Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 34
________________ ૨૫ ચારે કષાયની દુષ્ટતાનું વર્ણન कोहो पीई पणासेई, माणो विणयनासणो । मोया मित्ताणि नासेइ, लोहो सबविणासणो ॥६९।। અર્થ - ક્રોધ પ્રીતિને (સંપ ) નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે. માયા મિત્રોનો નાશ કરે છે, અને લેભ સર્વને વિનાશ કરે છે. (૬૯) ક્ષમાનું સ્વરૂપ. खती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविज्जा इव, खंती दुरियाई सव्वाइं ॥७॥ અર્થ - ક્ષમા સુખેનું મૂલ છે, ધર્મનું મૂલ પણ ઉત્તમ એવી ક્ષમા છે. મહાવિદ્યાની પેઠે ક્ષમા સર્વ દુઃખનું હરણ કરે છે અર્થાત્ બધી વિદ્યાઓ સાધવા કરતાં એક ક્ષમાની સાધના જ વધારે હિતકારી છે. (૭૦) - પાપસાધુ કેને કહેવાય? सयं गेहं परिचज्ज, परगेहं च वावडे । निमित्तेण य ववहरई, पावसमणु त्ति वुचई ॥७१॥ दुद्धदहीविगईओ, आहारेई अभिक्खणं । न करेई तवोकम्म, पावसमणु त्ति वुचई ॥७२॥ અથ – જે પિતાના ઘરને ત્યાગ કરીને પરઘરને જોયા કરે છે, પરનાં (શ્રાવકેન) ઘરનું મમત્વ કરે છે

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122