Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text ________________
૧૧
સાધુના સત્તાવીસ ગુણા. छव्वयछकायरक्खा, पंचिदियलोहनिग्गहो खंती । भावविसोहि पडिले - हणाइकरणे विसुद्धी य ॥ २८ ॥ संजमजोए जुत्तो, अकुमलमणवयणकायसंरोहो । सीयाइपीडसहणं, मरणंतउवसग्गसहणं च ॥२९॥
અર્થ :-જીવહિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રહ (મૂર્છા) અને રાત્રિèાજન, એ છના ત્યાગ કરવા રૂપ છ તા પાળવાં, પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાય જીવાની રક્ષા કરવી, ચામડી, જીભ, નાક, નેત્રા અને કાન એ પાંચ ઇન્દ્રિયા તથા લાભ એ છને વશ કરવાં, ૧૯. ક્ષમા કરવી, ૨૦. ભાવ શુદ્ધ કરવા, ૨૧. પડિલેહણ વગેરે શુદ્ધ (વિધિપૂર્વક) કરવું, ૨૨. સાધુપણાના ચેગામાં ( વિનય-વૈયાવચ્ચ-જ્ઞાન-ધ્યાન વગેરે કાર્યાંમાં) રક્ત રહેવું, ૨૩–૨૪–૨૫ દુષ્ટ મન-વચન તથા કાયાના રોધ કરવા, ૨૬. ઠંડી વગેરે પરિષહાની પીડાને સહન કરવી અને ૨૭. મરણાન્ત ઉપસ સહન કરવા, એ પ્રમાણે સાધુના સત્તાવીસ ગુણા જાણવા. (૨૮-૨૯) ગુણવાન સાધુની સેવા કરવાનું કહે છે. सत्तावीस गुणेहि, एएहिं जो विभूसिओ साहू | હૈ પળમિસ્રર્ મત્તિ-મરે હિયા રે નીર્ ! ॥૩૦॥ અર્થ :–ઉપર કહ્યા તે સત્તાવીસ ગુણેાથી જે સાધુ વિભૂષિત છે, તેને હું જીવ ! અતિ ભક્તિભર્યા હૃદયથી નમસ્કાર કરવા જોઇએ. ( ૩૦ )
Loading... Page Navigation 1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122