Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 41
________________ ૩ર માંસની દરેક અવસ્થામાં જીવાની સતત ઉત્પત્તિ થાય છે. आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसीसु । सययं चिय उववाओ, भणिओ अ निगोअ जीवाणं ||८५ || અર્થ :-કાચા, પકાવેલા, કે પકાવાતા ( રંધાતા ) માંસના ટુકડાઓમાં સતત નિગેાદ ( અન'તકાય) જીવાની ઉત્પત્તિ થાય છે, એમ કહેલું છે. (૮૯) નાંધ:-પાણીમાં લીલ, ૩ પાપડમાં ફુગની માફક માંસમાં તુરત જ તદ્દ† નિગેાદ (અનંતકાય) ઉત્પન્ન થાય છે, તે કાચુ· હોય કે રંધાયેલું હેાય પણ જીવાની ઉત્પત્તિ ચાલુ જ રહે છે. તે સિવાય તેના રસથી ઉત્પન્ન થતા ખીજા ત્રસવા પણ તેમાં હેાય છે, એમ અન તકાય અને અતિસૂક્ષ્મ ત્રસજીવેાથી માંસ ભરપૂર હેાય છે. વ્રત ( પ્રતિજ્ઞા ) ભાંગવાથી કેટલું માટું પાપ બધાય છે. आजम्मं जं पाव, बंधई मिच्छत्तसंजुओ कोई । वयभंग काउमणो, बंधइ तं चैव अट्ठगुणं ॥९०॥ અર્થ :- કોઈ મિથ્યાત્વી જીવ જન્મથી આર્ભીને મરણ પ ́ત જેટલું પાપ બાંધે છે, તે કરતાં આઠગણું પાપ વ્રત ભંગ કરવાની ઇચ્છા કરનાર સાધુ ખાંધે છે. (૯૦) સાધુને બ્રહ્મચર્યના ખંડનથી કેટલું પાપ લાગે ? सयसहस्साण नारीणं, पिंट्टं फाडे निग्विणो । सत्तमासिए गन्भे, तप्फडते निकंत ॥ ९१ ॥

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122