________________
વિવેચન
બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.
અંતરાય.
૫
૨૪
૫૧
૨
૯
ર
૩
૫ = ૧૦૧
મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ. આયુ. ૩ = તિર્યંચાયુ, દેવાયુ, મનુષ્યાયુ.
નામ ૫૧ = પિંડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬.
પિંડપ્રકૃતિ ૨૯ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- વૈક્રિય-તૈજસ- કાર્યણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ- મનુષ્ય દેવાનુપૂર્વી - ૨ વિહાયોગતિ.
પ્રત્યેક ૬ = પરાઘાત
ઉચ્છ્વાસ, ઉદ્યોત, અગુરૂલ, નિર્માણ,
ઉપઘાત
-
સ્થાવર ૬ = અસ્થિર, અશુભ, દુર્ભાગ - દુસ્વર - અનાદેય - અયશ. બીજા ગુણસ્થાનકના અંતે ૩૧ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે.
દર્શના.— મોહનીય.નામ.– આયુ.- ગોત્ર.
૨
૩
૫
૨૦
થીણધીત્રિક.
દર્શના. ૩ = મોહનીય ૫ = અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ
આયુ ૨ = તિર્યંચાયુ, મનુષ્યાયુ
=
૧૦
૧ = ૩૧.
-
સ્થાવર ૩.
નામ ૨૦ = પિંડપ્રકૃતિ ૧૬ પ્રત્યેક ૧ પિંડપ્રકૃતિ ૧૬ = તિર્યંચગતિ - મનુષ્યગતિ - પહેલા ૫ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન. તિર્યંચાનુપૂર્વી - મનુષ્યાનુપૂર્વી - અશુભ વિહાયોગતિ. ઔદારિક અંગોપાંગ.
–
ઔદારિક શરીર પ્રત્યેક ૧ = ઉદ્યોત
સ્થાવર ૩ = દુર્ભાગ - દુસ્વર - અનાદેય નીચગોત્ર.
ગોત્ર ૧
=
આયુ ૧ = દેવાયુષ્યનો અબંધ થાય છે.