________________
કર્મગ્રંથ - ૩ સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ. ત્રીજા ગુણસ્થાનકના અંતે ૨ પ્રકૃતિ દાખલ થાય છે. આયુ ૧ = મનુષ્યાય નામ ૧ = જિનનામ.
ચોથા અવિરતિ સમષ્ટિ ગુણસ્થાનકે ૭ર પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના. દર્શના – વેદનીય મોહનીય આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૩ ૧ ૫ = ૭૨
નામ ૩૩ = પિંડપ્રકૃતિ ૧૪ – પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ સ્થાવર ૩.
વૈમાનિકના ૩જા થી ૮મા દેવલોકના દેવોને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન :
આ જીવો મરીને એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નારકીને દેવ થતાં ન હોવાથી ભવપ્રત્યયથી ૧૯ પ્રકૃતિઓનો બંધ કરતાં નથી.
આયુ ૨ = નરકાયુ - દેવાયું. નામ ૧૭ = પિંડપ્રકૃતિ ૧૨, પ્રત્યેક ૧, સ્થાવર ૪.
પિંડપ્રકૃતિ ૧૨ = નરકગતિ – દેવગતિ - એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરક - દેવાનુપૂર્વી.
પ્રત્યેક ૧ = આતપ સ્થાવર = ૪ સ્થાવર - સૂક્ષ્મ - અપર્યાપ્ત – સાધારણ.
ઓધે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. શાના- દર્શના.- વેદનીયા-મોહનીય-આયુ.- નામ - ગોત્ર- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૫૦ ૨ ૫ = ૧૦૧
નામ ૫૦ = પિંડપ્રકૃતિ ૨૭, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૬.
પિંડપ્રકૃતિ ૨૭ = તિર્યંચગતિ - મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ - કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી, ર વિહાયોગતિ.
પ્રત્યેક ૭ = પરાઘાત - ઉચ્છવાસ – ઉઘાત, અગુરુલઘુ - નિર્માણ ઉપઘાત - જિનનામ.
સ્થાવર ૬ = અસ્થિર – અશુભ - દુર્ભગ - દુસ્વર - અનાદેય - અયશ. ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે.