________________
વિવેચન
૭માં ગુણસ્થાનકે પ૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના રથી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. લોભ કષાય માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૧૦ હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ૬ઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૭માં ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના રથી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. ૯મા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. ૧૦માં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે.