Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad Author(s): Suvarnaprabhashreeji Publisher: Shantichandrasuri Jain Gyanmandir View full book textPrevious | NextPage 121________________ ૧૧૨ નાખવામાં આ પૂજા સકારાદિમાંથી તને થતા આનંદરૂપ પ્રમાદ ખરેખર કુહાડારૂપ બને છે. (૭) गुणांस्तवाश्रित्य नमन्त्यमी जना, ददत्युपध्यालयमैक्ष्यशिष्यकान् । विना गुणान् वेषमृषे विभर्षि चेत् , ततष्ठकानां तव भाविनी गतिः ॥८॥ હે મુનિ ! આ લેકે તારા ગુણને આશ્રયીને તને નમે છે અને વસ્ત્ર, પાત્ર આદિ ઉપધિ, ઉપાશ્રય, આહાર, અને શિવે આદિ ભક્તિભાવથી તને આપે છે. પણ તું રત્નત્રયીની આરાધનાના ગુણ વગર ઋષિ (યતિ) ને વેશ ધારણ કરી રહેલ છે, તે ખરેખર ઠગોના જેવી તારી ભવાંતરમાં ગતિ થશે. (૮) ક્ર સમાપ્ત થLoading...Page Navigation1 ... 119 120 121 122