Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
૮૨
પૃથ્વીરૂપ મેટા કમળમાંથી લોકરૂપ રસને નિરન્તર પીતાં પણ કાળરૂપ ભમરે હજુ સુધી તૃપ્ત થતું નથી. અને તૃપ્ત થશે પણ નહીં ! માટે હે ભવ્ય પ્રાણીઓ! કાળરૂપ અસંતેવી ભમરાના આસ્વાદનમાં ન અવાય એવા આત્મસ્વરૂપ પામવાના સાધન માટે પ્રમાદ ત્યાગી ઉદ્યમ કરે. ૮. छायामिसेण कालो, सयलजिआणं छलं गवेसतो । पासं कह बि न मुंचइ, ता धम्मे उजम कुणह ॥९॥
અર્થજે શરીરની છાયા દેખાય છે, અને નિરન્તર શરીરની સાથે જ ફરે છે, તે છાયા નથી પણ એ તે છાયાને બહાને કાળ ફરે છે. શત્રુ જેમ નિરન્તર છળભેદને તાક્ત ફરે છે અને ઝપાટામાં આવતાં પોતાનું કુકૃત્ય પૂરૂં કરે છે, તેમ છાયાને બહાને રાત્રિ-દિવસ છળ-ભેદને તાકતે ક્રર કાળ પ્રાણીની ક્યારેય પણ કેડ મૂકતું નથી.
પ્રાણું ક્યારે ખેલના પામે કે એને હું પકડી લઉં.” આવી દુષ્ટ વાંછાએ તે રાત્રિ-દિવસ છાયાને બહાને પાછળ પડેલો છે, તે ઓચિંતે જરૂર પકડી લેશે. અને તે વખતે તમને પશ્ચાત્તાપ થશે કે-અરેરે ! આપણે કાંઈ ધર્મ સાધન કરી શક્યા નહીં., માટે કાળના સપાટામાં આવ્યા નથી ત્યાં સુધીમાં જિનપ્રરૂપિત ધર્મને વિષે પ્રયત્ન કરી લે. ૯ રાજ ગળrg, નવા વિધિઅવનri | तं नत्थि संविहाण, संसारे जं न संभवइ ॥१०॥
અર્થ -અનાદિકાલને વિષે ધ, માન, માયા અને લાભને ગે વિવિધ પ્રકારના કર્મને વશ થયેલા અને