Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 22
________________ ૧૩ એ એકવીસ ગુણવાળે જીવ ધર્મને માટે એગ્ય જાણુ. (૩૧-૩૨-૩૩) જિનાગમની અતિ આવશ્યકતા. कत्थ अम्हारिसा पाणी, दुस्समादोससिआ । हा अणाहा कहं हुतां, न हुँतो जइ जिणागमो ॥३४॥ અર્થ -દૂષમ કાલના દેષે કરીને દૂષિત (વક અને જડ ) અમારા જેવા અનાથ નિરાધાર પ્રાણુઓ જે જિનાગમ ન હતા તે ક્યાં કેવાં કેવાં દુખ પામત? અર્થાત્ વિશિષ્ટ જ્ઞાનીઓના વિરહમાં જીવને એક જૈન આગમન જ જીવનમાં આધાર છે. (૩૪) આગમનું બહુમાન કરવાથી થતા લાભ. आगमं आयरंतेणे, अत्तणो हियकंखिणो । तित्थनाहो गुरू धम्मो, सव्वे ते बहुमनिया ।। ३५ ।। અર્થ-આત્માનું હિત ઇચ્છનારે આગમને અર્થાત્ આગમુક્ત રહસ્યને આચરવાથી તવરૂપે સ્વીકારવાથી વસ્તુતઃ આગમને જ નહિ, પણ આગમ) શ્રી તીર્થંકરદેવ ગુરુ અને ધર્મ, એ સર્વનું બહુમાન કર્યું ગણાય છે. (૩૫) હવે કે સંઘ શ્રીસંઘ ન મનાય? सुहसीलाओ सच्छंद-चारिणो वेरिणो सिवपहस्स । आणाभट्ठाओ बहु-जणाओ मा भणह संधु त्ति ॥३६॥

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122