Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 52
________________ ૪૩ શકાય, પણ અન્ય ભવામાં કરેલા શુભાશુભ કર્મના રિણામ ઉદયમાં આવે તેને કદાપિ રોકી ન શકાય. (૧૨૧) પેતે ન કરેલાં કર્મ કાણુ ભાગવે ? અર્થાત્ ન ભાગવે અને વિના ભેાગવે પેાતે કરેલાં કમ કેાનાં નાશ પામે છે ? અર્થાત્ કોઇના નાશ પામતાં નથી, તેા પછી પેાતાનાં કરેલાં કર્માંને ભેગવતા પ્રાણી શા માટે દુઃખી મનવાળા થાય, દુર્ધ્યાન શા માટે કરે? અર્થાત્ સમતાથી ભાગવતાં છૂટી જવાય છે, અને દુર્ધ્યાનથી નવાં બંધાય છે, એમ કનું સ્વરૂપ સમજીને જીવે સમતા કેળવવા ઉદ્યમ કરવા. (૧૨૨) એ સમતારૂપ પૌષધનું ફળ. पोसेर सुहे भावे, असुहाइ खवेइ नत्थि संदेहो । છિદ્ર નયતિથિ., જોસ વિદિત્રવમો થ॥૨૩॥ અર્થ :-(ઉપર જણાવ્યા પ્રમાણે સમતારૂપ) પૌષધ કરવાથી અપ્રમત્ત-અપ્રમાદ્રી એવા જીવ શુભભાવાનું પેાતાના જ્ઞાનાદિ ગુણ્ણાનું પાષણ કરે છે, અશુભનેા ( મહાદ્રિના ) ક્ષય કરે છે અને નરક–તિય‘ચની દુર્ગતિના છેદ કરે છે, ત્યાં ઉપજતા નથી, એમાં સંદેહ નથી. (૧૨૩) દરેક કાર્યોંમાં વિધિના આદરવાળા પુરુષ ધન્ય છે. પત્રાળ વિધિજ્ઞોનો, વિધિવધવાના સયા થના | વિદ્ઘિમાળા ધના, વિધિવત્રતા ધમા ॥૨॥

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122