________________
૧૧
કર્મગ્રંથ - 3 ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના– વેદનીય-મોહનીય. આયુ- નામ.- ગોત્ર- અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૧ ૧ ૫ = ૬૯
મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬ - પુરૂષવેદ. નામ ૩૧ = પિડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩.
પિંડપ્રકૃતિ ૧૩ = દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી-શુભ વિહાયોગતિ
પ્રત્યેક ૫ – પરાઘાત - ઉચ્છવાસ - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત.
સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ.
નિયમ-૧ = આ જીવો ત્રીજા ગુણસ્થાનકથી નિયમા દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધે છે. ત્રીજા ગુણસ્થાનકના અંતે એકેય પ્રકૃતિનો અંત થતો નથી. બંધમાં નવી ૧ દાખલ થાય છે.
આયુ ૧- દેવાયુષ્ય.
ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના– વેદનીય.-મોહનીય આયુ– નામ.- ગોત્ર.- અંતરાય.
૬ ૨ ૧૦ ૧ ૩૧ ૧ ૫ = ૭૦ ચોથા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૪ = અપ્રત્યાખ્યાનીય ૪ કષાય
પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય –મોહનીય આયુષ્ય-નામ- ગોત્ર.- અંતરાય.
૬ ૨ ૧૫ ૧ ૩૧ ૧ ૫ = ૬૬ મોહનીય ૧૫ = પ્રત્યાખ્યાનીય ૮ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩.
નિયમ - ૧ = ચોથા ગુણસ્થાનકે ઉપશમ, ક્ષયોપશય અને ક્ષાયિક ત્રણેય સમકિતવાળા જીવો હોય છે.
નિયમ - ૨ = અનાદિ મિથ્યાદષ્ટિ સૌ પ્રથમ જે સમકિતની પ્રાપ્તિ કરે છે તે ઉપશમ સમક્તિ હોય છે.