Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
१०६.
जह चिंतामणिरयणं, सुलहं न हु होइ तुच्छविहवाणं । गुणविश्ववज्जियाणं जियाण तह धम्मरयपि ॥ ९५|| અર્થ : તુચ્છ વિભાવવાળાઓને જેમ ચિંતામણિ રત્ન સુલભ નથી હોતું તેમ ગુણુરૂપી વિભવથી રહિત જીવાને ધરત્ન પણ સુલભ નથી હાતુ. ૯૫ जह दिट्ठीसंजोगो, न होइ जच्चधयाण जीवाणं । तह जिणमय संजोगो, न होइ मिच्ंधजीवाणं ॥ ९६ ॥ અર્થ :- જન્માંધ જીવાને જેમ ચક્ષુના યાગ ન હાય તેમ મિથ્યાત્વથી અધજીવાને જિનધના ચાગ ન होय. ८६.
।
पच्चक्खमणंतगुणे, जिणिदधम्मे न दोसलेसो वि । तहवि हु अन्नाणंधा, न रमंति कयावि तम्मि जिया ||९७||
અર્થ :–જિનેન્દ્રધમ માં પ્રત્યક્ષ અનંતગુણેા છે અને દોષ લેશમાત્ર નથી તે પણ અજ્ઞાનથી અંધજીવા, ખરે જ તેમાં રમણ કરતાં નથી. ૯૭..
मिच्छे अनंत दोसा, पयडा दीसंति न वि य गुणले सो तहवि य तं चैव जिया, ही मोहंधा निसेवंति ॥ ९८ ॥ अर्थ :મિથ્યાત્વમાં અન તદ્દોષો પ્રગટ દેખાય છે અને તેમાં ગુણુ લવલેશ પણ નથી. છતાં માહાંધજીવા તેને ४ सेवे छे. हा चेह ! ८८.
विद्धि ताण नराणं, विन्नाणे तह कलासु कुसलत्तं । सुहसच्चधम्मरयणे सुपरिक्व जे न जाणंति ॥९९॥