________________
વિવેચન
રજે ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જે ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થે ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમે ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. કે ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૭ને ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે.
દારિક કાયયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૧૩ હોય છે. મનુષ્યગતિની જેમ બંધ જાણવો. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. પમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. દઢા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૭માં ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે.