Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 24
________________ ૧૫ ક્રિયામાં જિનાજ્ઞાની મહત્તા जह तुसखडण मयम-डणाइ रुग्णाई सुन्नरनंमि । विहलाई तह जाणसु, आणारहियं अणुट्ठाणं ॥३९॥ आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो, पलालपुल्लू व पडिहाई ॥४०॥ અર્થ -જેમ ફેતરને ખાંડવાં, મડદાને શણગારવું વગેરે અને શૂન્ય અરણ્યમાં એકલા રડવું વગેરે નિષ્ફળ છે. તેમ જિન-આજ્ઞા રહિત અનુષ્ઠાન (કષ્ટકારી ધર્મક્રિયા) પણ નિષ્ફળ છે. (૩૯). કારણકે–શ્રી તીર્થકરના કહ્યા પ્રમાણે કરેલાં તપ, સંયમ અને દાન (વગેરે) સાચાં કહેવાય છે, અર્થાત્ તે જ સાચું તપ-સંયમ અને દાન છે કે શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું. તેમાં જ તપ, સંયમ અને દાન આવી જાય છે. જે ધર્મ જિનાજ્ઞાથી રહિત (વિરૂદ્ધ) કરવામાં આવે, તે પરાળના પૂળાની (તૃણ સમૂહની જેમ શેભતે નથી. અર્થાત્ તેની કિંમત તૃણ સમાન છે. (૪૦) એ જ વાતને સિદ્ધ કરે છે. आणाखंडणकारी, जइवि तिकालमहाविभूईए । पूएइ वीयरायं, सबपि निरत्थयं तस्स ॥४१॥ અર્થ-શ્રી વીતરાગની આજ્ઞાનું ખંડન કરવાવાળે જીવ ઘણી શોભાપૂર્વક ઘણું ધનથી ત્રણેય કાળશ્રી વીતરાગ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122