Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 74
________________ ૬૫ એક ભીલે ભગવંતને પ્રશ્ન કર્યો કે હે ભગવ’ત ! (ચા) જેની સાથે હું પાપાચરણ સેવું છું, (r) તે મારી બહેન છે ? ભગવંતે કહ્યું, (r) તે (ઘા) તારી બહેન જ છે. એ તને પ્રત્યાદેશ (જવાબ) છે. અર્થાત્ ભીલે ‘ચાસા' પૂછ્યું' અને વીર પ્રભુએ ‘સાસા'થી જવાબ વાળ્યે. (૫૭) जललवतरलं जीअं, अथिरा लच्छी वि भंगुरो देहो । तुच्छा य कामभोगा, निबंधणं दुक्खलक्खाणं ॥ ५८ ॥ અર્થ :-હે આત્મા ! આ જીવતર દંભ ના અગ્ર ભાગ પર રહેલા પાણીના બિંદુ સરખું ચપળ છે, તેમાં લક્ષ્મી અસ્થિર છે, દેહ ક્ષણભ`ગૂર છે, તથા શ્રી આદિના જે વિષય—ભાગે તે તુચ્છ (સાર વિનાના) છે, એમ એ ત્રણેય લાખા દુ:ખાના કારણ છે. (માટે એ લક્ષ્મી વગેરેના) રાગ છેડી ચંચળ આયુષ્ય તૂટયુ નથી ત્યાં સુધી સફળ કરી લે, એ ત્રણેના ત્યાગ કરવામાં જ જીવનની સફળતા છે. (૫૮) नागो जहा पंकजलावसन्नो, दटुं थलं नाभिसमेइ तीरं । एवं जिआ कामगुणेसु गिद्धा, सुधम्ममग्गे न रया हवंति ॥५९॥ અર્થ :-જેમ કાદવવાળા જળમાં ખૂ‘ચી રહેલા હાથી કિનારાની ભૂમિને ટ્રુખે છે છતાં પણ ત્યાં તીરે આવી શક્તા નથી, તેમ કામવિષયને વિષે આસક્ત થયેલા જીવા શુદ્ધ એવા ધર્મમાગ માં (સમજવા છતાં) રક્ત-લીન થઈ શકતા નથી, ધર્માંમાં રાગ કરી શક્તા નથી. (૫૯) ૫

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122