Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 102
________________ जह संझाए सउणाण, संगमो गहे पहे अ पहिआणं । सयणाणं संजोगो, तहेव खणभंगुरो जीवो ॥३८॥ અર્થ –આત્મન ! સંધ્યા સમયે પંખીઓને સંગમ અને માર્ગમાં જેમ પથિકે સમાગમ ક્ષણિક છે તેમ સ્વજનોને સંગ ક્ષણભંગૂર છે. ૩૮. निसाविरामे परिभावयामि. गेहे पलिते किमहं सुयामि । डज्झतमापागमवक्रवयामि, जं धम्मरहिओ दिअहा નમામિ પુરૂ અથ? રાત્રિના અંતે ફરી ફરીને વિચારું છું કે, બળતા ઘરમાં હું કેમ સૂઈ રહ્યો છું ? દાઝી રહેલા આત્માને હું ઉપેક્ષી રહ્યો છું ? અને ધર્મરહિત દિવસે પસાર કરું છું. ” ૩૯. जा जा वच्चइ रयणी, न य सा पडिनियत्तइ । अहम्मं कुणमाणस्स, अहला जति राइओ ॥४०॥ અર્થ-જે જે રાત્રિ જાય છે તે ફરી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિએ અફળ જાય છે. ૪૦ जस्सऽथि मच्चुणा सक्ख, जस्स वथि पलायणं । जो जाणे न मरिस्लामि, सो हु कंखे सुए सिया ॥४१॥ અર્થ - જેને મૃત્યુ સાથે મિત્રતા છે અથવા જેને એનાથી નાસવાનું છે અથવા “મરીશ નહિ એમ જે જાણે છે તે “આવતી કાલે ધર્મ થશે એવી ઈચ્છા કદાચિત્ કરે તે ભલે. ૪૧.

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122