Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 38
________________ લાંબુ થઈ ગયું છે, તમે જો એને હવે આગળ લંબાવવા નથી જ માગતા તો તુર્ત જ વાક્ય આગળ પૂર્ણવિરામ ચિહ્ન મૂકી દો. વાક્ય પૂરું થઈ જશે. તેં જે સંદર્ભમાં મારી પાસે સમાધાન માગ્યું છે એ સંદર્ભ અંગે મારો જવાબ આ છે કે મન અલ્પવિરામ ચિહનું હિમાયતી છે જ્યારે અંતઃકરણ પૂર્ણવિરામ ચિહનું. તું જેઓની સાથે પણ થઈ ચૂકેલા અણબનાવો પર પૂર્ણવિરામ મૂકી દેવા માગે છે, એ સહુના ઝૂકવાની રાહ જોયા વિના તારા જ ખુદના અંતઃકરણ પાસે પહોંચી જા. તારું અંતઃકરણ તને વિલંબ વિના -પળના વિલંબ વિનાપૂર્ણવિરામ મૂકાવી દેવામાં સફળતા આપી દેશે. યાદ રાખજે. પુસ્તકના કેટલાંક વાક્યો આગળ અલ્પવિરામ ચિહ્નો મૂકવાં કદાચ જરૂરી હશે; પરંતુ જીવનના પુસ્તકમાં ક્યાંય પણ, ક્યારેય પણ દુભવનાં દ્વેષનાં કે કલેશનાં અલ્પવિરામ મૂકવા જેવાં નથી. ૩૮

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102