Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
33
तं तस्स जत्तियं पावं, तं नवगुणियमेलियं हुज्जा । ए गित्थियजोगेणं, साहू बंधिज्ज मेहूणओ ॥९२॥ અથ:-નિ યતાથી એક લાખ ગર્ભ વતી એનાં પેટ ફાડનારા નિર્દય મનુષ્ય તેમાંથી નીકળેલા તે સાતઆઠ મહિનાના તડડતા ગર્ભોના નાશ કરે. (૯૧)
તેનું તેને જેટલું પાપ લાગે તેને નવગણું કરીને તેની સાથે મેળવતાં ( અર્થાત્ દશગણુ ) જેટલું થાય તેટલું પાપ એક સ્ત્રીના સંચેાગથી મૈથુન દ્વારા સાધુ માંધે. (૯૨)
કેવા ગુરુ પાસે સમકિત-વ્રત” વગેરે ધ, કે પ્રાયશ્ચિત્ત વગેરે ગ્રહણ કરવુ.... ? अक्खंडियचारित्तो, वयधारी जो व होइ गिहत्थो । તસ્સ સામે સળ—વયગળ સૌદિર” ૨ ।।
અર્થ :-અખ`ડ ચારિત્રવ ́ત (ગીતા) ગુરુ, અથવા તેવા ગુરુના ચાગ ન મળે તેા વ્રતધારી (તથા શાસ્ત્રોના જાણુ એવા જે ગૃહસ્થ હોય, તેની સમીપે સમતિ તથા વ્રત વગેરે, અને પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવું. (૯૩) પૃથ્વીકાય વગેરે સ્થાવર જીવાનાં ખારીક શરીર. अद्दामलयप्पमाणे, पुढवीकाए हवंति जे जीवा । ते पारेवयमित्ता, जंबूदीवे न मायंति ॥ ९४॥ एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पद्मता । ते जइ सरिसवमित्ता, जंबूदीवे न मायति ॥९५॥
૩