________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
આમ ઇશ્વર આદિની કૃપા તે કાર્યસાધક નથી, એમ જણાવીને હવે “પુરૂષાત-એક બ્રહ્મ રૂપ પુરૂષ જ વસ્તુ સ્વરૂપે છે. અન્ય કઈ વસ્તુ સત્ય નથી” આવા પ્રકારના મતને વિચાર કરતાં જણાવે છે કે –
केवलस्यात्मनो न्यायात्सदात्मत्वाविशेषतः । संसारी मुक्त इत्येतद्-द्वितयं कल्पनैव हि ॥ ८॥
અર્થ:—કેવળ એક આત્મા છે, અન્ય કાંઈ નથી એવા ન્યાયને માનવાથી જીવના બે ભેદ સંસારી તથા મુક્ત એવી અદ્વૈત ભાવની કલ્પના-માન્યતા છેટી ઠરે છે ૮
વિવેચન –એક આત્મા છે તેના વિના જે દ્રષ્ટિગેચર થાય છે તે કર્મ, શરીર, ઇંદ્રિયે, મન, રાજા, પ્રજા, શેઠ, નેકર, પુરૂષ, સ્ત્રી, માતા, પિતા, શત્રુ, મિત્ર, દેશ, ગામ, નગર, પર્વત અને આકાશ વગેરે તે માત્ર આત્મ સ્વરૂપજ છે. તેનાથી અન્ય કોઈ પણ નથી “બ્રહ્મ સત્ કનિષ્ણા” એમ અતિ ભાવે માનતાં એક આત્માજ સદ-વિદ્યમાન છે. તેથી અન્ય સર્વ અસ–અસત્ય-મિથ્યા છે. આવા ન્યાય નીતિને જે સ્વીકારવામાં આવે તે આ બધે ' વ્યવહાર જે ચાલે છે, તે વ્યવહાર નષ્ટ થાય છે. તેમની માન્યતા જણાવે છે કે “સર્વ પદ્યવિહું બ્રહ્મ, નેટ નારિત
ન ” “આ બધુ જે છે તે નિશ્ચય બ્રહ્મ છે. તેના વિના બીજુ કાંઈ નથી.” જે જે જુદું જુદું ઘર, હાટ, સ્ત્રી, પુરૂષ, રાજા, પ્રધાન અને પ્રજા દેખાય છે, તે એક બ્રહ્મ છે. આમ એકાંત બ્રહૃાને–એક આત્માને સ્વીકાર કરી અન્ય સર્વ
For Private And Personal Use Only