Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text ________________
૪૯
અર્થ :-જેમ લીમડાના વૃક્ષમાં ઉત્પન્ન થયેલા કીડા કડવા લીમડાને પણ મધુર માને છે, તેમ મેાક્ષસુખથી ( આત્માના નિરૂપાધિક સુખથી ) પરોક્ષ એટલે વિમુખ (અજ્ઞાન) જીવા સંસારના દુઃખને પણ સુખરૂપ માને છે. (૧૧) अथिराण चंचलाण य, खणमित्तसुहंकराण पावाणं । ટુનનિકંધળાળ, વિરમનુ જ્ઞળમોવાળા
અર્થ: હે જીવ! અસ્થિર-નાશવ'ત, ચંચલ, ક્ષણમાત્ર સુખ કરનારા પરિણામે, દુર્ગાંતિના કારણરૂપ એવા આ પાપી વિષયભાગૈાથી તું અટકી જા (૧૨)
पत्ता य कामभोगा, सुरेसु असुरेसु तहय मणुएसु । ન પ નીવ ! તુ— તિત્તો, નહસ વ ધ્રુનિયરેળ સા અર્થઃ– વળી હે જીવ! ધ્રુવલેકમાં (સ્વગ માં ), દાનવલેાકમાં (પાતાળમાં), તેમજ મનુષ્યપણામાં (મૃત્યુલેાકમાં) પણ તને અન ́તવાર વિષયભાગે પ્રાપ્ત થયા, છતાં જેમ લાકડાંથી અગ્નિ તૃપ્ત ન થાય, તેમ તને હજી પણ તૃપ્તિ ન થઇ અર્થાત્ ભેાગા ગમે તેટલા ભાગવવા છતાં તૃપ્તિ થવાને બદલે. લાલસા વધે છે. (૧૩)
जहा य किंागफला मणोरमा, रसेण वत्रेण य झुंजमाणा । ते खुट्टए जीविय पच्चमाणा, एओत्रमा कामगुणा विवागे || १४ || અ-વળી હે જીવ! જેમ સ્વાદથી અને રગથી મનને આકર્ષક એવાં કિંષાકનાં (ઝેરી) કળા ખાધા પછી
૪
Loading... Page Navigation 1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122