________________
વિવેચન
ઉપઘાત.
દેવગતિ માર્ગણાને વિષે બંધ પ્રકૃતિઓનું વર્ણન : ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ દેવોને વિષે બંધ પ્રકૃતિઓનું વર્ણન :
આ જીવોને ૧ થી ૪ ગુણઠાણા હોય છે. મરીને બાદર પર્યાપ્તા પ્રત્યેક પૃથ્વીકાય, અપ્લાય, પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. તેથી વિક્લેન્દ્રિય, નારકી, દેવતા અને અસંજ્ઞી પંચેન્દ્રિય રૂપે ઉત્પન્ન થતા નથી આ કારણથી ભવપ્રત્યયથી ૧૭ પ્રકૃતિઓનો બંધ કરતા નથી. આયુ ૨ = નરકાયુ, દેવાયુ.
નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧ પ્રત્યેક ૧ સ્થાવર ૩
પિંડપ્રકૃતિ ૧૧ = નરકગતિ, દેવગતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરક
દેવાનુપૂર્વી. પ્રત્યેક ૧
જિનનામ.
સ્થાવર ૩ =
સૂક્ષ્મ. અપર્યાપ્ત સાધારણ.
ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.
ગોત્ર.- અંતરાય
૫
૨૬
પર
૨
=
2
આયુ ૨ =
નામ પર
અયશ.
૨
તિર્યંચાયુ - મનુષ્યાયુ.
પિંડપ્રકૃતિ ૨૮- પ્રત્યેક ૭- ત્રસ ૧૦
સ્થાવર ૭.
પિંડપ્રકૃતિ ૨૮ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, એકેન્દ્રિય - પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્યણ શરીર, ઔદારિક અંગોપાં, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ- મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ.
પ્રત્યેક ૭ = પરાઘાત
ઉચ્છ્વાસ, આતપ ઉદ્યોત
-
૨
-
=
-
૫ = ૧૦૩
૨૨
=
અગુરૂલઘુ
નિર્માણ - ઉપઘાત.
સ્થાવર ૭ = સ્થાવર. અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય,
પહેલાં ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ = મિથ્યાત્વ, નપુંસકવેદ.
=
-