________________
Shri Mahavir Jain Aradhana Kendra
سروی
www.kobatirth.org
પબર સાથે વથી અમારા પરિચય કર્યો અને તેથી તે છેવટ મણકાલ સુધી પણ અમારા ભક્ત તરીકે રાગી રહ્યા હતા. તેમના મરણ પહેલાં ચાર પાંચ દિવસ સુધી તેમણે અમારી સાથે પત્રવ્યવહાર ચાલુ રાખ્યા હતા. વિ. ૧૯૮૧ ફાલ્ગુ સુ. જ તેમને આત્મા દેવલાકમાં ગયા. અમારા સાધુએની તેમણે દવા વગેરેથી સારી સેવા કરી હતી. તેમના ૬૦-૬૫ વર્ષની ઉંમર થઈ હતી, તેમના આત્માને શાંતિ મળે. અમ ઇચ્છું છું. પેથાપુરમાં તેમના જેવા ઉત્તમ શ્રાવકની ખેોટ પડી છે, તેમના પુત્ર હિંમતલાલ સોલીસીટર છે, તથા બીન્ન પુત્ર, ભોગીલાલ છે. બન્ને પુત્રા તેના પિતાના જેવા ધાર્મિક થાએ, પિતાની પેઠે ધર્મી બની પિતાનું કુલ દીપાવે એમ. ઇચ્છવામાં છે. ૐ શ્ર મદાવાર શાન્તિઃ રૂ.
આવે
વિ. ૧૯૮૧ ફાલ્ગુણ સુ. ૧૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સે. બુદ્ધિસાગર. મુ. વિઘ્નપુર,
~) |
For Private And Personal Use Only