________________
૩૧
૫
કર્મગ્રંથ - ૩ પિંડપ્રકૃતિ ૯ = મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન - અશુભ વિહાયોગતિ.
સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય ગોત્ર ૧ = નીચગોત્ર. આયુ ૧ = મનુષ્પાયુનો અબંધ થાય છે.
ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના– વેદનીય –મોહનીય–આયુ– નામ– ગોત્ર.- અંતરાય
૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦ નામ ૩૨ = પિડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩.
ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી, બંધમાં નવી બે દાખલ થાય છે.
આયુ ૧ = મનુષ્યાયુ. નામ = ૧ જિનનામ.
ચોથા અવિરતિ સમ્મદષ્ટિ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીય મોહનીય આયુ– નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૩ ૧ ૫ = ૭ર
નામ ૩૩ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. પાંચ અનુત્તરને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન :
આ જીવોને નિયમા એક ચોથું ગુણસ્થાનક હોવાથી ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીયા-મોહનીય આયુ- નામ.- ગોત્ર- અંતરાય છે ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૩ ૧ ૫ = ૭ર
નામ ૩૩ = પિડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩.
પિંડપ્રકૃતિ ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ.
પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત
સ્થાવર ૩ = અસ્થિર, અશુભ, અયશ.
ઉપઘાત