Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) નાશી, આત્મા તમારા પ્રત્યેકના શરીરમાં ભિન્ન ભિન્ન છે, શરીરમાં તે કાષ્ટમાં અગ્નિની પેઠે સંતાઇ રહ્યા છે, જેના વડે તમેા સમજી શકે છે, સારૂં ખાટું પારખી શકે છે. તે આત્માને ઓળખે, શરીરમાંજ છે, તેનું રૂપ જુએ. શ્રી વીર પરમાત્માએ તેનું યથાસ્વરૂપ વર્ષોંન કર્યું છે, તેમના વચન દ્વારા અંતમાં શેાધે, જે જ્ઞાનવડે તમે આત્માને શેશધ્રુવા ધારા છે, તે જ્ઞાન પણ આત્માના અસંખ્યાત પ્રદેશેમાં રહે છે, પાતે જ્ઞાતા છે, અને પેાતેજ જ્ઞાનમાં સેયરૂપે ભાસે છે, મનુષ્ય જન્મમાં આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવાના સમય છે, આત્મામાં ધર્મ છે પણ જડ વસ્તુમાં ધર્મ નથી. ગગા, ગેાદાવરી, કાશી, પ્રયાગ, યમુના વિગેરે ઠેકાણે ભેટકવાની શી જરૂર છે? જલ અને માટી તીર્થ નથી. આત્માતેજ તીર્થ છે, અનંત શક્તિના સ્વામી તમે પેતે જ છે. પેાતાનાથી ભિન્ન આત્મા નથી, ક` આવરણના પડદે ચીરી નાખી આત્માનું દન કરેા !! દર્શન કરે!! દર્શન કરે ! હું ભળ્યેા, વીજલી, તાર, વિગેરે કરતાં પણ આભાનું સામર્થ્ય અનંતગણું વિશેષ છે, આત્માના સામર્થ્યની તુલના થઈ શકતી નથી, અનંત ખળને ધણી આત્મા છે. આત્મવીર્યના એ ભેદ પડે છે, એક ક્ષયાપશમભાવજન્ય www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98