________________
વિવેચન
ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના – વંદનીય –મોહનીય.—આયુષ્ય.—નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦
મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩૨ = પિડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩.
પિંડપ્રકૃતિ ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ.
પ્રત્યેક પ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર, અશુભ, અયશ.
ત્રીજા ગુણસ્થાનકના અંતે એકપણ પ્રકૃતિનો અંત થતો નથી. બંધમાં ૧ દાખલ થાય છે.
આયુષ્ય ૧ = મનુષ્પાયુષ્ય.
ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય.-મોહનીય—આયુષ્ય.—નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૬ ૨ ૧૦ ૧ ૩૨ ૧ ૫ = ૭૧
મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યા ૬, પુરૂષવેદ. નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. નિયમ ૧ = આ જીવોને ક્ષાયિક સમકિત હોતું નથી.
નિયમ ૨ = ઉપશમ સમકિતી જીવો મનુષ્પાયુષ્ય સિવાય ૭૦ પ્રકૃતિઓ બાંધે છે.
નિયમ ૩ = ક્ષયોપશય સમકિતી જીવો આયુષ્ય બાંધતી વખતે ૭૧ પ્રકૃતિઓ બાંધે છે.
સાતમી નારકીને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન -
આ જીવો ભવપ્રત્યયથી ર૧ પ્રકૃતિઓ બાંધતા નથી. આયુષ્ય ૩, નામ ૧૮.
આયુષ્ય ૩ = નરકાય, મનુષ્યાય, દેવાયુ. નામ ૧૮ = પિંડપ્રકૃતિ ૧૨, પ્રત્યેક ૨, સ્થાવર ૪.