________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पेथापुरवाळा लालीपारेख जेशींगभाइ साकरचंदना
મૃત્યુની લી. પેથાપુરમાં વીશાપોરવાડ જૈન શેઠ, નાનાભાઈ માણકાના કુટુંબમાં સાકરચંદ શેઠને ત્યાં જેસીંગભાઈનો જન્મ થયો હતો, શક, મનસુખભાઈ ભગુભાઈ અને છેટાલાલ હાથી પિથપુરવાળા તથા જેશીંગભાઈ પિત્રાઈ કુટુંબીઓ હતા. જેશીંગભાઈને લોકે લાલીપારેખ તરીકે કહેતા હતા. તે શ્રાવક યોગ્ય પ્રતિવિધિ, શાંતિસ્નાત્ર. અષ્ટોતરીનાત્ર વગેરે ધર્મ ક્રિયાઓ કરવા કરાવવામાં કુશળ હતા. તથા સર્વ પ્રકારની પ્રજાને ભણાવવામાં દક્ષ ભાવિક ભકિતમંત હતા, ગુરૂમહારાજ શ્રી રવિસાગરજી મહારાજના શ્રાવક હતા અને ગુરૂમહારાજની પાસે. મકત, વત ગ્રહણ કર્યા હતાં, જે સામાયિક પ્રતિક્રમણ વગેરે ભાવક ધોગ્ય ધર્મક્રિયાઓ કરવામાં ઉત્સાહી પ્રવૃત્તિશીલ હતા. દેશીવૈદ્ય તરીકે તેઓ પેથાપુર વગેરે સર્વ લેકાની મફત દવા કરતા હતા અને વૈદ્ય તરીકે ગુજરાતમાં પ્રસિદ્ધિ પામ્યા હતા, પિથાપુર સાગરમાં તેઓ આગેવાન શ્રાવક તરીક હતા. તેઓમાં શ્રાવક તરીકેના અનેક ગુણે ખોલ્યા હતા. તેઓએ
www.kobatirth.org
For Private And Personal Use Only