________________
૨૯
કર્મગ્રંથ
જ્ઞાના.— દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.— ગોત્ર.- અંતરાય
૫
૬
૧૯
૩૨
૧
૫ = ૭૦
૨
નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક પ, ત્રસ ૧૦, સ્થાવર ૩. ત્રીજા ગુણસ્થાનકના અંતે એકપણ પ્રકૃતિનો અંત થતો નથી, બંધમાં ૨ નવી દાખલ થાય છે.
આયુષ્ય ૧ = દેવાયુ. નામ ૧ = જિનનામ.
ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.-દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ. નામ.- ગોત્ર.- અંતરાય
૧૯
૩૩
૧
૫ = ૭૨
૫
૬
૦
ર
૧
નામ ૩૩ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩ નવમા દેવલોકથી નવથૈવેયક સુધીના દેવોને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન :
આ જીવો મરીને એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ, નારકી અને દેવ થતા નથી, નિયમા મનુષ્ય જ થાય છે. આ કારણથી ભવપ્રત્યયથી ૨૩ પ્રકૃતિઓ બાંધતા નથી.
આયુષ્ય ૩ = નરકાયુ, તિર્યંચાયુ - દેવાયુ.
-
3
નામ ૨૦ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૨, સ્થાવર ૪ પિંડપ્રકૃતિ ૧૪ = નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ, ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરક- તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી, પ્રત્યેક ૨ = આતપ-ઉદ્યોત.
.
સ્થાવર ૪ = સ્થાવર સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ઓથે ૯૭ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.આયુ.- નામ.— ગોત્ર.- અંતરાય
૨૬
૫
૪૭
૨
૫ = ૯૭
2
૧
૨
મનુષ્યાયુ
આયુ ૧ = નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૫ = મનુષ્યગતિ, પંચે.જાતિ, ઔદારિક-તૈજસ-કાર્મણ