫ = ૧૦૫ આયુ ૩ = તિર્યંચ - મનુષ્ય - દેવાયુ. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૯ કર્મગ્રંથ - 3 નામ પ૩ = પિડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૩૧ = તિર્યંચ – મનુષ્ય – દેવગતિ, પંચે.જાતિ, ઔદારિક - વૈક્રિય-તેજસ-કાર્પણ શરીર, ઔદારિક વૈક્રિય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ- મનુષ્ય - દેવાનુપૂર્વી - ર વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર – અશુભ - દુર્ભગ - દુસ્વર – અનાય - અયશ. પહેલા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ : મિથ્યાત્વ - નપુંસકવેદ. નામ ર = છેવટ્ટુ સંઘયણ, હુંડક સંસ્થાન બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. શુકલેશ્યાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૧૩ હોય છે. આ જીવો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ, નારકી થતાં ન હોવાથી ભવપ્રત્યયથી ૧૬ પ્રકૃતિઓ બાંધતા નથી. આયુ ૨ = નરક – તિર્યંચાયુષ્ય. નામ ૧૪ = પિંડપ્રકૃતિ ૮ પ્રત્યેક ર સ્થાવર ૪ પિંડપ્રકૃતિ ૮ = નરકદ્ધિક, તિર્યચકિક, એકેન્દ્રિયાદિ ૪ જાતિ. પ્રત્યેક ર = આતપ - ઉદ્યોત. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ઓધે ૧૦૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય–મોહનીય–આયુ.- નામ – ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૨૩ ૨ ૫ = ૧૦૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ પ0 વિવેચન આયુ ર = મનુષ્યાયુ, દેવાયુ. નામ પ૩ = પિડપ્રકૃતિ ૩૧-પ્રત્યેક ૬-ત્રસ ૧૦-સ્થાવર ૬. પિડપ્રકૃતિ ૩૧ = મનુષ્ય – દેવગતિ, પંચે.જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્ય – દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર - અશુભ – દુર્ભગ - દુસ્વર, અનાદેય - અયશ. ઓઘમાંથી ૩ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૩ = આહારકલિક ને જિનનામ. પહેલા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના. – વેદનીય –મોહનીયઆયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૫૦ ૨ ૫ = ૧૦૧ નામ પ0 = પિડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક પ, ત્રસ ૧૦ સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૯ = મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક-વૈક્રિય અગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્ય - દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૫ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. પહેલા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ર = છેવટ્ટે સંઘયણ, હુંડક સંસ્થાન. બીજા ગુણસ્થાનકે ૯૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીય.—મોહનીય. આયુષ્ય.—નામ- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૨ ૪૮ ૨ ૫ = ૯૭ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ. નામ ૪૮ = પિંડપ્રકૃતિ ૨૭, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૭ = મનુષ્ય – દેવગતિ, પંચે જાતિ, ઔદારિક - વૈક્રિય તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક - વૈક્રિય અંગોપાંગ, પહેલા ૫ સંઘયણ, Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૧ કર્મગ્રંથ - ૩ પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્ય - દેવાનુપૂર્વી – ૨ વિહાયોગતિ. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે પ૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૨જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. નિયમ ૧ = કેટલાક આચાર્યોના મતે આ વેશ્યાવાળા જીવો તિર્યંચાયુનો પણ બંધ કરે છે. તેથી પાલેશ્યાની જેમ ઓધે બંધ ઘટી શકે છે. ભવ્ય માર્ગણાને વિષે બંધપ્રકૃતિનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૧૪ હોય છે. ઓઘે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. ૧લે ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ૭મા ગુણસ્થાનકે ૫૮૫૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮મા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પહેલાં ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમા ગુણસ્થાનકે જીવ અબંધક હોય છે. અભવ્ય માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવોને એક પહેલું ગુણસ્થાનક હોય છે. માટે ભવપ્રત્યયથી ૩ પ્રકૃતિઓ બાંધતા નથી. નામ ૩ = આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.—વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.— અંતરાય ૫ ર ૨૬ ૪ ૬૪ ૨ ૫ = ૧૧૭ ક્ષાયિક સમકિત માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૪ થી ૧૪ હોય છે. ઓધે ૭૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ દ ૧૯ ૩૯ ૧ ૫ = ૭૯ 2 પર ૨ ૨ નામ ૩૯ = પિંડપ્રકૃતિ ૨૦, પ્રત્યેક ૬ ત્રસ ૧૦ સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૨૦ = મનુષ્યગતિ, દેવગતિ, પંચે જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્ય - દેવાનુપૂર્વી, શુભ વિહાયોગતિ. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૩ કર્મગ્રંથ - 3 પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપધાત. સ્થાવર ૩ = અસ્થિર - અશુભ – અશ. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમાં ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમાં ગુણસ્થાનકે જીવ અબંધક હોય છે. ક્ષયોપશમ સમકિત માર્ગણાને વિષે બંધપ્રકૃતિનું વર્ણન : ગુણસ્થાનક ૪ થી ૭ હોય છે. ઓધે ૭૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના– વેદનીય –મોહનીય-આયુ- નામ– ગોત્ર – અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૨ ૩૯ ૧ ૫ = ૭૯ નામ ૩૯ = પિંડપ્રકૃતિ ૨૦, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમાં ગુણસ્થાનકે ૫૮પ૯ પ્રકૃતિઓ બંધાય છે. -1 છે, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વિવેચન ઉપશમ સમકિત માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : આ જીવોને ૪ થી ૧૧ ગુણસ્થાનક હોય છે. ઓધે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.– વેદનીય–મોહનીય. આયુ.- નામ – ગોત્ર- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૯ ૧ ૫ = ૭૭ નામ ૩૯ = પિંડપ્રકૃતિ ૨૦, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. ચોથા ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના.– વેદનીય.-મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર – અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૭ ૧ ૫ = ૭૫ પાંચમા ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના– વેદનીય –મોહનીય—આયુ.- નામ- ગોત્ર. અંતરાય ૫ ૬ ૨ ૧૫ ૦ ૩૨ ૧ ૫ = ૬૬ નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના.– વેદનીય-મોહનીય-આયુ- નામ ગોત્ર— અંતરાય ૫ ૬ ર , ૧૧ ૦ ૩૨ ૧ ૫ = ૬ર સાતમા ગુણસ્થાનકે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. અગ્યારમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૫ કર્મગ્રંથ - ૩ મિશ્ર સમકિત માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : એક ત્રીજુ ગુણસ્થાનક હોય છે. ઓધે તથા ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના– વેદનીય–મોહનીય. આયુ- નામ.– ગોત્ર – અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૬ ૧ ૫ = ૭૪ નામ ૩૬ = પિડપ્રકૃતિ ૧૮, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. સાસ્વાદન સમકિત માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : એક બીજુ ગુણસ્થાનક હોય છે. ઓધે તથા બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીયા-મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૩ ૫૧ ૨ ૫ = ૧૦૧ નામ ૫૧ = પિંડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. મિથ્યાત્વ સમકિત માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ માર્ગણામાં એક પહેલું ગુણસ્થાનક હોય છે. ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના– વેદનીય.—મોહનીય આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૯ ૨ ૨૬ ૪ ૬૪ ૨ ૫ = ૧૧૭ નામ ૬૪ = પિડપ્રકૃતિ ૩૭, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. સંજ્ઞી માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: ગુણસ્થાનક ૧ થી ૧૪ હોય છે. ઓધે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. પહેલે ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. ૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ વિવેચન આઠમાં ગુણસ્થાનકના પહેલાભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ર૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ર૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ૧૪માં ગુણસ્થાનકે અબંધ હોય છે. અસંજ્ઞી માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : આ જીવોને પહેલું - રજું એમ બે ગુણસ્થાનક હોય છે. આથી ભવ પ્રત્યયથી ૩ પ્રકૃતિઓનો બંધ કરતાં નથી. નામ ૩ = આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ. ઓધે તથા પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના – દર્શના– વેદનીય –મોહનીય આયુ- નામ – ગોત્ર – અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૪ ૬૪ ૨ ૫ = ૧૧૭. નામ ૬૪ = પિંડપ્રકૃતિ ૩૭, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય–મોહનીય—આયુ- નામ– ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૩ ૫૧ ર પ = ૧૦૧. નામ ૫૧ = પિંડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. નિયમ ૧ = આ જીવોને બીજુ ગુણસ્થાનક નિયમા કરણ અપર્યાપ્ત જીવોને હોય છે. નિયમ ર = લબ્ધિ અપર્યાપ્તાને અસની પર્યાપ્ત જીવોને નિયમાં પહેલું ગુણસ્થાનક હોય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૭ કર્મગ્રંથ - 3 નિયમ ૩ = આ કારણોથી બીજા ગુણસ્થાનકે આયુષ્યકર્મનો બંધ મહાપુરૂષોએ અત્રે જે કહ્યો છે તે | વિચારણીય છે. નિયમ ૪ = મુખ્યમાર્ગે બીજા ગુણસ્થાનકે આ જીવોને ૩ આયુ સિવાય ૯૮ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાના.- દર્શન- વેદનીયા-મોહનીય—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૦ ૨૧ ૨ ૫ = ૯૮ આહારી માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૧૩ હોય છે. ઓધે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ૬ઢા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ૨જા ભાગે ર૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૮ વિવેચન અણાહારી માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: આ જીવોને ૧, ૨, ૪, ૧૩, ને ૧૪ પાંચ ગુણસ્થાનક હોય છે. ભવપ્રત્યયથી ૮ પ્રકૃતિનો બંધ કરતા નથી. આયુ ૪, નામ ૪ = પિડપ્રકૃતિ ૪ પિંડપ્રકૃતિ ૪ = નરકગતિ, આહારકશરીર, આહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી ઓધે ૧૧૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના. વેદનીય–મોહનીય.—આયુ.- નામ– ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૦ ૬૩ ૨ ૫ = ૧૧૨ નામ = ૬૩ પિંડપ્રકૃતિ ૩૫, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. પિંડપ્રકૃતિ ૩૫ = તિર્યંચગતિ. મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ઔદારિક- વૈક્રિય – તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક - વૈક્રિય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્ય - દેવાનુપૂર્વી – ૨ વિહાયોગતિ. ઓઘમાંથી ૫ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૫ = પિંડપ્રકૃતિ ૪ - પ્રત્યેક ૧. પિડપ્રકૃતિ ૪ = દેવગતિ, વૈકિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી. પ્રત્યેક ૧ = જિનનામ. પહેલા ગુણસ્થાનકે ૧૦૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય –મોહનીય–આયુ.- નામ – ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૦ ૫૮ ૨ ૫ = ૧૦૭ નામ ૫૮ = પિડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. પહેલા ગુણસ્થાનકના અંતે ૧૩ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ૧૧ = પિંડપ્રકૃતિ ૬, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૬ = એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ઠ સંઘયણ, હુંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આતપ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ЧЕ સ્થાવર ૪ = સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત બીજા ગુણસ્થાનકે ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.— વેદનીય.—મોહનીય.આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨૪ ૪૭ ૨ ૫ = ૯૪ ૫ જ્ઞાના.—દર્શના.— ૨ = = - ૦ નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. બીજા ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિનો અંત થાય છે. અને ૫ પ્રકૃતિ દાખલ થાય છે. નિયમ ૨ = - દર્શના. ૩, મોહનીય ૫, નામ ૧૫, ગોત્ર ૧ = ૨૪. દર્શના. ૩ થીણધ્ધીત્રિક મોહનીય ૫ = અનંતાનુ. ૪ કષાય સ્ત્રીવેદ. કર્મગ્રંથ - - નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧ સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ પ્રત્યેક ૧ = ઉદ્યોત. સ્થાવર ૩= દુર્ભાગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ નીચગોત્ર. નામની ૫ દાખલ થાય છે. પિંડપ્રકૃતિ ૪, પ્રત્યેક ૧ પિંડપ્રકૃતિ ૪ = દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી. જિનનામ. પ્રત્યેક ૧ = ચોથા ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ બંધાય છે. ૦ સાધારણ. 3 વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.— ગોત્ર. અંતરાય ૬ ૨ ૧૯ ૩૭ ૧ ૫ = ૭૫ નામ ૩૭ = પિંડપ્રકૃતિ ૧૮, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. નિયમ ૧ = આ જીવોને અણાહારીપણું ૩ સમયરૂપ હોવાથી આયુષ્યનો બંધ કરતાં નથી. પહેલા ગુણસ્થાનકે આ જીવોને અત્યંત ક્લિષ્ટ Page #65 -------------------------------------------------------------------------- ________________ વિવેચન પરિણામ, તેમજ અત્યંત શુભ પરિણામ પેદા થતો ન હોવાથી નરકદ્ધિક અને દેવદ્ધિકનો બંધ કરતાં નથી. નિયમ ૩ = આ જીવોને અણાહારીપણું ચારેયગતિમાં પ્રાપ્ત થતું હોવાથી ચોથા ગુણસ્થાનકે બીજા કર્મગ્રંથની જેમ સર્વ જીવ આશ્રયી આયુષ્ય સિવાય પ્રકૃતિઓનો બંધ થાય છે. તેરમાં ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમાં ગુણસ્થાનકે અબંધક હોય છે. નિયમ ૪ = તેરમે ગુણસ્થાનકે કેવલી સમુદ્ધાત વખતે ચોથા સમયે જીવ અણાહારી હોય છે ત્યારે ૧ પ્રકૃતિનો બંધ થાય છે. પંદર યોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : યોગના નામ (૧) સત્ય મનયોગ (૨) અસત્યમનયોગ સત્યાસત્ય મનયોગ અસત્યામૃષા મનયોગ સત્ય વચનયોગ અસત્ય વચનયોગ સત્યાસત્ય વચનયોગ (૮) અસત્યામૃષા વચનયોગ ઔદારિક કાયયોગ (૧૦) ઔદારિક મિશ્ર કાયયોગ (૧૧) વૈક્રિય કાયયોગ (૧૨) વૈક્રિય મિશ્ર કાયયોગ (૧૩). આહારક કાયયોગ (૧૪) આહારક મિશ્ર કાયયોગ (પ) (૬). Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૧ કર્મગ્રંથ - ૩ (૧૫) કાર્પણ કાયયોગ અસત્ય મનયોગ, સત્યાસત્ય મનયોગ, અસત્ય વચનયોગ, સત્યાસત્ય વચનયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવોને ૧ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિ બંધાય છે. ૧લે ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજે ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જે ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થે ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમે ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠે ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમે ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ૨જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. સત્ય મનયોગ, અસત્યામૃષા મનયોગ, સત્ય વચનયોગ, અસત્યામૃષા વચનયોગને વિષે બંધ પ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૧૩ હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ વિવેચન રજે ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જે ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થે ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમે ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. કે ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૭ને ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. દારિક કાયયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૧૩ હોય છે. મનુષ્યગતિની જેમ બંધ જાણવો. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. પમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. દઢા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૭માં ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૩ કર્મગ્રંથ 3 આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૨જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વૈક્રિય કાયયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૪ દેવ અને નારકની અપેક્ષાએ જાણવા. અથવા ૧ થી ૭ ગુણસ્થાનક વૈક્રિય શરીરની અપેક્ષાએ જાણવા. દેવગતિની અપેક્ષાએ ઓથે ૧૦૪ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધાય છે. ૨જા ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. વૈક્રિય શરીરની અપેક્ષાએ ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૨જા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. ૫મા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ વિવેચન આહારક કાયયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૬ ને ૭ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. ઔદારિક મિશ્ર કાયયોગને વિષે બંપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧, ૨, ૪ ને ૧૩ હોય છે. આ જીવો ભવપ્રત્યયથીજ ૬ પ્રકૃતિનો બંધ કરતાં નથી. આયુ ૨ = નરકાયુ, દેવાયુ. નામ ૪ = પિંડપ્રકૃતિ ૪ = નરદ્ધિક, આહારદ્ધિક. ઓથે ૧૧૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.— ગોત્ર.- અંતરાય ૫ ૨ ૨૬ ૨ ૬૩ ૨ ૫ = ૧૧૪. નામ ૬૩ = પિંડપ્રકૃતિ ૩૫, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦ પિંડપ્રકૃતિ ૩૫ = તિર્યંચ - મનુષ્ય, દેવગતિ, પાંચજાતિ, ઔદારિક - વૈક્રિય-તૈજસ-કાર્મણ શરીર, ઔદારિક વૈક્રિય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્ય - દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. ઓધમાંથી ૫ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૫ = દેવગતિ, વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી, જિનનામ. 2 પહેલા ગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.— નામ.— ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨૬ ૫૮ ર ૫ = ૧૦૯. ૨ ૬૪ ર નામ ૫૮ = પિંડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. પિંડપ્રકૃતિ ૩૧ = તિર્યંચ - મનુષ્યગતિ, ૫ જાતિ, ઔદારિક તૈજસકાર્યણ શરીર - ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાધાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૫ કર્મગ્રંથ - 3 ઉપઘાત. પહેલા ગુણસ્થાનકના અંતે ૧૫ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય ૨, આયુ ૨, નામ ૧૧. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ. આયુ ૨ = તિર્યંચ - મનુષ્યાયુ. નામ ૧૧ = પિંડપ્રકૃતિ ૬, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૬ = એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ઠ સંઘયણ, હુંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આતપ. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. બીજા ગુણસ્થાનકે ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.-મોહનીય.-આયુ- નામ- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૦ ૪૭ ૨ ૫ = ૯૪ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ. નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૫ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચે.જાતિ, ઔદારિકતૈજસ - કામણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા ૫ સંઘયણ, પહેલા ૫ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ બીજા ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિનો અંત થાય છે ને ૫ પ્રકૃતિ દાખલ થાય છે. દર્શના. ૩, મોહનીય ૫, નામ ૧૫, ગોત્ર ૧. દર્શના. ૩ = થિણધ્ધીરિક. મોહનીય ૫ = અનંતાનુ. ૪ કષાય - સ્ત્રીવેદ. નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૧ = ઉદ્યોત. સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય. Page #71 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ગોત્ર ૧ = નીચગોત્ર. ૫ પ્રકૃતિ દાખલ થાય છે. નામ ૫ = દેવદ્રિક, વૈક્રિયદ્ધિક, જિનનામ. ચોથા ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.– વેદનીય.-મોહનીય–આયુ– નામ- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૭ ૧ ૫ = ૭પ નામ ૩૭ = પિંડપ્રકૃતિ ૧૮, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૮= મનુષ્યગતિ, દેવગતિ, પંચે.જાતિ, ઔદારિક - વૈક્રિય - તેજસ - કાર્મણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્ય - દેવાનુપૂર્વી – શુભ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ. તેરમાં ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. નિયમ (૧) = આ કાયયોગવાળા જીવને જ્યાં સુધી પોતાની પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઔદારિક-મિશ્ર કાયયોગ હોય છે. નિયમ (૨) = લબ્ધિ અપર્યાપ્તા જીવો પહેલા ગુણસ્થાનકે આયુનો બંધ કરે છે. નિયમ (૩) = ચોથા ગુણસ્થાનકે મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિકને પહેલું સંઘયણ આ પાંચ પ્રકૃતિઓ બંધાય નહિ. અત્રે ક્યા કારણથી કહેલી છે તે વિચારણીય છે. વૈક્રિય મિશ્ર કાયયોગ માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન :ગુણસ્થાનક પહેલું, રજુ ને ચોથુ એમ ત્રણ હોય છે. ઓધે આ જીવો ૧૮ પ્રકૃતિનો બંધ કરતાં નથી. આયુષ્ય ૪, નામ ૧૪. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૭ કર્મગ્રંથ - ૩ નામ ૧૪ = પિંડપ્રકૃતિ ૧૧, સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૧૧ = નરકગતિ, દેવગતિ, વિકલેન્દ્રિય ૩ જાતિ, વૈક્રિયઆહારક-શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરક-દેવાનુપૂર્વી. સ્થાવર ૩ = સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ઓધે ૧૦૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય–મોહનીય-આયુ.- નામ.- ગોત્ર – અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૦૫૩ ૨ ૫ = ૧૦૨ નામ પ૩ = પિંડપ્રકૃતિ ૨૮, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૭. પિંડપ્રકૃતિ ૨૮ = તિર્યંચ - મનુષ્ય ગતિ, એકે. પંચે. જાતિ, ઔદારિક તૈજસ-કાશ્મણ શરીર, ઔદા. અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી, ર વિહાયોગતિ. ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૧ = જિનનામ. પહેલા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીય–મોહનીય.—આયુ.- નામ- ગોત્ર.- અંતરાય ૯ ૨ ૨૬ ૦ પ૨ ૨ ૫ = ૧૦૧. નામ પર = પિંડપ્રકૃતિ ૨૮, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૭. પહેલા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ - નામ પ. મોહનીય ૨ = મિથ્યાત્વ, નપુંસકવેદ નામ ૫ = પિંડપ્રકૃતિ ૩, પ્રત્યેક ૧, સ્થાવર ૧. પિંડપ્રકૃતિ ૩ = એકેન્દ્રિય જાતિ, છેવટ્ઠ સંઘયણ, હુંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આત.. સ્થાવર ૧ = સ્થાવર. બીજા ગુણસ્થાનકે ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.-મોહનીય આયુ- નામ:- ગોત્ર – અંતરાય ૯ ૨ ૨૪ ૦ ૪૭ ૨ ૫ = ૯૪ નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. Page #73 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ચોથા ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર. અંતરાય ૫ દ ૧૯ ૩૩ ૧ ૫ = ૭૧ ૨ નામ ૩૩ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. આહારકમિશ્ર કાયયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવોને એક છઠ્ઠુ ગુણસ્થાનક જ હોય છે. આયુષ્યનો બંધ કરતાં ન હોવાથી છટ્ઠા ગુણસ્થાનકે ૬૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.આયુ. નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૧૧ ૩૨ ૧ ૫ = ૬૨ ૭ રે નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક કાર્પણ કાયયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવો ભવપ્રત્યયથી ૮ પ્રકૃતિઓ બાંધતા નથી. આયુ ૪, નામ ૪ = નરદ્ધિક, આહારદ્વિક. ઓધે ૧૧૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના. દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.— નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨૬ ૬૩ ૨ ૫ - ૦ નામ ૬૩ ઓધમાંથી ૫ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૫ = દેવદ્વિ-વૈક્રિયદ્વિકે-જિનનામ. ૯ ૦ ૨ ૫ = ૧૧૨ પિંડપ્રકૃતિ ૩૫, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. પહેલા ગુણસ્થાનકે ૧૦૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.-દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.~ નામ.— ગોત્ર.- અંતરાય ૯ ૨૬ ૫૮ ર ૫ = ૧૦૭ ૬૮ ૦ ત્રસ ૧૦, સ્થાવર ૩. ૦ ૨ નામ ૫૮ = પિંડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. બીજા ગુણસ્થાનકે ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૪૭ ર ૫ = ૯૪ નામ ૪૭ : પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ - ૩ ચોથા ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીયા-મોહનીય-આયુ.- નામ – ગોત્ર – અંતરાય ૨ ૧૯ ૦ ૩૭ ૧ ૫ = ૭૫ નામ ૩૭ = પિંડપ્રકૃતિ ૧૮, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. તેરમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. પ્રકૃતિઓને વિષે માર્ગણાને આશ્રયીને બંધ વર્ણન : (૧) જ્ઞાનાવરણીયની ૫ પ્રકૃતિઓ પ૯ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ, (યથાખ્યાત વિના) ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. (કવળજ્ઞાન - કેવળદર્શન-યથાખ્યાત સંયમ વિના જાણવી). દર્શનાવરણીયની ૪ પ્રકૃતિઓ પ૯ માર્ગણવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ,૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૬ સંયમ (યથાખ્યાત વિના), ૩ દર્શન, (કેવળદર્શન વિના), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. નિદ્રા ને પ્રચલા આ બે પ્રકૃતિઓ ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય ને યથાખ્યાત વિના) ૩ દર્શન Page #75 -------------------------------------------------------------------------- ________________ વિવેચન (૪) ૭૦ (કેવળદર્શન વિના), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા ને થીણધ્ધી આ ત્રણ પ્રકૃતિઓ ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન (ચક્ષુ - અચક્ષુ દર્શન), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી અણાહારી. સાતા વેદનીય ૬૨ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ વેદ, ૩ યોગ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન - ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. અસતાવેદનીય ૫૮ માર્ગણાવાળા જીવો બંધ છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મસંપરાય - યથાખ્યાત વિન), ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. મિથ્યાત્વમોહનીય, નપુંસકવેદ આ બે પ્રકૃતિ ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષ અચક્ષુ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમતિ, Page #76 -------------------------------------------------------------------------- ________________ (૧૦) કર્મગ્રંથ - ૩ સંજ્ઞી, અસંજ્ઞી, આહારી-અણાહારી અનંતાનુબંધી ૪ કષાય ને સ્ત્રીવેદ આ ૫ પ્રકૃતિઓ ૪૫ માર્ગણાવાળા બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ, અચલું દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સંજ્ઞી, અસંસી, આહારી, અણાહારી. અપ્રત્યાખ્યાનીય ૪ કષાય પ૩ માર્ગણાવાળા બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. પ્રત્યાખ્યાનીય ૪ કષાય ૫૪ માર્ગણાવાળા જીવો બાંધે (૧૧) (૧૨) છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન - ૩ અજ્ઞાન, અવિરતિ - દેશવિરતિ સંયમ, ૩ દર્શન (કેવળદર્શન વિના) ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. અરતિ- શોક આ બે પ્રકૃતિઓ ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન (કેવળદર્શન વિના), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ Page #77 -------------------------------------------------------------------------- ________________ વિવેચન (૧૪) (૧૫) સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા આ ૪ પ્રકૃતિઓ ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, પ સંયમ (સૂક્ષ્મ સંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન (કેવળદર્શન વિના), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી. પુરૂષવેદ, સંજવલન ૪ કષાય આ પ્રકૃતિઓ ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન (કવળદર્શન વિના), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. નરકાયુષ્યનો બંધ ર૯ માર્ગણાવાળા જીવો કરે છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ, અચકું દર્શન, પહેલી ૩ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી. તિર્યંચાયુષ્યનો બંધ ૪૩ કે ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ- અચક્ષુ દર્શન, - ૫ કે ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ - (૧૬) (૧૭). Page #78 -------------------------------------------------------------------------- ________________ 93 કર્મગ્રંથ - 3 સાસ્વાદન સમકિત, સંજ્ઞી - અસંશી - આહારી (શુકલેશ્યા વિના સમજવી.) (૧૮) મનુષ્પાયુષ્યનો બંધ ૪૮ માર્ગણાવાળા જીવો કરે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૪ કાય (તેલ-વાયુ વિના) ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, (ઉપશમ - મિશ્ર વિના) ૪ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી - આહારી. (૧૯) દેવાયુષ્યનો બંધ ૪૪ માર્ગણાવાળા જીવો કરે છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન (કેવળ દર્શન વિના), ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, (ઉપશમ - મિશ્ર વિના), ૪ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી. (૨૦) નરકગતિ, નરકાનુપૂર્વી આ બે પ્રકૃતિઓ ૨૯ માર્ગણાવાળા બાંધે છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ - ચક્ષુ, અચક્ષુ દર્શન, પહેલી ૩ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત, સંજ્ઞી – અસંજ્ઞી - આહારી. (૨૧) તિર્યંચગતિ, તિર્થયાનુપૂર્વી આ ૨ પ્રકૃતિનો બંધ ૪૫ માર્ગણાવાળા જીવો કરે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ૭૪ ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ, અચક્ષુ દર્શન - ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. (૨૨) મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી આ ૨ પ્રકૃતિઓનો બંધ પ૧ માર્ગણાવાળા જીવો કરે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૪ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન (કેવળદર્શન વિના), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી – અણાહારી. (૨૩) દેવગતિ - દેવાનુપૂર્વી આ ૨ પ્રકૃતિઓનો બંધ ૪૭ માર્ગણાવાળા જીવો કરે છે. તિર્યંચગતિ - મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન - ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન (કેવળદર્શન વિના), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. (૨૪) એકેન્દ્રિય જાતિનો બંધ ૪૧ માર્ગણાવાળા જીવો કરે છે. દેવગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચજાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચહ્યું, અત્યક્ષ દર્શન, ૪ લેડ્યા (પદ્મ લેશ્યા - શુકલ વિના), ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી - આહારી - અણાહારી. Page #80 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ - ૩. (૨૫) વિકલેન્દ્રિય જાતિનો બંધ ૪૦ માર્ગણાવાળા જીવો કરે છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચજાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ, અચક્ષુ દર્શન, ૪ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી - અણાહારી. (પા શુકલ લેશ્યા વિના). (૨૬) પંચેન્દ્રિય જાતિનો બંધ પ૮ માર્ગણાવાળા જીવો કરે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મસંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન (કવળદર્શન વિના), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. (૨૭) ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગનો બંધ પ૩ માર્ગણાવાળા જીવો કરે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. (૨૮). વૈક્રિય શરીર - વૈક્રિય અંગોપાંગનો બંધ ૪૭ માર્ગણાવાળા જીવો કરે છે. તિર્યંચગતિ - મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન (કેવળદર્શન વિના), ૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ વિવેચન (૨૯) (૩૦) લેશ્યા - ભવ્ય – અભવ્ય - ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી - આહારી - અણાહારી. આહારક શરીર - આહારક અંગોપાંગ આ ર પ્રકૃતિઓ ૩ર માર્ગણાવાળા જીવો બાંધે છે. મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), સામાયિક, છેદોપસ્થાનીય, પરિહાર વિશુદ્ધિ સંયમ, ૩ દર્શન, તેજો, પદ્મ, શુકલ વેશ્યા, ભવ્ય, ક્ષાયિક-ક્ષયોપશમ, ઉપશમ સમકિત, સંજ્ઞી, આહારી. તૈજસ શરીર - કામણ શરીર આ બે પ્રકૃતિઓને ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ પરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંશી - આહારી - અણાહારી. પહેલું સંઘયણ પ૩ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન - અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી અસંજ્ઞી - આહારી, અણાહારી. મધ્યમ ૪ સંઘયણ આ ૪ પ્રકૃતિઓને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન - અવિરતિ સંયમ, ચક્ષુ, અચક્ષુ (૩૧) (૩૨). Page #82 -------------------------------------------------------------------------- ________________ 99 (૩૩) (૩૪) (૩૫) કર્મગ્રંથ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સંશી, અસંશી, આહારી, અણાહારી. છેવટ્ઠ સંધયણ પ્રકૃતિને ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે. - ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન અવિરતિ સંયમ, ચક્ષુ ભવ્ય, અભવ્ય મિથ્યાત્વ અચક્ષુદર્શન ૬ લેશ્યા સમકિત - સંશી, અસંશી - આહારી - અણાહારી. પહેલું સંસ્થાન આ પ્રકૃતિને ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. - O - 3 ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા ભવ્ય અભવ્ય ૬ સમકિત, સંશી, અસંશી, આહારી, અણાહારી. (૩૬) હુંડક સંસ્થાન આ પ્રકૃતિનો બંધ ૪૪ માર્ગણાવાળા કરે છે. મધ્યમ ૪ સંસ્થાન આ ૪ પ્રકૃતિઓ ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ચક્ષુ, અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ વિવેચન (૩૭) (૩૯) (૪૦) કષાય, દર્શન ૬ લેશ્યા સકિત ૩ અજ્ઞાન અવિરતિ સંયમ, ચક્ષુ, અચક્ષુ ભવ્ય, અભવ્ય મિથ્યાત્વ સંશી, અસંજ્ઞી, આહારી, અણાહારી. - - ૪ વર્ણાદિ આ પ્રકૃતિઓને ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. - ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મસંપરાય યથાખ્યાત વિના), ચક્ષુ, અચક્ષુ અવિધ દર્શન - ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય- ૬ સમકિત, સંજ્ઞી, અસંશી, આહારી, અણ્ણાહારી. (૩૮) અશુભ વિહાયોગતિ આ પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. - - - - ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ. ચક્ષુ, અચક્ષુ દર્શન ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સાસ્વાદન સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી,આહારી, મિથ્યાત્વ - અણાહારી. 96 શુભ વિહાયોગતિ. આ પ્રકૃતિને ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. - - ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન- ૩ અજ્ઞાન- ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત વિના), ૩ દર્શન ૬ લેશ્યા - ભવ્ય, અભવ્ય, ૬ સમકિત - સંશી, અસંશી, આહારી, અણાહારી. પરાઘાત ઉચ્છ્વાસ - અગુરૂલઘુ - નિર્માણ- ઉપઘાત Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૯ (૪૨) ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન- ૩ અજ્ઞાન- ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત વિના) ૩ દર્શન ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી - અણાહારી. (૪૧) આતપનામકર્મ = આ ૪૧ માર્ગણાવાળા જીવો બાંધે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન- અવિરતિ સંયમ ચક્ષુ, અચક્ષુ દર્શન - પહેલી ૪ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી -આહારી, અણાહારી. (૪૩) કર્મગ્રંથ ૩ આ પાંચ પ્રકૃતિઓ ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. - ઉદ્યોત નામકર્મ પ્રકૃતિ ૪૪ કે ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ, અચક્ષુ દર્શન, ૬ કે ૫ લેશ્યા (શુકલ લેશ્યા વિના) ભવ્ય અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સંજ્ઞી, અસંશી, - આહારી, અણાહારી. જિનનામકર્મ ૪૦ માર્ગણાવાળા બાંધે છે. નરક- મનુષ્ય, દેવગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત વિના), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક સમકિત, સંજ્ઞી, Page #85 -------------------------------------------------------------------------- ________________ 0 વિવેચન આહારી, અણાહારી. નિયમ (૧) નરકગતિ, દેવગતિને વિષે જિનનામકર્મ નિકાચિત કરીને મનુષ્યગતિમાંથી આવેલા જીવો હોય એ બાંધે છે બાકીના બંધ કરતાં નથી. નિયમ (૨) નપુંસકદવાળા મનુષ્યો જિનનામ કર્મની નિકાચના કરે કે કેમ તે વિચારણીય છે. નિયમ (૩) કૃષ્ણ - નીલ વેશ્યાવાળા મનુષ્યો જેને જિનનામ નિકાચિત કરેલું હોય અને પછી કૃષ્ણ - નીલ વેશ્યા પ્રાપ્ત થાય તો જિનનામ બાંધી શકે છે. નિયમ (૪) પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા જીવો જિનનામ કર્મની નિકાચના કરે કે કેમ ? તે વિચારણીય છે. કારણ કે જિનનામની નિકાચના કરેલો જીવ આ ચારિત્રનો સ્વીકાર કરે નહિ એમ લાગે છે. નિયમ (૫) અનાદિ મિથ્યાત્વી જીવ ઉપશમ સમકિત પ્રાપ્ત કરે તે ઉપશમ સમકિતના કાળમાં જિનનામ નિકાચિત થતું નથી એટલે કે જિનનામનો બંધ થતો નથી. પણ કોઈ જીવ ક્ષયોપશમ સમકિતના કાળમાં જિનનામ નિકાચિત કરી ઉપશમ શ્રેણીનું ઉપશમ સમક્તિ પ્રાપ્ત કરીને ઉપશમ શ્રેણી માંડી અગ્યારમા ગુણસ્થાનકે જઈ ક્રમસર પતિત પરિણામી થઈને આઠમાના છઠ્ઠા ભાગથી ૪થા ગુણસ્થાનક સુધીમાં એ ઉપશમ સમક્તિના કાળમાં જિનનામકર્મ બાંધે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૧ કર્મગ્રંથ - ૩ ત્રસ - ૯ પ્રકૃતિઓને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે (૪૪) ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ આદિ ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય- યથાખ્યાત વિના), - ૩ દર્શન - ૬ વેશ્યા - ભવ્ય, અભવ્ય, ૬ સમકિત - સંજ્ઞી, અસંજ્ઞી, આહારી – અણાહારી. યશ નામકર્મ પ્રકૃતિને ૫૯ માર્ગણાવાળા જીવો બાંધે (૪૫) (૪૬) ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન- ૬ સંયમ (યથાખ્યાત વિના) ૩ દર્શન - ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત- સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. સ્થાવર નામકર્મ ૪૧ માર્ગણાવાળા જીવો બાંધે છે. તિર્યંચગતિ, મનુષ્ય,- દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન - અવિરતિસંયમ - ચક્ષુ, અચકું દર્શન - કૃષ્ણ-નીલ-કાપોત-તેજો વેશ્યા - ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત - સંજ્ઞી, અસંજ્ઞી. - આહારી - અણાહારી. સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ આ ૩ પ્રકૃતિને ૩૯ માર્ગણાવાળા બાંધે છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ, અચક્ષુ દર્શન, ૧ થી ૩ વેશ્યા, મિથ્યાત્વ, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી, ભવ્ય, અભવ્ય. (૪૭) Page #87 -------------------------------------------------------------------------- ________________ વિવેચન (૪૮) (૪૯) દુર્ભગ - દુસ્વર - અનાદેય આ ૩ પ્રકૃતિઓનો બંધ ૪૫ માર્ગણાવાળા જીવો કરે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ, અચક્ષુ, દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. અસ્થિર - અશુભ ને અયશ આ ૩ પ્રકૃતિઓનો બંધ ૫૮ માર્ગણાવાળા જીવો કરે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ (સૂક્ષ્મસંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સંજ્ઞી, અસંજ્ઞી – આહારી અણાહારી. નીચગોત્ર આ પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાધે (૫૦) ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન- અવિરતિ સંયમ - ચક્ષુ, અચક્ષુ દર્શન - ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય - મિથ્યાત્વ સાસ્વાદન – સંજ્ઞી, અસંજ્ઞી, આહારી – અણાહારી ઉચ્ચગોત્ર આ પ્રકૃતિને ૫૭ માર્ગણાવાળા જીવો બાંધે (૫૧) ૪ ગતિ, ૫ જાતિ, જે કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન - ૬ સંયમ (યથાખ્યાત વિના) ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય - ૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ 3 (૫૨) કર્મગ્રંથ 3 સમકિત - સંશી, અસંશી - આહારી - અણાહારી. - અંતરાય છે. - ૫ પ્રકૃતિઓ ૫૯ માર્ગણાવાળા જીવો બાંધે ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ (યથાખ્યાત વિના) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી- અણાહારી. ૩જો કર્મગ્રંથ સમાપ્ત. Page #89 -------------------------------------------------------------------------- ________________ * પ્રકાશિત થયેલા પ્રકાશનો જે છે ? ? ? ? M ) ૪. . ? , ) V م (૮૪) પચાર ci ચલ પ્રકાશનો ક્રમ પુસ્તક રૂા. પૈસા ૧. જીવવિચાર (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૨૦૦-૦૦ દંડક ૪ પ્રશ્નોત્તરી નવતત્વ (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૨૬-૦૦ કર્મગ્રંથ-૧ = પ્રશ્નોત્તરી ૬-૦૦ કર્મગ્રંથ-૨ જ પ્રશ્નોત્તરી કર્મગ્રંથ-૩ (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૨૩-૦૦ કર્મગ્રંથ સત્તાપ્રકરણ ૪ પ્રશ્નોત્તરી ૧૦-૦ ઉદય સ્વામિત્વ જ પ્રશ્નોત્તરી ૧પ-૦૦ ૯. કર્મગ્રંથ-૪ ભાગ-૧ * પ્રશ્નોત્તરી ૧પ-૦૦ ૧૦. કર્મગ્રંથ-૪ ભાગ-૨ પ્રશ્નોત્તરી ૧પ-૦૦ ૧૧. કર્મગ્રંથ-૫ ભાગ-૧ પ્રશ્નોત્તરી ૧પ-૦૦ ૧૨. કર્મગ્રંથ-૫ ભાગ-૨ પ્રશ્નોત્તરી ૧પ-00 ૧૩. લધુ સંગ્રહણી * પ્રશ્નોત્તરી ૬-૦૦ ૪. જીવવિચાર-દંડક-લઘુ સંગ્રહણી(બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૪ - ૦ ૧૫. કર્મગ્રંથ-૫ ભાગ-૩ પ્રશ્નોત્તરી ૨૫-૦૦ ૧૬. કર્મગ્રંથ-૫ ભાગ-૪ પ્રશ્નોત્તરી ૧૮-૦ ૧૭. કર્મગ્રંથ-૧ તથા ૨ પ્રશ્નોત્તરી ૨પ-૦૦ ૧૮. કર્મગ્રંથ-૬ ભાગ-૧ પ્રશ્નોત્તરી ૨૧-૦ ૧૯. કર્મગ્રંથ-૬ ભાગ-૨ પ્રશ્નોત્તરી ૪20 ૨૦. કર્મગ્રંથ-૬ ભાગ-૩ પ્રશ્નોત્તરી ૩૧0 ૨૧. કર્મગ્રંથ-૬ ભાગ-૪ પ્રશ્નોત્તરી ૩૫-૦૦ ૨૨. કર્મગ્રંથ-૬ ભાગ-૫ પ્રશ્નોત્તરી ૩૮-૦૦ ૨૩. કર્મગ્રંથ-૬ - ભાગ-૬ પ્રશ્નોત્તરી ૩૫-૦૦ ૨૪. કર્મગ્રંથ-૬ ભાગ-૭+૮ પ્રશ્નોત્તરી ૨૪૦ જીવવિચાર (બીજી આવૃત્તિ) વિવેચન ૧૬-2 ૨. નવતત્વ (બીજી આવૃત્તિ). વિવેચન ૨-૦૦ ૩. કર્મગ્રંથ-૧ વિવેચન ૧૫-૦ ચૌદ ગુણસ્થાનક વિવેચન ૧૬-૦૦ ૫. શ્રી જ્ઞાનાચાર ૧૬-૦ શ્રી જંબૂસ્વામી ચરિત્ર ૨૧-૦ દુર્ગાન સ્વરૂપ દર્શન (બીજી આવૃત્તિ) ૨૬-૦ ૮. શ્રી જિનપૂજ ૪-0 ૯. શ્રી શત્રુંજ્ય માહાભ્ય-સર્ગ-૧ ૭- ૦ ૧૦. આંતરશત્રુઓ ૧૪૦ ૧૧. ધર્મને ભજો આશાતના તો ૧૨. અનુભવવાણી સૂરિરામની ભાગ-૧ ૧૩. અનુભવવાણી સૂરિરામની ભાગ-૨ ૧૪. કલિકાળના કોહિનૂર (જૈનેતરની દષ્ટિએ) ૧૫. કર્મગ્રંથ-૬ : વિવેચન : ભાગ-૧ ૧૬. બાસઠ માર્ગણાને વિષે નામકર્મ સંવેધ વર્ણન ભાગ-૧ ૧૭. બાસઠ માર્ગણાને વિષે નામકર્મ સંવેધ વર્ણન ભાગ-૨ ૧૮. શ્રી અરિહંત પરમાત્માનું સ્વરૂપ ૧૨-૦ ૧૯, કર્મગ્રંથ-૨ : વિવેચન ૨ % ૨૦. કર્મગ્રંથ-૩ : વિવેચન ૧૮-જી * આ નિશાનીવાળા પુસ્તકો અલભ્ય છે. ها = બ 9 ૩૮-૦૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ દર્શન સ્ટ આશ્રમ રોડ, અમદાવાદ