________________
કર્મગ્રંથ - ૩ મોહનીય - ૫ = અનંતાનુબંધી ૪ કષાય. સ્ત્રીવેદ. આયુષ્ય – ૧ – તિર્યંચાયુષ્ય. નામ - ૧૫ = પિડપ્રકૃતિ - ૧૧ પ્રત્યેક ૧ સ્થાવર ૩. પિડપ્રકૃતિ - ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી. અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૧ = ઉદ્યોત સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ = નીચગોત્ર આયુષ્ય ૧ = મનુષ્પાયુષ્યનો અબંધ થાય છે.
ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના – દર્શના– વેદનીય–મોહનીય. આયુષ્ય-નામ ગોત્ર – અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦
મોહનીય - ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ.
નામ-૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩.
પિંડપ્રકૃતિ - ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસકાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભવિહાયોગતિ.
પ્રત્યેક પ = પરાઘાત, ઉચ્છવાસ અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર. અશુભ – અશ.
ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી. બંધમાં ૨ દાખલ થાય છે.
આયુષ્ય ૧ = મનુષ્પાયુષ્ય, નામ ૧ = જિનનામ.
ચોથા અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે ૭ર પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના– વેદન.-મોહનીય-આયુષ્યનામ. ગોત્ર.- અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૩ ૧ ૫ = ૭૨
મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ નામ ૩૩ = પિડપ્રકૃતિ - ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦ સ્થાવર ૩
૧
કષાય,
૧૦