________________
. વર . ડર ૨૧. પૂજ્ય બ૬ ૧૧૬ . * . . . 's.હુ - ૨૦૧૩ . . . પવફ. પ્રય પ્રજાપક. ૨૪ પ્રભષ્ઠ. . . - .
વય ઝઘમંડી સ્વરેજ ક સા અને ૨૦૧૧. ૧૫ વ સં. ૨૦૧૬
કર્મગ્રંથ - ૩ ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ.
પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ - આતપ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત.
પહેલા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય ૨, આયુ - ૧, નામ ૧૩. મોહનીય ૨ = મિથ્યાત્વ – નપુંસકવેદ આયુ ૧ = નરકાયુ નામ ૧૩ = પિંડપ્રકૃતિ ૮, પ્રત્યેક ૧, સ્થાવર ૪.
પિંડપ્રકૃતિ ૮ = નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન - નરકાનુપૂર્વી.
પ્રત્યેક ૧ = આતપ. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.
બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૩ પ૧ ૨ ૫ = ૧૦૧
મોહનીય ર૪ = ૧૬ કષાય - હાસ્યાદિ ૬, પુરૂષવેદ - ત્રીવેદ. નામ ૫૧ = પિંડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬.
પિંડપ્રકૃતિ ર૯ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક – વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન. ૪ વર્ણાદિ.
તિર્યંચ - મનુષ્ય - દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ.
પ્રત્યેક ૬ = પરાઘાત, ઉશ્વાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ - ઉપઘાત.
સ્થાવર ૬= અસ્થિર – અશુભ - દુર્ભગ - દુસ્વર – અનાદેય – અયશ
બીજા ગુણસ્થાનકના અંતે ૩૧ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના.- મોહનીય.
ગોત્ર૩ ૫
૨
૨૦ ૧ = ૩૧
આયુષ્ય.
નામ.