________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ળીશ. તમારા રક્ષણમાં, તમારા ભલામાં, તમને નહિ દુખવવામાં મારા આંતરસયમની વૃદ્ધિ સમાઈ છે.
કૃપાળુ સશુરૂમહારાજાએ તમારી દયામાં, તમારી ઉન્નતિમાં મને ઉત્તમ શિક્ષણ આપી મહા ઉપકાર કર્યો છે, માટે કૃપાળું ગુરૂદેવનું પુનઃ પુનઃ સ્મરણ કરી તમારું સ્મરણ કરવામાં ઉપયેગી બનું છું. | હે જીવો ! તમે સત્તાએ પરમાત્મા છે. તમેજ -- વિષ્યકાળમાં સામગ્રી યોગે પરમાત્મા થશે. તમો જ્ઞાન દર્શન ચારિત્રમય છે. તમારી આવી સ્થિતિ અત્તરદૃષ્ટિથી નિહાળીને તમને હું વન્દન કરૂ છું, નમન કરૂ છું, માવું છું. તમારી વિરાધના કોઈ પણ ભવમાં કાપણુ શરીરવડે મેં કરી હોય તો તે પુનઃ પુનઃ ખમાવું છું.
હે જગતના છે ! તમારા આત્માની સંગ્રહનાથી સમાન સત્તા દેખી-જાણી, તેનું ધ્યાન કરતાં અભેદભાવે પરમાત્માનન્દ સ્વાદને અનુભવું છું.
હે જગતના છો ! તમારું કલ્યાણ થાઓ. જે કોઈ સિદ્ધ થયા, તીર્થંકર થયા, કેવલી થયા, તે સર્વે તમારા ઉપર સમાન ભાવ રાખીને જ થયા છે. જે તમારા ઉપર સમાન
www.kobatirth.org
For Private And Personal Use Only