________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલીન છે. તેમજ સાંત—અતવાલે છે. જો તેમ ન હોય તે, પ્રથમ જીવ કમળપત્રની જેમ શુધ્ધ હોય, અને પછી તેને કર્મોના સંબંધ થયા છે, તેમ જો માનીએ તા પૂર્વ કહ્યા પ્રમાણે મહાન વિરોધ આવે છે, એટલે જીવ સાથે કર્માંના અંધને આદિ કાલીન માનીએ તા તે કાર્યના કારણભૂત યેાગ્યનાનુ પણ દિપણું આવે છે, તેથી કબંધને પણ આદિપગું માનવું પડે, તેથી તે મુકતાત્માનું અનતત્વ ન રહે. તે કારણે સવ દર્શીતકારોએ તે ચેમ્યતાને અનાદિપણે માનેલ છે. તેમજ ચેાગ્યતાને આદિવાળી માનીએ તે શુધ્ધ નિરજન પરમાત્મા સિધ્ધને પણ કદાચિત ચેાગ્યતા લાગુ પડતાં કર્મ અધ થાય, તેથી તેમ માનવામાં આવે તે ધર્મ ક્રિયા, દેવ ગુરૂપૂજા, ભક્તિ, દાન, શિયળ, તપ અને ભાવના વિગેરે ભાક્ષ માટેની ક્રિયા ઉપર વિશ્વાસ નજ રહે, એટલે તે ક્રિયાએ કાઇ કરે નહિ. તે કારણે જીવની સાથે અનાદિકાલથી પ્રવાહ પૂર્વક આવતી ચૈગ્યતા વડેક સયેગ, કર્માંબધ, ક તુ ભેતૃત્વ વિગેરે પ્રવાહથી અનાદિ કાલનું જ સિધ્ધ થાય છે.
અહિં એક શંકા થાય છે કે કમને મધ અશુધ્ધ અધ્યવસાય વધુ કરે છે. તેથી તે કબંધનુ જીવને કર્તાપણુ હોવાથી, ક બંધની આદિ આવી, તેથી તે તેને અનાદિ કેમ કહેવાય ? તેમજ એવી શ્રધ્ધા પણુ કેમ રહે ?
ઉત્તર--એવી તમારી શકા ચેગ્ય છે, પરંતુ જેમ કાલનું અનાદિપણું છે, તેમાં પણ અતીત કાળમાં નવા નવા સમયના વધારા થતા જાય છે, અને ભવિષ્ય કાળમાંથી સમયે ક્ષય થતા જાય છે. તેમજ વર્તમાન સમય પ્રતિક્ષણે
For Private And Personal Use Only