________________
૩૨
વિવેચન
નિયમ ૧ =
નિયમ ૨ =
નિયમ ૩
નિયમ ૪ =
નિયમ ૫ =
વિમાનિક દેવોને ત્રણેય સમક્તિ હોય છે. ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક. ઉપશમ સમક્તિ નિયમા પપતા દેવોને જ હોય છે. ક્ષયોપશમ ને ક્ષાયિક સમક્તિ પર્યાપ્તા, અપર્યાપ્ત દેવોને હોય છે. વૈમાનિકના અપર્યાપ્તા દેવો કોઈપણ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરતાં નથી. જે જીવો મનુષ્યપણામાં જિનનામકર્મ નિકાચિત કરીને આવેલા હોય એ જીવો જ જિનનામકર્મ બાંધે છે. ઉપશમ સમકિતી જીવો મનુષ્યા, ને જિનનામકર્મ બાંધતાં જ નથી. પાંચ અનુત્તરમાં રહેલાં દેવોને નિયમા બે સમકિત હોય છે. ક્ષયોપશમ-ક્ષાયિક. પાંચ અનુત્તરમાં, ઉપશમ શ્રેણીમાં કાળ કરી જે જીવો ઉત્પન્ન થતાં હોય તેમને જધન્યથી ૧ સમય અથવા શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થાય ત્યાં સુધી મતાંતરે ઉપશમ સમકિત હોય છે.
નિયમ ૬ =
નિયમ ૭ =
નિયમ ૮ =
- દેવગતિ સમાપ્ત -
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય આ સાત માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન :
આ જીવોને પહેલાં બે ગુણસ્થાનક હોય છે. આથી ભવ પ્રત્યયથી