________________
કર્મગ્રંથ - ૩. (૨૫) વિકલેન્દ્રિય જાતિનો બંધ ૪૦ માર્ગણાવાળા જીવો કરે
છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચજાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ, અચક્ષુ દર્શન, ૪ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી -
અણાહારી. (પા શુકલ લેશ્યા વિના). (૨૬) પંચેન્દ્રિય જાતિનો બંધ પ૮ માર્ગણાવાળા જીવો કરે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મસંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન (કવળદર્શન વિના), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬
સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. (૨૭)
ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગનો બંધ પ૩ માર્ગણાવાળા જીવો કરે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી,
અસંજ્ઞી, આહારી, અણાહારી. (૨૮).
વૈક્રિય શરીર - વૈક્રિય અંગોપાંગનો બંધ ૪૭ માર્ગણાવાળા જીવો કરે છે. તિર્યંચગતિ - મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન (કેવળદર્શન વિના), ૬