________________
વિવેચન
નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬
પિંડપ્રકૃતિ ૨૫ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પચે-જાતિ, ઔદારિકતૈજસ - કામણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ-મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ.
પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર – અશુભ – દુર્ભગ - દુસ્વર – અનાદેય - અયશ.
બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના.– મોહનીય-આયુ- નામ.- ગોત્ર
૧ ૧૫ ૧ = ૨૫ દર્શના. ૩ = થિણધ્ધત્રિક. મોહનીય ૫ = અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ. આયુ ૧ = તિર્યંચાયુ. નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧, સ્થાવર ૩.
પિડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી – અશુભ વિહાયોગતિ.
પ્રત્યેક ૧ = ઉદ્યોત. સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ = નીચગોત્ર. આયુ ૧ = મનુષ્પાયુનો અબંધ થાય છે.
ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય–મોહનીય આયુ.- નામ.- ગોત્ર- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦
મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩ર = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩.
પિંડપ્રકૃતિ ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી – શુભ વિહાયોગતિ.
પ્રત્યેક ૫ = પરાઘાત, ઉચ્છવાસ - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત.