Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
૭૩
અર્થ :-(અલ્પ માત્ર પણ) સળગેલા એવા કામરૂપી અગ્નિ સઘળા ચારિત્રરૂપી ધનને બાળી નાખે છે, (અર્થાત્ ચારિત્રના વિનાશ કરે છે.) અને સમ્યક્ત્વની પણ વિરાધના (નાશ) કરીને અનંતકાળ સ`સારમાં રખડતા કરે છે. (૮૨) भीसणभवकंतारे, विसमा जीवाण विसयतिन्हा उ । जीए नडिया चउदस - पुब्वीवि रूलंति हु निगोए ॥ ८३ ॥
→
અર્થ :-ભયંકર ભવરૂપી અટવીમાં સર્વ જીવાને (દુઃખ આપનારી) એક માત્ર વિષય-તૃષ્ણા જ વિષમ છે કે જે વિષય—તૃષ્ણા થી પીડાયેલા (પડેલા) ચૌદ પૂર્વ ધરા પણ નિગાદમાં રખડે છે. (૮૩)
ફ્રા
हा विसमा हा विसमा, विसया जीवाण जेहि पडिबद्धा । हिंडति भवसमुद्दे, अणतदुक्खाइ पार्वति ॥ ८४ ॥
અર્થ :-અહ ! જીવાને પાંચેય ઈન્દ્રિયેાના વિષયા અતિ વિષમ-વિષમતર છે, કે જેને વશ પડેલા જીવા અનંત દુઃખાને ભાગવતા સૌંસાર સમુદ્રમાં રખડે છે. (૮૪) मइंदजालचवला, विसया जीवाण विज्जुतेअसमा । खणनहा खणदिवा, ता तेर्सि को हु पडिबंधो ॥ ८५ ॥
અર્થ :-હે જીવ! માયાવી ઈન્દ્રજાળ જેવા ચપળ અને વીજળીના ઝબકારા સમાન નાશવંત એવા વિષયે જીવાને ક્ષણમાત્ર દેખાવ આપી બીજી ક્ષણુમાં જ નાશ પામે છે, તા તેવા વિષયામાં પ્રતિખંધ (રાગ) શા માટે કરવા ? (૮૫)