Book Title: Yogdrushti Samucchay Part 02 Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay Publisher: Divyadarshan Trust View full book textPage 8
________________ ૧. પુરુષાર્થ નહિ. પૃષ્ટ ૯ વાલિરાજાને ઉપશમભાવ. | | પૃષ્ઠ ૧૧૬ સંસારપર વૈરાગ્યનાં કારણે. પૃષ્ઠ ૧૨ કલાયમેક્ષ અને વિષયમેક્ષનું વર્ણન. | પૃષ્ઠ ૧૨૨ નિયમે અભિગ્રહ શા માટે? પૃષ્ઠ ૧૩ સિદ્ધિયેગે પહોંચાડનાર ઈચ્છાગનું | પૃષ્ઠ ૧૪૦ સાધનાને શુદ્ધ ઉપાદેયભાવ એટલે? પગથિયું. પૃષ્ઠ ૧૪૪ જૈનશાસનને પંચકારણવાદ. પૃષ્ઠ ૧૬ સત્કાર્ય–ધર્મ પ્રવૃત્તિમાં ખેદ ટાળવા. | પૃષ્ઠ ૧૫૮ શાસ્ત્રાનુસારે ઉચિત વ્યવહાર. પૃષ્ઠ ૧૭ પુદગલાનંદ અને બાહા રસના અનર્થે. | પૃષ્ઠ ૧૬૭ માનસિક સમ્પ્રવૃત્તિ-સવિચારણાને પૃષ્ઠ ૨૦ ધર્મક્રિયામાં ઠરવું એટલે? પૃષ્ઠ ૩૨ શ્રી જિન કુશળ ચિંતનના અનેક પ્રકાર. | પૃષ્ઠ ૧૭૭ આચાર ધર્મની મહત્તા. પૃષ્ઠ ૫૭ ગબીજની મલિનસાધના બીજરૂપ | પૃષ્ઠ ૧૮૨ ધૃતિ આદિ પાંચ ધર્માનિ પૃષ્ઠ ૧૯૭ પરસ્ત્રીદર્શનથી કેમ બચાય? પૃષ્ઠ ૬૧ આલમ્બન પ્રદાનના ઉપકારરૂપ ભગ | પૃષ્ઠ ૨૦૨ પૂજા-સ્તોત્ર-જપ-ધ્યાન-લય. વાનની કરુણા. પૃષ્ઠ ૨૦૯ પરમાત્માના ધ્યાનમાં શું કરવાનું? પૃષ્ઠ ૬૮ વિશુદ્ધ સાધનાના ૩ લક્ષણે. પૃષ્ઠ ૨૨૫ સંસારરસિક–મોક્ષરસિકમાં દષ્ટિભેદ પૃષ્ઠ ૭૬ આહારાદિ સંજ્ઞાઓના નિયત્રંણ માટે | પૃષ્ઠ ૨૨૯ ગ્લાન સાધુ-સેવા તે પ્રભુ–સેવા. વિચારણું. પૃષ્ઠ ૨૩૪ ક્રિયામાં ભૂલ કરનારને શું કહેવાય? પૃષ્ઠ ૭૭ પ્રભુનું આંતરિક દર્શન. પૃષ્ઠ ૨૩૮ “ઈષ્ટફલસિદ્ધિ” પદની વ્યાખ્યાના પૃષ્ઠ ૮૨ ધર્મક્રિયામાં અશુભ આશય કેમ શાસ્ત્રપાઠો.. ખરાબ ? પૃષ્ઠ ૨૪૧ ચિત્તના અધ્યવસાય નિર્મળ કરવાના પૃષ્ઠ ૮૩ ફલની આશંસાને ત્યાગ. ઉપાય. પૃષ્ઠ ૮૮ ચાલુ સાધના વખતે શુભફળને વિચાર | પૃષ્ઠ ૨૪૮ અનુચિત ક્રિયા કેવી? કે ? પૃષ્ઠ ૨૬૮ શાસ્ત્રઘણું મતિ થેડલી... પૃષ્ઠ ૧૦૩ થી આચાર્યાદિ વૈયાવચ્ચ અને એમાં | પૃષ્ઠ ૨૭૧ શાસ્ત્રવચનેની ગહનતા. અંતરંગ ભાવ. | | પૃષ્ઠ ૨૭૩ પરસ્થાનદેશનાનાં નુકસાન, આ અને આવા અનેક બીજા વિષયે ઉપર વિસ્તારથી વર્ણન કરીને પૂજ્યશ્રી શ્રી ગદષ્ટિસમુચ્ચય ગ્રન્થની ખુબ જ શાન વધારી રહ્યા છે એમ કહ્યા વિના રહેવાતું નથી. જે કઈ આ ગ્રન્થને વિમલબુદ્ધિથી અભ્યાસ–સ્વાધ્યાય કરશે, તેઓને માત્ર તાત્વિક બધા જ નહિ, કિંતુ શુભ ધર્માનુષ્ઠાને કરવાની ઘણી પ્રેરણા પ્રાપ્ત થશે, અને ધર્માનુષ્ઠાને વર્ષોથી આચરનારાઓને એ અનુષ્ઠાનમાં કઈક ન જ રસ જાગશે, ન જ ભાલ્લાસ પ્રગટશે, તેમજ સંસારના સુખે-વિષયે પ્રત્યે ભરપુર વૈરાગ્યભાવ જાગૃત થયાને અનુભવ પણ થશે. આ બીજા ભાગમાં પૂજ્યશ્રીએ કેઈપણ વિષય ઉપર વિવેચન કરવામાં કૃપણુતા દાખવી નથી. બધે જ જરૂર પૂરતે વિસ્તાર કરાયેલે છે, એટલે આ ભાગમાં ફકત પહેલી-બીજી અને ત્રીજી પેગ દૃષ્ટિએ ઉપરના વ્યાખ્યાનેને જ સમાવેશ કરાયો છે. આગળની ગષ્ટિઓનું વિવરણ હવે પછીના ભાગમાં પ્રગટ થશે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 334