Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008654/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org सांवत्सरिक क्षमापना રચિતા. શાસ્ત્રવિશારદ ચેાગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી I For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્દ દુનિકોત્તર મrest પંચાંદ ૮૫. सांवत्सरिक क्षमापना. રચયિતા. શાસવિશારદ ગિનિષ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી. છપાવી પ્રસિદ્ધ કરનાર. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ હા. વકીલ મેહનલાલ હીમચંદ, મુ. પાદશ. પ્રથમવૃત્તિ. વીર સં. ૨૪૫૦. પ્રતિ ૧૦૦૦. વિક્રમ સં. ૧૯૮૧. મૂલ્ય ૦-૩-૦૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદથી ડાયમંડ જ્યુબિલિ પ્રિન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે કાપ્યું. www.kobatirth.org For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कच्छी श्रावक जैन बुकसेलर शेठ. मेघजीभाइ हीरजीभाइने अर्पणपत्रिका. તમે કદેશના રહીશ જૈનશ્રાવક છે, કચ્છી જૈનેામાંથી હાનિકારક કુરિત રીવાજોને-બાળલગ્ન ગૃહલગ્ન વગેરેને દૂર કરવા કબદ્ધ ઉત્સાહી બન્યા છે. તમારામાં ઉત્સાહ ઐય વગેરે ગુણો ખીલ્યા છે. આ ક્ષમાપના પુસ્તકને જગતમાં બહાળેા પ્રચાર થાય અને તેના બહાળેા પ્રચાર કરવાની તમારી અત્યંત લાગણી છે તેમજ સાંવત્સરિક ક્ષમાપના ઉપર તમારી અતિ પ્રીતિ હોવાથી તમને આ પુસ્તકની અપશુપત્રિકા, ગુણાનુરાગે પ્રમેદભાવે કરવામાં આવે છે તો તે સ્વીકારીને આ પુસ્તક પ્રચારમાં તથા કચ્છી તેની પ્રગતિમાં આગળ વધશે. इत्येवं ॐ अहँ महावीर शान्तिः ३ લે. ભ્રુદ્ધિસાગર. મુ. વિજાપુર, ( ગુજરાત ) વિ. ૧૯૮૧ ફા, સુ. ૩ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra નિવેદન. ------ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થતી શ્રીમદ્ ભુદ્ધિસાગરસૂરિજી ગ્રંથમાળાના ૮૫ મા મણકા તરીકે શ્રી સાંવત્સરિક ક્ષમાપના ગ્રંથ પ્રકટ કરવામાં આવે છે. www.kobatirth.org મનને રાગદ્વેષથી મુક્ત કરાવનાર તથા ક્ષમા ગુણુને પ્રકટાવનાર શ્રી સાંવત્સરિક ક્ષમાપના જેવા ઉત્તમ વિષયને આ ગ્રંથમાં ગુરૂ મહારાજે એવી ઉત્તમ શૈલિથી વટાવી વ ચૈ! છે કે જેથી તે દરેક માનવના હૃદયને શાંતિ સરળતા શમતાથી આ બનાવીને તેને રાગદ્વેષ દૂર કરી ઉત્તમ ભાવનાવાળા અનાવે છે. જૈન દર્શનમાં સાંવત્સરિક પ્રતિક્રમણ કરી જગત જીવેાને ખમાવવાનો ઉતમ પ્રણાલિકા પ્રચલિત છે. આ પ્રણાલિકાનું રહસ્ય શ્રીમદ્ ગુરૂમહારાજે બહુજ સુન્દર અને સરળ શૈલીમાં ગુંથી જૈનાલમ પર ભારે ઉપકાર કર્યો For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. આને લાભ ધર્મ અનુરાગી બંધુએ લેશે એવી આશા. રાખવામાં આવે છે. આ ગ્રંથ પ્રકાશનમાં મહેસાણાવાળા શા. ઉત્તમચંદ હરીચદે ( શેઠ અમથાલાલ વિઠ્ઠલદાસ વિજાપુરવાળા માર્કત રૂ. ૨૦૦ ની આર્થિક સહાય આપી પોતાની લક્ષ્મીને સદુપયોગ કર્યો છે તેથી મંડળ તરફથી તેમને ધન્યવાદ પૂર્વક આભાર માનવામાં આવે છે. પાદરા, ૧૯૮૧ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી વસંતપંચમી ઈ વકીલ મેહનલાલ હીમચંદ www.kobatirth.org For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિયાવૃત્તિ પ્રસ્તાવના આ ગ્રંથની પ્રથમાવૃત્તિ ખલાસ થઈ જવાથી અને તેની ઘણી માગણી થવાથી તે ખીજીવાર છપાવવામાં આવ્યે છે. વિક્રમ સંવત ૧૯૬૪ માં માણુસામાં સુશ્રાવક શા. બાલાભાઇ અનુપ, શેઠ દલસુખભાઇ સ્વરૂપચંદ, શા. મૂળચંદભાઈ ત્રિભાવનદાસ તથા શા. જેચંદભાઈ ત્રિભાવનદાસ ત્થા પ્રતાપચંદ પુલ, જેઠાભાઇ પરસાતમ, શેઢે કચરાભાઇ હાથીભાઇ, શેઠ વીરચંદ કૃષ્ણાજી, શેઠ હાથીભાઈ મૂળચંદ, શેર ચમનલાલ ડુંગરસી, શા. માધવલાલ અમથાલાલ, શા. વાડીલાલ મગનલાલ, શા. ચુનીલાલ અમરચંદ શા. ગીરધરભાઇ નથુભાઈ શેડ ખળચંદ ઉગરચંદ, શેઠ જીવરાજ રવચંદ, શા. મણીલાલ બાળચંદ, શા. ચુનીલાલ ખાદર, શેઠ હુકમચંદ જેઠાભાઇ, ત્થા લલુભાઈ, શા. ચમનલાલ નાનચંદ, શા. પ્રતાપચંદ ચુનીલાલ, શા. રતનચંદ ઘેલાભાઇ, શા, મફતલાલ જેચંદ. શા. મણીલાલ લલુ, શા. મગનલાલ દીપચંદ, શા. ચંદુલાલ વીરચંદ તથા શા. મનસુખ મગનલાલ ગાંભવા, કેવળદાસ ગાંભવા, તથા શા. www.kobatirth.org For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ચુનીલાલ કાળીદાસ, શા. છનાલાલ હરગોવીંદદાસ, શ, સુનીલાલ નથુ, વિગેરે શ્રાવકની ઘણી વિનંતી થવાથી ૧૯૬૪ નું ચોમાસું માણસામાં કરવામાં આવ્યું અને ત્યાં પર્યુષણના દિવસમાં ક્ષમાપનાનું સ્વરૂપ સમજાવવા માટે સાંવત્સરિક ક્ષમાપના ગ્રંથ ભાદરવા સુદિ ૧ એકમે શરૂ કરી ત્યાં જ પૂર્ણ કર્યો. વ્યાખ્યાન પછી જે નવરાશ મળતી તેમાં આ ગ્રંથ લખવામાં આવતો હતો. આ ગ્રંથમાં દ્રવ્ય ભાવ ક્ષમા પના કેવી હોય છે તેનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. દિવ્યક્ષમાપના અને ભાવ ક્ષમાપના કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. સર્વ જીની સાથે આત્મભાવે વર્તવાથી આત્મા સ્વયં પરમાત્મા થાય છે તેનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ક્ષમાપના કરવાથી મૃગાવતીની તથા ચંદના સાથ્વીની પેઠે આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને વૈર ઠેલ વિગેરે કલેશે શમી જાય છે. ભાદરવા સુદ ૪ના દિવસે તથા ભા. સુદિ ૫ ના દિવસે સર્વ ગવાળાઓ મિચ્છામિ દુકકડમ એક બીજાને કરે છે પણ તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે આ ગ્રંથ વાંચવાથી સર્વ જૈન સારી પેઠે સમજી શકશે અને આત્માની શુદ્ધિમાં વધી શકશે, ક્ષમાપના સંબંધી અમોએ સાત આઠ કાવ્ય પ્રસંગોપાત્ત લખેલાં તે પણ આ www.kobatirth.org For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તકમાં પાછળ દાખલ કરવામાં આવ્યાં છે. આ ગ્રંથમાં જનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તેની સંઘની આગળ માફી માગવામાં આવે છે અને પંડિત પુરૂ તેમાં સુધારો કરશે એમ ઈચ્છવામાં આવે છે. વિક્રમ સં. ૧૯૮૧ પોષ સુદિ પૂર્ણિમા. લે. બુદ્ધિસાગર. મુ. દરા. www.kobatirth.org For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પૃષ્ઠ. ૧ ૪ ૪ ૪ ૪ ૪૭ ૪૯ www.kobatirth.org अशुद्धि शुद्धि पत्रक्रम्. લીટી. અશુદ્ધિ. भएसु. દુઃખવવામાં ૧ જ ' m Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ૧૧ ૧૧ ૧૨ હાય હેય તે ત્તે તા. આત્મપ્રતિ આત્માથી ન્યધામ प्राप्नाति શુદ્ધિ भूपसु દુ:ખવવામાં હાવ હાવ તા देखेसा આત્માતિ આત્માની ધર્મિ प्राप्नोति For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીગ્રન્થમાળામાં પ્રગટ થયેલા પ્રત્યે કિંમત ૦ ૦ –૮–૦ –૮ –૦ ૦ A ૦ ૦ A ૦ ગ્રંથાંક પૃષ્ઠ ૧ ક. ભજન સંગ્રહ ભાગ ૧ લો. ૨૦૦ * ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ૨૦૬ * ૨ ભજન સંગ્રહ ભાગ ૨ જે. ૩૩૬ * ૩ ભજન સંગ્રહ ભાગ ૩ . ૨૧૫ - ૪ સમાધિશતકમ. ૫ અનુભવચિશી. ૨૪૮ ૬ આત્મપ્રદીપ. ૩૧૬ ૭ ભજન સંગ્રહ ભાગ ૪ થે. ३०४ ૮ પરમાત્મદર્શન, ૪૦ ૦ ૯ પરમાત્મતિ . ૫૦૦ * ૧૦ તત્ત્વબિંદુ. ૫૦૦ * ૧૧ ગુણાનુરાગ. (આવૃત્તિ બીજી) ૨૪ ક ૧૨-૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ મે તથા જ્ઞાનદીપિકા. ૧૯૦ * ૧૪ તીર્થયાત્રાનું વિમાન (આ. બીજી) ૬૪ ૦–૮ –૦ ૦–૮–૦ ૦–૮–૦ ૦–૧૨–૦ ૦–૧૨–૦ ૦–૧૨–૦ –૧-૦ ૦–૬–૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫ અધ્યાત્મભજનસ ગ્રહે ૧૬ ગુરુએધ. ૧૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ ૧૭૪ * ૧૭ તત્ત્વજ્ઞાનદીપિકા ૧૨૪ ૧૧૨ ૧૮ ગલીસંગ્રહ ભા. ૧ * ૧૯-૨૦ શ્રાવકધ સ્વરુપ ભાગ ૧-૨ ( આવૃત્તિ ત્રીજી ) * ૨૧ ભજનપદસંગ્રહ ભાગ † à।. ૨૦૮ ૮૩૦ ૨૨ વચનામૃત. ૩૩ યાગદીપક. ૩૦૮ ૨૪ જૈન ઐતિહાસિક રાસમાળા. ૪૦૮ ભાવા ८०८ C www.kobatirth.org ૨૫ આનધનપદ્મ (૧૦૮) સંગ્રહ ૨૬. અધ્યાત્મશાન્તિ (આ. બીજી) ૧૩૨ ૨૭ કાવ્યસ ગ્રહ ભાગ ૭ મેા. ૧૫૬ ૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીનત સ્થિતિ. ૯૬ ૨૮૭ ૨૯ કુમારપાળ (હિંદી) ૩૦ થી ૪-૩૪ સુખસાગર ગુરુગીતાઃ૦૦ રૂપ પદ્ધવ્યવિચાર. * ૩૬ વિજાપુરવૃત્તાંત. ૨૪૦ ૯૦ 01-0 " ૪૦-૪૦-૧૦ ---૧૨-૦ ૦-૧૪-૦ 0198-0 ૦૩-૦ ❤ --- “ 10 " p 119 -- 10110 010 .. O -0 ૪. ૪-૦ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ર ૦–૬–૦ ૦-૫૦૦ ૧ ૧ ૦ ૦ –૦ -૦ –૮ –૨ -૦ –૦ –૦ –૦ ૪૮. ૩૭ સાબરમતીકાવ્ય. ૧૯૬ ૩૮ પ્રતિજ્ઞાપાલન. ૧૧૦ - ૩૯-૪૦-૪૧ જૈનગમતપ્રબંધ, સંઘપ્રગતિ, જૈનગીતા. ૩૦ કર જેનધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૧ ૪૩ મિત્રમૈત્રી. ૪૪ શિપનિષ. ૪૮ ૪૫ જૈનેપનિષદ્ . ૪૬-૪૭ ધાર્મિક ગદ્યસંગ્રહ તથા સદુપદેશ ભાગ ૧ લે. ૯૭૬ ૪૮ ભજનસંગ્રહ ભા. ૮ ૯૭૬ ૪૯ શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૧ ૧૦૨૮ ૫૦ કર્મયોગ. ૧૦૧૨ પ૧ આત્મતત્ત્વદર્શન ૧૧૨ પર ભારતસહકારશિક્ષણ કાવ્ય ૫૩ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૨ ૧૨૦૦ પક ગહેલી સંગ્રહ ભા. ૨ ૧૩૦ પપ કમ પ્રકૃતિટીકાભાષાંતર પ૬ ગુરૂગીત ગુંહલીસંગ્રહ. ૩-૦૦ ૨ –૦ -૦ ૩ –૯ –૦ ૦–૧૦–૦ ૦–૧૦–૦ ૩-૮ : ૦ o -૮ –૦ o ૩-૦–૦ ૧૯૦ o www.kobatirth.org For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭-૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા. ४७० ૫૯ દેવચંદન સ્તુતિ તવન સંગ્રહ. ૧૭૫ ૬૦ પૂજાસંગ્રહ ભા. ૧ લે. ૪૧૬ ૬૧ ભજનપદસંગ્રહે ભા. ટ્ ૫૮૦ ૨૦૦ ૫૭૫ ૬૨ ભજનપદસંગ્રહ ભા. ૧૦ ૬૩ પત્રસદુપદેશ ભા. ૨ ૬૪ ધાતુપ્રતિમાલેખ સંગહ ભા. ૨ ૧૮૦ ૬૫ જૈનર્દિષ્ટએ ઇશાવાસ્યાપનિષદ્ ભાવા વિવેચન. ૩૬૦ ૬૦૦ ૬૬ પૂજાસંગ્રહે ભા. ૧-૨ ૬૭ સ્નાત્રપૂજા. ( બુદ્ધિસાગરસૂરિષ્કૃત ) ૬૮ શ્રીમદ્ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર. www.kobatirth.org ૩ સંસ્કૃત ગ્રન્થા. ૬૯-૭૨ શુદ્ધેાપયાગ વિ૦ સંસ્કૃત ગ્રંથ ૪ ૭૩૭૭ સધક બ્ય વિરુ સંસ્કૃત ગ્રંથ ૫ ૭૮ લાલાલજપતરાય અને જૈનધમ ૧૦૦ ૧૮ ૧૮૦ Q - ( ૧ --✡ O 101 " -- C-→→→→ ... ઓ તું -y-o ૦-૧૨- -. ૭-૧૨-૦ Yo For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ ૧૪૦ ૭૫ ૧૫૫ ૭૯ ચિન્તામણિ ૧૨ ૦૪-૦ ૮૦-૮૧ જૈનધર્મ અને પ્રીસ્તિધર્મને મુકાબલે તથા જૈનપ્રીતિ સંવાદ ૨૨૦ ૧–– –૦ ૮૨ સત્યસ્વરૂપ ૦–૧૨–૦ ૮૩ ધ્યાનવિચાર ૮૪ આત્મશક્તિપ્રકાશ ૦––૪ –૦ ૮૫ ક્ષમાપના ૦ –૩ –૦ ૮૬ આત્મદર્શન ૦––––૦ ૮૭ શકાસમાધાન ૫૫ ૦ –૨ –૦ ૮૮ કન્યાવિક્રયનિધિ ૮૯ આત્મશિક્ષાભાવનાપ્રકાશ ૧૦ ૦ ૦ –૮ –૦ ૬૦ આત્મપ્રકાશ. ૯૧ કવિનાશક (ગુજરાતી) ૯૨ તત્ત્વવિચાર. થાડા માસમાં બહાર પડનાર પ્રત્યે ૧ જેન શ્વેતાંબર ગ્રંથનામાવલિ. ૨ શ્રીમદ્દ દેવચંદ્રજી નિર્વાણ રાસ. ૩ મોટું વિજાપુર વૃત્તાંત. ૪ ઉ૦ શ્રી યશોવિજયજી નિબંધ. ૦ ૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ સંસ્કૃત ગ્રન્થા. ૫ અધ્યાત્મગીતા ૬ આત્મસમાધિશતક ૭ છવકપ્રબંધ ૮ આત્મસ્વરૂપ ૯ પરમાત્મદર્શન ૧૦ જૈનસૂત્રમાં મૂર્તિપૂજા ૧૧ ભજનસંગ્રહ ભા. ૧૧ મે છે આ નીશાનીવાળા ગ્રંથે શીલક નથી. પુસ્તકો મળવાનાં ઠેકાણાં – ૧ વકીલ શા. મેહનલાલ હીમચંદ પાદરા, (ગુજરાત). ૨ શા. આત્મારામ પ્રેમચંદ સાણંદ (જીલે અમદાવાદ), ૩ ભાંખરીઆ શા. મોહનલાલ નગીનદાસ ૧૯૨-૯૪, બજારગેટ કેટ—-મુંબઈ. ૪ શેઠ નગીનદાસ રાયચંદ ભાંખરીઆ મહેસાણા ૫ શેઠ ચંદુલાલ ગોકળદાસ, વિજાપુર જૈનજ્ઞાનમંદિર, ૬ બુકસેલર મેધરજી હીરજી પાયધુની–મુંબઇ ૭ શા. રતિલાલ કેશવલાલ, મુ. પ્રાંતીજ. ૮ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મંડળ, મુ. પેથાપુર, સાગરગચ્છ ઉપાશ્રય. www.kobatirth.org For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ નમઃ સરસ્વજો. अथ सांवत्सरिक क्षमापना ग्रन्थः रचयिता-योगनिष्ठजैनाचार्य श्रीमद् बुद्धिसागरसूरि. જિ . खामे मि सम्वजीवे, सव्वे जीवा खमंतु मे। मित्ती मे सबभएसु, वेरं मज्झं न केणइ ॥१॥ ચતુર્દશ વાત્મક લેકસ્થિત સર્વ જીવોને હું નમાવું છે, સર્વ જીવો ક્ષમાપના મારી સાથે કરો. આજથી મહારે સર્વ જીવપર મૈત્રીભાવ છે, કોઈની સાથે મારે વૈર નથી. સર્વ જીવો મારા આત્મસમાન સુખ દુઃખની લાગણીવાળા છે, મારા મારા એક સત્તામય જી ! તમે સુખી થાઓ, તમારી આત્મશક્તિનો પ્રકાશ કરી અનંત સુખ ભોગવો!! વિવેકદૃષ્ટિથી આત્મપ્રદેશ તરફ દૃષ્ટિ કરી વિચારતાં મને હવે માલુમ પડે છે કે, તમે ત્રસ અને સ્થાવર પ્રાણિ મારા સજાતીય છે. હું ત્રસ અને સ્થાવર છે ! તમારા સંબંધમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતાં હું અનંતશ: આવ્યો છું અને તે સંબંધોગે મેં મન વચન www.kobatirth.org For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) અને કાયાથી તમને દુઃખવ્યા હાય તેની ક્ષમાપના કરો. સ્વાથી, ક્રોધથી, અવિચારથી, અહંકારથી, દૂધી, અજ્ઞાનાવસ્થામય, ખની મેં તમને અનેક પ્રકારે સંતાપ્યા હોય, તેની ક્ષમાપના અંતઃકરણુથી સિદ્દાની સાક્ષીપૂર્વક યાચું છું. અનાદિ કર્મરચનારચિતનાનાવિધ દેહધારક જીવા ! તમે મારા આત્માના સમાનજ છે, તમે અને અમે અન્ત:પ્રદેશથી એક સરખા છીએ, તમારૂં અને મારૂં એક સરખું સ્વરૂપ અને એક સખે! તમારે ને મારા ધર્મ છે. હે જગતના જીવેા ! તમે મારા આત્મ સરખા છે. તેમ છતાં ભૂલથી મેં તમને અનેક પ્રકારે દુઃખ આપ્યું હાય, તેની ક્ષમાપના પ્રેમભાવથી યાચું છું, એક દ્રિય, શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવબંધુએ ! મેં તમારી સાથે હિંસકવન ચલાવ્યું, તેમાં વાસ્તવિકરીત્યા મારા વાંક નથી, કિંતુ કર્મની પ્રેરણાથી કર્મને વાંક છે, તેથી પરાધીન અજ્ઞાની બની મેં જે જે અપરાધેા ક હાય, તેને મન વચન અને કાયાથી ખમાવું હું કર્મ ! તું હવે કૃપા કરીને તારી સંગતના યાગથી હું દુ:ખી થાઉં છું પરિભ્રમણ કરૂં છું. તેમાં તને તે કંઈ દુ:ખ મારે www.kobatirth.org છું. છૂટા મૂકો ! અને ચતુર્ગતિમાં થતું નથી, પણ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મને તે અનંત દુઃખ થાય છે, માટે હવે દયા લાવીને કર્મ મારાથી દૂર જા. તારી સંગતિથી મારા પ્રેમી સજાતીય જીવોપર મેં રાગદ્વેષની બુદ્ધિ ધારણ કરી, રૌદ્રરૂપ ધારણ કર્યું. માટે હે કર્મ ! તમે પ્રસન્ન થઈને દૂર જાઓ, દૂર જાએ, મને મારા જીવેના અન્તપ્રદેશની સાથે આત્મભાવે હળી જવાદો-મળવા દો. અનંત કર્મવર્ગણની રાશિમાં રહેલા એવા મારા જીવને જ્ઞાનથી જાણી શકીશ. જગતના મારા પ્રેમીજીને તારવાને હું ભાવદયા ગંગાનદીને હૃદયમાં ધારણ કરું છું. હે જગતના જીવો! ! તમે હવે નિર્ભય રહે, મન, વચન અને કાયાથી પણ તમને નહિ દુ:ખવવા ખરાબ સ્વાર્થનો ત્યાગ કરી મેં પ્રતિજ્ઞા લીધી છે. જગતસ્થિતપ્રેમિસ્વજાતીય આત્માઓ ! તમે મારા હૃદયસ્થિતભાવદયાગંગામાં ઝીલી પવિત્ર બને. તમારી કર્મયોગે પરતંત્રતાવસ્થા દેખી, મને કરૂણું આવે છે. તમારી અનેક પ્રકારે આંતરિક ઉન્નતિ થાઓ, અને તમે સમ્યજ્ઞાનના પ્રતાપે તમારી શુદ્ધ સ્થિતિને પ્રાપ્ત કરે. હે જગતજી ! ! તમને હવે હું કારુણ્યદષ્ટિથી જ નિહા www.kobatirth.org For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ળીશ. તમારા રક્ષણમાં, તમારા ભલામાં, તમને નહિ દુખવવામાં મારા આંતરસયમની વૃદ્ધિ સમાઈ છે. કૃપાળુ સશુરૂમહારાજાએ તમારી દયામાં, તમારી ઉન્નતિમાં મને ઉત્તમ શિક્ષણ આપી મહા ઉપકાર કર્યો છે, માટે કૃપાળું ગુરૂદેવનું પુનઃ પુનઃ સ્મરણ કરી તમારું સ્મરણ કરવામાં ઉપયેગી બનું છું. | હે જીવો ! તમે સત્તાએ પરમાત્મા છે. તમેજ -- વિષ્યકાળમાં સામગ્રી યોગે પરમાત્મા થશે. તમો જ્ઞાન દર્શન ચારિત્રમય છે. તમારી આવી સ્થિતિ અત્તરદૃષ્ટિથી નિહાળીને તમને હું વન્દન કરૂ છું, નમન કરૂ છું, માવું છું. તમારી વિરાધના કોઈ પણ ભવમાં કાપણુ શરીરવડે મેં કરી હોય તો તે પુનઃ પુનઃ ખમાવું છું. હે જગતના છે ! તમારા આત્માની સંગ્રહનાથી સમાન સત્તા દેખી-જાણી, તેનું ધ્યાન કરતાં અભેદભાવે પરમાત્માનન્દ સ્વાદને અનુભવું છું. હે જગતના છો ! તમારું કલ્યાણ થાઓ. જે કોઈ સિદ્ધ થયા, તીર્થંકર થયા, કેવલી થયા, તે સર્વે તમારા ઉપર સમાન ભાવ રાખીને જ થયા છે. જે તમારા ઉપર સમાન www.kobatirth.org For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) ભાવ ન હેાત તે, તેએ એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરત સિંહ માટે તમે પણ સમાનભાવમાં ઉપકારી છે. હે જગતના જીવે ! ! મિથ્યાત્વયેગે તમેા અનેક પ્રકારના મિથ્યાધર્મ પાળનારા હોવ તે પણ મારે તે તમારા અન્તરાત્મા સાથે સમાનભાવ હાવાથી હું તમારે દ્વેષી અનતા નથી અને તમને મૈત્રીભાવથી સમ્યગ ધર્મમાં લાવવા પ્રયત્ન કરીશ, એમ અન્ત... મૈત્રીભાવ સૂચવે છે. હે જગતના જીવે ! તમને મિથ્યાત્વશત્રુના પાશ માંથી છેડાવતાં અજ્ઞાનયેાગે ઉપકારી ઉપર પણ અનુપકારી બુદ્ધિ થશે, પણ હું ભાળકને ઔષધની પેઠે ભાવિહિત માટેપ્રયત્ન કરીશ, તેથી તમને મૈત્રીભાવનામાં ભ્રમમુદ્ધિ ઉત્પન્ન ન થાય, તે માટે પ્રથમથી નિવેદન કરૂં છું, હું જે કહીશ, લખીશ, બતાવીશ, સમાવીશ, તે સર્વ - તમાર આત્માની ઉચ્ચસ્થિતિ માટે સમજશે. ખરેખર હું મિત્ર છવા ! અન્તર્યદેશના જ્ઞાનેન્દ્ગારથી તમારી આગળ પ્રેમભાવે મારું હૃદય ખાલી કરૂં છું; તેથી તમે મારા વચન ઉપર વિશ્વાસ રાખશે!, તે તમારા હૃદયમાં પૂજ્યભાવથી મારાં વચનો પ્રવેશ કરશે. ખરી પ્રેમલક્ષણાભક્તિને અંતઃકર્ણમાં ઉદ્ભવ થવાથી, હું વા! તમને હું પ્રેમથી કર્યું www.kobatirth.org For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 3 ) છું. તમને તમારૂં સ્વરૂપ બતાવું છું, ખરેખર તમે શરીરને દેખી પેાતાને શરીરરૂપ માને છે, એ તમારી મેટી ભૂલ છે. શરીર તેા તમારે રહેવાનું એક ઘર છે, તે દેહધર્માં રહીને અનેક પ્રકારના વ્યવસાય કરનાર તમે આત્મા છે. માટે તમે કાયાાણ માટે અનેક જીવનાં શરીરનું ભક્ષણ કરી, પશુ, પંખી, જલચર, વનસ્પતિ વગેરે જીવને દુ:ખ આપે છે, તેને વિચાર કરેા. ખરેખર ખીન્દ્રની દયા કરવી એ તમારીજ યા છે. બીજાની યામાં તમારા આત્માની ધ્યાન મહિમા સમાય છે, હે જગતના જીવા ! હું જે કહું છું, લખું છું, સમનવું છું, તે સબંધી શુવિચારા તમારાજ છે. શુવિચારથી અન્તરાત્માની ઉન્નત શીઘ્ર થાય છે. સમકિત પ્રાપ્ત થવાથી, શુવિચાર કહી શકાય છે. હે ભવ્યજીવા ! અજ્ઞાનથી તમારી શુસ્થિતિને તમે જાણી શકતા નથી. તમારા શુવનમાં તમારૂ પરમધ્યેયઃ સમાયું છે, એમ સમજી તમે શુવિચારપ્રેરક લેખક ઉપર વિશ્વાસમુદ્ધિથી બેશે. વિશ્વાસમુદ્ધિથી તમે જોશા તેા, પ્રેમ, ભક્તિ, શ્રદ્ધાની ઉત્તરાત્તર સ્થિતિ પામીને તમે દેહ છતાં પણ વિદેહી અવસ્થા પ્રાપ્ત કર્યો જેવી આત્માની અનુભવાનન્દદશા વરશે. www.kobatirth.org For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭). હે જગતછો ! તમારા પ્રતિ દ્રવ્યદયાનું તથા ભાવદયાનું ચિતવન જ મારા આત્માની ઉન્નતિમાં પરમ હેતુ છે. તમે અસંખ્ય જીવો તથા નિગાદની અપેક્ષાએ અનંત જ છે. તમારી પ્રત્યેકની અસંખ્યાતપ્રદેશમય વ્યક્તિ છે. તમે સ્વસ્વરૂપજ્ઞાનથીજ ન્નતિ પ્રાપ્ત કરી શકશો. ઉત્તમ અવતારધારક હે મનુષ્યો ! તમે અનેક દેશ જન્મ વેગે સ્વસ્વ દેશાભિમાન ધારણ કરી, બાહ્યદેશમમતાવાગે એક બીજાની અવનતિ કરવા ઈચ્છે છે, તે શું તમારી ભૂલ નથી ? ભૂલ જ છે. સર્વ આત્માઓ એકસરખા આત્યંતર પ્રદેશોથી છે, છતાં અન્ડરસ્વરૂપ ભૂલી, બાઘાભિમાનથી એક બીજાથી દૂર પડી, પરસ્પર લડી મરે છે, તે શું તમને છાજે છે? ઘટે છે ? વિચારો, વિજાતીયદેશનાં જલ એક સરખાં છે. તેમ તમે વિજાતીય દેશમાં જમ્યા છે, પણ આત્મત્વથી એક સરખા છે. માટે એક બીજાપ્રતિ મૈત્રીભાવનાથી દે, અને એકબીજાના ભલાના શુદ્ધવિચાર ધારે. તમે કોઈ મનુષ્યનું ભલું ચિંતવશે તે ભલા વિચારથી અશુભ કર્મોદયથી તેનું છે કે સારૂ થઈ શકતું નથી તે પણ www.kobatirth.org For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) ભલે વિચાર કરી છે. તેથી પેાતાનું તે સારૂ થઇ શકે છે. માટે સારા વિચાર કરનારને સારૂ ફળ પ્રાપ્ત થાય છે. તમારા શુદ્ધ વિચારાનુસાર અન્યજ્ગ્યા વર્તન રાખી વા તે પ્રમાણે શુવિચાર કરશે તે તેમનું આત્મતિ થશે. હે ભવ્યજીવે !! તમને તમારૂ સત્યસ્વરૂપ આજપર્યંત ઓળખાયું નથી વા એળખાશે નહિ. તેમાં કાઈ પણ પ્રતિબન્ધક છે. ધટસ્થદીપને પ્રકાશ હિર્ પડતા નથી તેમાં ઘટ પ્રતિબંધક છે, તેમ તમારા શુદ્ધસ્વભાવના પણ પ્રતિ અધક કાઇ છે અને તે જ્ઞાનાવરણીયાદિકમ છે, જ્ઞાનાવરણીયાદિ પ્રતિબંધકકર્મને નાશ કરી સ્વસ્વરૂપને પ્રકાશ કરવા શક્તિમાન થઇ શકે તેમ છે. બાહ્યથી તમારૂ જે સ્વરૂપ દેખવામાં આવે છે તે પૈાલિક છે. તેમાં તમારૂ સ્વરૂપ નથી તમે જ્ઞાનદર્શનચારિત્રમય અસંખ્યદેશમય વ્યક્તિ છે, તમે મન-વાણી કાયાથી ભિન્ન છે, માટે બાઘુ લિક પ્રદેશમાં વર્તતાં છતાં પણ અન્તર સ્વરૂપથી અન્તરમાં વર્તે. તમારી આત્મશિક્તયાના પ્રકાશ તમેજ સ્વસામર્થ્યથી કરી શકશે, મનુષ્યાવતાર--દેવાવતાર પણ તમારા સામથ્યાંધીન છે. માટે ભાવીભાવ હશે તેમ અને એમ મેલી www.kobatirth.org For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૯ ) ઈંસ જેવા ઢીલાપ થઇ છેડશા નિહ. આત્મસામર્થ્યપ્રકાશ પ્રયત્નને તમે હિંદુ, મુસલમાન, પારસી, અંગ્રેજ, ાપાનીઝ, ચીના વગેરે ગમે તે હા; પણ તમારા પ્રત્યેકના શરીરમાં રહેલે પ્રત્યેક આત્મા, નાનાદ્યુિથી એક સરખા છે માટે પરસ્પર સમાનભાવ રાખેા. એક બીજાની યા કરવી તે પણ એક સમાનધથી. તમે! એક બીજાના નજીકના છે છતાં કેમ તમે પરસ્પર ઇર્ષ્યા, વેર, જાભિમાનની મિથ્યા લાગણીથી પરમાત્મસ્વરૂપ આત્માઓનું અનિષ્ટ કરવા અશુભ વિચાર કરેા છે ? હિંસા કરેા છે!, એક ખીન્નને મારી નાખવા કેમ પ્રયત્ન કરેા છે, કોઇ પણ પશુ, પંખી, મનુબ્યની આંગળી કાપવાનો તમને તમેએ માનેલા કાઇ પણ ઇશ્વરે શું હુકમ આપ્યા છે? વિચાર કરે!, વિચાર કરે, કીડીથી માંડીને ઈન્દ્રપર્યંતના આત્માએ એક સરખા છે; તમેાને કાઇ દુ:ખ આપે તે જેમ તમને દુઃખ થાય છે તેમ તમેા અન્યવેને મારે છે, સંતાપા છે, તે તેથી તેઓને દુઃખ થયા વિના રહેતું નથી. તમારે અન્તરાત્માં અન્યછવેને દુ:ખ આપતાં પ્રથમ વારે છે તેને તમે વિચાર કરે. કાઇના પણ આત્માને દુઃખ આપવું તે તમારા આત્માને દુઃખ આપ્યા ખરેાબર છે. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) સર્વજીવે તમારા અન્ધુ છે. તમારા સમાન છે. ક થી પ્રત્યેક જીવાનાં શરીર ભિન્ન ભિન્ન રચાયાં છે. આત્માની મિત્રાણ શરીરના સંબંધથી નથી, દેશના સંબંધથી નથી, પણ આત્માના સ્વરૂપથી સર્વ આત્માની સાથે સંબંધ હેાવાથી એક બીજાના વિરુદ્ધ અનંત અતીતકાલથી જે જે ખરાબ લાગણીએ થઇ હાય, એક બીજાને! ઘાત કર્યો હાય, તે હુવે સમજીને મન વચન કાયાવડે ક્ષમાવે!!! હું પણ હું સર્વ છવે!! તમને ખમાવું છું. આહાર, વિહાર, ક્રોધાદિકથી મે તમાને જે જે દુઃખા આપ્યાં હોય તેની ક્ષમાપના કરૂં છું. તમેા સર્વજીવે મારા મિત્ર છે. તેમ તમે। પણ પરસ્પર એક બીજાના મિત્રા છે. મિત્રવન પ્રવૃત્તિમાં મૂકવાને શુદ્ધ અંતઃકરણથી પ્રતિજ્ઞા કરી મૈત્રીભાવમાં જોડાશે. બાલ્યાવસ્થાથી આરંભીને પશુ, પંખી, મનુષ્ય વિગેરે જે કાઇ જીવા તમારા સંબંધમાં આવ્યા હાય, તેની સાથે તમે અનિષ્ટ સંબંધથી વર્તી ક્રાય, હિંસા, આદિ જે જે દેશ કરી તમે! મલીન બન્યા હૈ। તે માટે તમારા આત્માને ખમાવે !! નિન્દા અને અન્ય જીવેને ખમાવે તેથી તમે નિર્મલ થશે. હે મિત્રો ! તમારા મનમાં સદા શુભવિચાર તમે www.kobatirth.org For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) ધારણ કરે. મન તમને નઠારા વિચારમાં પ્રેરે તે તુરત તમે મનને વેગ આપી શુભ વિચારમાં અને શુદ્ધ વિચારમાં પ્રેરે, પ્રભુના ગુણેનું સ્મરણ વા ગુરૂના વા આત્મગુણ ચિંતવનમાં મનને રોકો, આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરે !! આત્માવડે આત્માનો ઉદ્ધાર થવાનો છે, પિતાના સામર્થ્યથીજ હે મિત્રે ! તમે સંસાર સમુદ્ર તરી શકશે, તમે કંઈ પણ આત્મપ્રયત્ન કરશે નહિ તે તમને આત્મસામર્થ્ય પ્રાપ્ત થનાર નથી. શ્રી વીરપ્રભુ તીર્થકરે બાર વર્ષ અધિક આત્મધ્યાન કર્યું ત્યારે તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તમે પણ તેવી રીતે સર્વજ, સમાનભાવથી જ આત્મતિ કરવા પ્રયત્નમાં જોડાઓ, તમારા પ્રયત્નથી પ્રતિદિન તમે કંઈક આગળ વધશે, તમારે આત્મા પ્રસન્નતાથી આગળ વધશે કે તુરત તે આનંદધારાને પ્રાપ્ત કરશે, આનંદ ખરેખર અ માં છે. હે મિત્રો ! તમે સુખને માટે અનેક જીવોને મારી નાખો છો, અનેક જીવોને સંતાપો છો, અનેક જીવોને છેતરવાને માટે અનેક પ્રકારની કળાએ તથા ચેષ્ટાઓ કરે છે, તેથી કંઈ તમને તાત્વિકસુખ મળતું નથી અને ઉલટા તમારા મિત્રોને દુઃખ આપી દુઃખના ખાડામાં તમે પતે ઉતરે છે, તેનો વિચાર કરે, અને અશુભ કર્મોથી www.kobatirth.org For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) પાછા હઠે, અન્ય મિત્રોને દુઃખ આપવામાં તમને ઉલટું દુઃખજ મળવાનું એમ સૂત્રની પેઠે આ વાક્ય હદયમાં પુનઃ પુનઃ વિચારશે. અન્ય તમારા મિત્રના આત્માઓને નહિ દુઃખવવામાં તમને સુખ મળશે. જેવું વાવે તેવું લણે. આ મીઠી કહેવતને પરમાર્થ અંતઃકરણમાં પુનઃ પુનઃ મરણ કરશે. હે મિત્રજી!! તમારા આત્મા સંબંધે અન્ય છ ક્રોધ કરે, ઠેષ કરે, ઈર્ષ્યા કરે, કર્મ બાંધે એમ થવું જોઈએ નહિ. હે ભવ્યજી ! તમે જે રાજા–બાદશાહ તરીકે હોય ત, નીતિન ત્યાગ કરી અનીતિથી પ્રજાપીડન, કેટિ જી ની ઘાત, વિશ્વાસઘાત, માંસભક્ષણ, દારૂપાનવ્યભિચાર વગેરે અપકૃત્યથી દૂર રહી શુભ અને શુદ્ધ વિચારોથી આ ભેન્નતિ કરવા પ્રયત્ન સતત જારી રાખશે. સર્વ જીવોનું રક્ષણ કરનાર સર્વ જીને જરા માત્ર પણ દુઃખ નહિ આપનાર વસ્તુતઃ આત્માઓ, રાજના પણ રાજા છે. હે મિત્રજીવો ! તમે વકીલાતથી પિતાનું ગુજરાન ચલાવતા હોય તે તમારા આત્માની ખાતર, કપટ, અસત્યવચન, વિશ્વાસઘાત, વગેરેથી દૂર રહેશો. તમારા આત્માની ઉન્નતિમાં કપટ વગેરે દોષો વિનભૂત છે, તેથી તમે આ www.kobatirth.org For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩ ) ભોદયની પ્રાપ્તિ કરી શકનારા નથી, પાપથકી પિતાના આત્માને છોડાવે એજ ખરી વકીલાત છે. જે તમો, દાસનોકર હે તો પ્રમાણિકપણું સાચવી નીતિના માર્ગમાં પ્રવૃત્તિ કરી પરમાત્માના દાસ બની કોઈ પણ જીવનું ભેગું કરશે નહિ. તેમ ભૂંડાને વિચારશે પણ નહિ, તમારાથી કોઈ જીવની લાગણી દુ:ખાવી જોઈએ નહિ. હે મિત્ર ! તમે જે વ્યાપારી તરીકે હોવ તો અનેક પ્રકારના વ્યાપારમાં કોઈ પણ જવાની હિંસા ન થાય, કાઈ પણ જાતને દળે ન થાય, તેમ વર્ત, જૂ ડું બેલીને પ્રથમ પિતાના આત્માને છેતરવાનું અને અન્ય જનના આત્માને છેતરવાનું અપકૃત્ય, તમે-વ્યાપાર ધંધામાં કરશે નહિ. હે મિત્રો : પ્રમાણિકપણાથી ગુજરાન ચલાવી સર્વ પર ભાવ ધારણ કરી ધર્મજીવનની પુષ્ટિ કરવા સતત ખરા અંતઃકરથી પ્રયત્ન કરજે. | સર્વ કરતાં હિંસા-મિથ્યાત્વ આદિ અધર્મને ઉપદેશ દેવો એ મોટામાં મોટું પાપ છે. અસત્ય ઉપદેશ, અસત્ય ધર્મના લેખ, જગમાં લેકે લડી મરે એવા નિબંધ ઈત્યાદિ પાપપદેશથી હે મિત્રે દૂર રહેશે. કારણ કે–તમારી વાણીથી–તમારા લેખથી છનાં હદય દુખાય, હિંસા, જૂઠ, www.kobatirth.org For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) ચેારી, વ્યભિચારની વૃદ્ધિ થાય, મનુષ્યો એક બીજા ઉપર વૈરભાવની લાગણીથી દેખે અને નાત, જાત, દેશમાં મારામારી થાય તેનું પાપ મેટું છે, અને તે પાપમાં પ્રેરક લેખક તથા ઉપદેશક છે. માટે હું આત્માએ! ! ! તમારે સર્વજીવે ને શાંતિ મળે એવું વર્તન રાખવું જોઇએ. બનાવવા સત્ય ઉપદેશ અને સત્ય લેખ, સત્ય ગ્રન્થ સમાન કોઇ ઉપકાર ધર્મ નથી. અર્થાત્ સત્ય વસ્તુને ઉપદેશ દેવાથી અને સત્યગ્રંથ લખવાથી સત્ય ધર્મની પ્રાપ્તિ થાય છે. માટે પ્રેમિ બન્ધુએ !!! રાગ દ્વેષના નાશ થાય, સર્વજીવે. દયાધર્મનું સેવન કરે એવા ઉપદેશ આપે। અને એવા લેખ તથા ગ્રન્થા લખેા. આવિકાનિમિત્ત ઉપદેશ દેવાનું કામ કરવું એ કંઈ તમારા આત્માની ઉન્નત અર્થ નથી. માટે હું મિત્ર ! ધર્મના ઉપદેશના મ્હાને ધન સંચય કરવાની બુદ્ધિ ધારા નિહ. અસત્ય અધપદેશ તથા લેખથી જગતના ઈવેનું અનિષ્ટ જે કર્યું હોય તે સબંધી હે મિત્રા ! પશ્ચાત્તાપ કરે. મન વચન અને કાયાથી ક્ષમાપના સર્વ જીવાની સાથે કરા. હું પણ અનેક ભવકૃત મિથ્યાપદેશ સંબંધી પુનઃ પુનઃ પદ્માત્તાપ કરી સત્યેાપદેશમાં પ્રાત્ત કરૂં છું. www.kobatirth.org For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ). હે મિ ! તમે જે મુક્તિસુખને ઇચ્છતા હો તો, એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીની દયા કરે, સર્વ જીવેનું પુત્રવત રક્ષણ કરે. કોઈપણ જીવની આંતરડીને દુ:ખવશે નહિ. સ્વાર્થની ધૂનમાં અંધ બનીને જીને કચરી નાખશે નહિ. તુલસીકવિ કહે છે કે. दयाधर्मको मूल है, पाप मूल अभिमान, सुलसी दया न छांडीए, जबलग घटमे प्राण ॥१॥ तुलसी हाय गरोबकी, कबू न खाली जाय, मुवा ढोरके चामसे, लोहा भस्म हो जाय ॥२॥ આ કહેવતને પુનઃ પુનઃ સ્મરીને ભૂલ્યા ત્યાંથી ફરી ગણીને તમારા મનમાં દયાના વિચારેને ઠસાવી વચન કાચથી કોઈ જીવને દુઃખ થાય નહિ એવી પ્રવૃત્તિ કરશે તો અંતે નિવૃત્તિ મળશે. દયા, સર્વ ધર્મનું મૂળ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જે ભવ્ય મનુષ્યોના હૃદયમાં દયા હોય તેઓ, અન્ય ઉપર કેધ કરે નહિ. તેમ અન્ય જનની નિન્દા પણ કરે નહિ. દયાની પરિપૂર્ણતા પ્રાપ્ત થવાથી આત્મા પરમાત્મપદને પ્રાપ્ત કરે છે, કેઈ પણ મનુષ્યને ગાળ દેવાથી તેનું હૃદય બહુ દુઃખાય છે તેથી તે જીવના આત્માને દુઃખવવો www.kobatirth.org For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) તે પણ એક જાતની હિંસા ગણીને દયાવંત પુરૂષા કાઇને ગાળ દેતા નથી, અન્યપુરૂષની નિન્દા કરવાથી પણ દ્વેષ કલેશની લાગણીએ પ્રગટે છે, અને તેથી એક નતની હિંસા થાય છે માટે ઉત્તમ દયાવંતપુરૂષે કાઈ પણ જીવની નિન્દા કરતા નથી. દુનિયાની ઉન્નત રજૂગુણ અને તમેગુણથી થતી નથી. માટે રર્જોગુણથી અને તમે ગુણથી દૂર રહી સાત્ત્વિકશુથી આત્માનિત કરવામાં કે જીવની લાગણી દુઃખવવાના પ્રસંગ આવતે નથી. રક્તેગુણ અને તમેગુણથી પેાતાના આત્માની હિંસા થાય છે, અને અન્યાત્માઓની પણ હિંસા થાય છે. હિંસા કરવાને પણ વિચાર અશુભ હોવાથી પેાતાના આત્માની અવનતિ કરે છે. અશુભ વિચારથી પાપ છે અને શુભવચારથી પુણ્ય થાય છે, માટે પ્રેમી આત્મા !! અશુભ વિચારથી દૂર રહેા. ઉન્નતિ ખરેખર તમારા વિચારમાં સમાઈ છે. સ્વાર્થ અને સ્વચ્છંદી ખરાચ્ય વિચાર કરવાથી પેાતાને આત્મા, દુઃખતી સ્થિતિમાં આવી પડે છે. તેથી પેાતાના આત્માની યા થઈ શકતી નથી, તેમજ અન્ય સધી www.kobatirth.org For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૭ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરાબ કરી શકતા નથી. હે જીવ મિત્ર! તમે! જાપ જપેા, આંખ મીંચી ધ્યાન કરે. પ્રભુદનપૂજન કરે. પણ તમેાએ જ્યાં સુધી સર્વ વેાની સાથે મૈત્રીભાવ ધારણ કર્યો નથી ત્યાં સુધી પૂર્ણાંફત અનુષ્ઠાન યથાયોગ્ય સફલ થઇ શકતાં નથી, માટે તપજય કરતાં પણ મૈત્રીભાવની ખાસ આવશ્યકતા છે. વિચાર કરવાથી પણ આત્મા, દયાધર્મનું સેવન હું મિત્ર જીવે ! તમારા આત્મા જે જે કારણેાથી દુ:ખ પામે છે, તેવેાજ પરને આત્મા પણ તે તે કારણેાથી દુઃખ પામે છે, માટે પરના પ્રાણને દુઃખવવાને સંકલ્પ તથા વર્તન સ્વપ્નમાં પણ થાય નહિ તેવું મૈત્રીભાવવાળુ સર્તન સતત કરશે, કર્મસંયોગે અનાદિકાળથી પરિભ્રમણ કરતા એવા લેખકના દેડસ્થિતઆત્માએ જીવેશને દુ:ખ થાય એવું કાર્ય કર્યું હેય તેને પુનઃ પુનઃ ક્ષમાવે છે. હું મિત્રા ! તમેા સમજશે! કે નાના અને મેટા શરીરામાં સંક્રાચા વિકાશ સ્વભાવવાળે અસંખ્યપ્રદેશઆત્મા એક સરખા વ્યાપીને રહ્યા છે. તે આત્મા ભૂત, જીવ, એવા નામેાથી એળખાય છે, તે આત્માને આનમાં રાખવે ઍજ સત્ય આંતરદ્રયાની પ્રવૃત્તિ સમજશે! પણ તેમાં For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) વિશેષ કહેવાનું છે કે વૈષયિક બાહ્યાનન્દથી ભિન્ન સત્ય આત્માનંદ જ આદરવા યોગ્ય છે. માટે બાહ્ય વિષયના આનંદમાં ખુશ ન થતાં અતના આનંદને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશો. આન્તરિક આનંદ પ્રાપ્તિનું કારણ મિત્રીભાવના દ્વારા આત્મધ્યાન જ છે. હે મિત્ર ! તમારા પશુઓ, તમારા નોકરે અને તમારાં પાળેલાં પંખીઓનો આત્મા એક સરખો છે. - સ્તુગત્યો આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રતિ દષ્ટિ દેઇએ તો પ્રત્યેક આત્માઓ એક સમાન છે. કોઈ આભા ઉચ્ચ કે નીચ નથી. ઉચ્ચ અને નીચપણું કર્મભનિત સમજી કાઈને નીચ દુજન આદિ શબ્દો કહી દુ:ખવશો નહિ, કર્મયોગે ઉચ્ચત્વ અને નીચપણું પ્રત્યેક જીવને પ્રાપ્ત થાય છે. માટે પુનઃ પુનઃ હૃદયમાં વિવેકદૃષ્ટિથી વિચારી સર્વ જીવોપર સમાન બુદ્ધિથી દેખી સર્વનું ભલું કરવાની બુદ્ધિ ધારી મૈત્રીભાવનાની પુષ્ટિથી આત્માનંદ સાધશે. ચાર, નફટ, લુચ્ચા, પાખંડી, બદમાશ, પાપી, દુષ્ટ, દુજન, નિર્દય, કપટી, હરામી, વગેરે શબ્દોથી તમે અન્ય જાની લાગણી કદી દુ:ખવશે નહિ. તમે એવા ખરાબ શબ્દ બોલીને બીજાનું ભલું કરી શકનાર નથી. તેમજ નાની કાર, નાટ છે. હરામી, ‘હિ. તમે www.kobatirth.org For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) એવા ખરાબ શબ્દોથી ઉલટી લોક બેલનાર ઉપર શું દેવ અને ક્રોધની લાગણીથી નથી જોતા ! હા અલબત્ત જુવે છે. જયારે એમ છે ત્યારે તમે ભૂલ્યા ત્યાંથી ફરી ગણીને મિષ્ટ શબ્દોથી મનુષ્ય પ્રતિ વર્તન ચલાવશે તો મૈત્રીભાવનું નાની પુષ્ટિ થશે. અસંખ્ય રાજા, ચક્રવતિ, શેઠ, વગેરે થઈ ગયા અને થશે, કઈ જગતમાં અમર રહેનાર નથી, વૃથા અહંવ અને મમત્વભાવથી તમારા આત્માને દુર્ગતિ કૃપમાં નાખે છે, મિત્રજીવો !! તમારી મૂળસ્થિતિ જે બાહ્યમાં દેખાય છે તે નથી. તમે આત્માઓ છે, તમારું સ્વરૂપ એાળખે, તમારા સ્વરૂપને ઓળખતાં સર્વજીના નજીક સંબંધમાં તમે આવશે, જાણીને આચારમાં મૂકવાથી તમારી ઉન્નતિ તમે કરી શકશે. હે ભવ્ય આત્માઓ ! તમે અનેક પ્રકારના જુદા જુદા દેહમાં રહી ગતિગ્ય પ્રાણેને ધારણ કરે છે, ભૂતકાળમાં તમારા પ્રાણને દુભવ્યા હોય, વર્તમાનમાં દુભવતે હેઉ તો તેની ક્ષમા ઈચ્છું છું. ભવિષ્યકાળમાં કોઈપણ જીવને અશાતા ઉત્પન્ન કરવાને મારા પરિણામ નથી. હે જગતના જી ! તમે મારી તરફ ગમે તે ભાવથી www.kobatirth.org For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) જીએ, મારે તે શુદ્ધ વિચારદ્વારા આત્માતિમાં વર્તી તમારા સબંધી એક પણ ખરાબ વિચાર કરવાના નથી, અને સ્વભાવે આત્માને પ્રકાશ એજ ઉત્તમ ફળ ગણું છું. જગતમાં કર્મયાગે વસનારા જીવે! !! ઉપકાર ક્ષમા અને અપકારક્ષમાના કરતાં ધર્મક્ષમા ઉત્તમ જાણશે. ક્ષમાના ભેદોનું સ્વરૂપ સદ્ગુરૂગમારા સમ આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થશે, ખરેખર આત્માન્નતિને સરળ ઉપાય ધમક્ષમા છે. જગતના જીવે !! તમે સર્વ મારા મિત્ર છે, તમારૂં હિત ચિંતવવું તે મૈત્રીભાવના તમારા પ્રતિ નિષ્કામભક્તિથી રાખું છું. પરસ્પરાપગ્રહેાજીવાનામ ્ જીવાને પરસ્પર ઉપકાર છે. જગજીવેાને પણ આ આત્મા ઉપર ઉપકાર થયે, થાય છે અને થશે, માટે મારે પણ સજીવ પ્રતિ ઉચ્ચ ભાવના રાખવી એવે મૈત્રી ધર્મ છે. તમારા પ્રતિ રાખેલી ઉચ્ચ ભાવનાનું ફળ મને થાય છે અને તેથી હું ઉચ્ચ કાટી ઉપર આવું છું. રાગ અને દ્વેષરૂપ નીચ ભાવનાથી ભવ્ય જીવે, નીચ કાટીમાં પ્રવેશ કરે છે. માટે સત્તાથી સિદ્ધ સમાન વ્હાલા વે !! તમે! નીચ ભાવનાથી નીચ કાટીમાં છે. માટે મિત્રની હિત શિક્ષા હૃદયમાં ધારણ કરી રાગદ્વે www.kobatirth.org For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ષના વિચારોને મનમાંથી દૂર કરો. પરસ્પર એક બીજાની સાથે ભાતૃભાવથી વર્તી, ભાતૃભાવને ધાર્યા વિના તમારા હૃદયમાં સમતા ઉત્પન્ન થવાની નથી. સર્વજીને પિતાના સમાન ધર્મવાળા નણી વૈરઝેરના અશુભ બંધનોનો નાશ કરે, કોઈ કોઈને શત્રુ નથી. કર્મયોગે સુખ દુ:ખ થાય છે. કોઈ તમારું બગાડવા સમર્થ નથી. જે પુણ્યનો ઉદય હશે તો તમારે કોઈ વાંકો વાળ પણ કરવા સમર્થ નથી. શુભાશુભ કર્મના મેગે બીજા જ તે સુખ દુઃખમાં નિમિત્ત માત્ર થાય છે. માટે કેાઈને શત્રુ ધારશે નહીં. કોઈ જીવ તમારું ભૂ કરે છે તેમાં તેનો વાંક નથી પણ તેના આત્માને પીડનારી કુમતિનો વાંક છે, જેમ કેાઈ મનુષ્યને ભૂત આવ્યું અને તે નાચવા કુદવા લાગે, ગાળો ભાંડે, કોઈનું વાસણ ભાગી નાખે તેમાં પેલા ભૂતનો વાંક છે, તેમ મનુષ્યને રાગદ્વેષ થાય છે તેમાં મોહરૂપ ભૂતના રાગદ્વેષ પુત્રનો વાંક છે, પણ મનુષ્યના આત્માને વાંક નથી. માટે ભવ્યાત્માએ !! વિચાર કરો કે તમે કોના ઉપર ક્રોધ કરે છે ? આત્મા ઉપર તો ક્રોધ કરે થોગ્ય નથી. કારણ કે તેને તો શુદ્ધ સ્વભાવ છે, રાગ વિના ઉપર કેધ કરે તો તેવા રાગપને કેધ કરે છે તેમાં જ રાગદ્વેષ ભર્યા છે, માટે પિતાને લાગેલા www.kobatirth.org For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (RR) રાગદ્વેષને દૂર કરશે તે! સર્વ જગત્ મિત્ર સમાન ભાસશે. વળી કહ્યું છે કે, देखे सो चेतन नहीं, चेतन नहि देखाय, रोस तोष किससुं करें, आपछि आप बुजाय ॥ १ ॥ ૧. હે આત્મા તું કૈાના ઉપર ક્રોધ કરે છે. જેને તું દેખે છે તે તેા ચેતન નથી અને ચેતન તે દેખાતે! નથી. માટે પેાતે સમજી લે, રાગદ્વેષથી નિર્મલ આત્માઓને પણ પ્રાણી અનિર્મલ ધારે છે. માટે રગદ્વેષને હું ભમિત્રો !! ત્યાગ કરેા. દૃષ્ટિદેખે દોષ દેખાય છે. ભીન્ન મનુષ્યા સિદ્ધુ સમાન નિર્મલ છે એમ સંગ્રહ નયની દૃષ્ટિથી વિચાર કર, બીજાના ગુણ અને દોષ જોવાના કરતાં હે ભવ્યવા !! પેાતાના આત્માના અસંખ્યપ્રદેશમાં ષ્ટિ સ્થાપીને ઉત્પાદ વ્યય ધ્રુવતાનું ધ્યાન કરેા. તમારી ઉન્નત તમારાથી થશે. આત્મશ્રદ્ધા, આત્મબળ, આત્મભક્તિ આત્મધ્યાનથીજ તમેા પરમાત્મપદને સહજમાં પ્રાપ્ત કરશે. હે ભવ્ય જીવેા ! વ્હાલાએ ! જરા સમદ્રે—તમે! સુખને માટે રાત્રી અને દિવસ ગદ્દા વૈતરું કર્યા કરેા છે, તન મન અને વાણીથી અનેક જાતના ઉમે! કરી છે, સુખને માટે સમુદ્રમાં શરસાઠે રહે છે. સુખનેમાટે www.kobatirth.org For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) ખાણમાં ઉતરે છે. સુખને માટે બીજાની ગુલામગીરી કરે છે. સુખને માટે જ્યાં ત્યાં ભટકયા કરે છે. સુખને માટે નદીમાં રહો છે. સુખને માટે બીજાનાં મસ્તક કાપી દયાને દેશવટે આપો છો, સુખને માટે વ્યભિચાર કર્મ કરે છે, સુખને માટે અનેક પ્રકારના વિકલ્પ સંકલ્પ કર્યા કરે છે, સુખને માટે રાજાની ગુલામગીરી કરી છે. સુખને માટે ટાઢમાં કામ કરે છે. સુખને માટે સ્ત્રીના પગે પડે છે. સુખને માટે તમે તેનાં વખાણ કરે છે. સુખને માટે વિશ્વાસઘાત, ચોરી વગેરે અપકૃત્યો કરે છે. સુખને માટે શરીરને તોડી નાંખે છે. ઘડી નિરાંતથી થાક પણ લેતા નથી. જરા નિરાંતથી ખાતાપણું નથી, પણ તમે જરા મનમાં વિચાર કર્યો છે, સુખ કયાં રહે છે, જડમાં રહે છે કે ચેતનમાં ? જે જડમાં સુખ નથી રહેતું, તો જડવસ્તુઓને પ્યારી ગણી તેમાંથી સુખ લેવા આટલા બધા ધમપછાડા કેમ મારો છે; જરા વિચાર કરે. અંતમાં શોધે. સુખ તો આત્મામાં રહ્યું છે અને આત્મા શરીરમાં તલમાં તેલની પેઠે વ્યાપી રહ્યા છે, માટે બ્રાંતિનો ત્યાગ કરી આત્મામાં સુખ શોધે, આત્મામાં સુખ છે. એમ શ્રદ્ધા રાખીને તમે જડમાં ઇષ્ટપણાની બુદ્ધિ છે તેને ત્યાગ કરે, www.kobatirth.org For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪ ) આત્માનું ધન આત્મામાં છે, અંતરમાં શેાધે. ' પરમનિધાન પરગઢ સુખ આગલે, જગત એલંધી જાય.’ આ કહેવતને પરમાર્થ સમજી અંતર્મુખ દૃષ્ટિ કરીને સત્યદ્ધિ શોધેા. અનંતશક્તિના સ્વામી સત્તાએ રહેલા પરમાત્મા પેાતાનું સ્વરૂપ પ્રગટ કરશે. અને એવંભૂતનયની અપેક્ષાએ શુદ્ધ ખુદ્દ થશે. અનંનવા આ પ્રમાણે અંતમુ ખ દૃષ્ટિવાળા સિદ્ધ થયા, થાય છે અને થશે. હે વ્યાત્માએ !! અંતમુ ખ દષ્ટિવાળી તમે પેાતાના શુદ્ધસ્વરૂપમાં રમશે। તે। ગાઢનિદ્રાની પેઠે આ દેખાતી જંકાળ તેમજ દેહાધ્યાસ પણ ભુલાશે. ભવ્ય જીવ મિત્રે !! તમે! કેઇ પણ જીવ ઉપર ઉપકાર કરે તે સામે તે જીવ મારા પ્રતિ નમ્ર રહે, વા મારા ઉપકાર તળે દટાય, વા મારૂ તે સારૂં કરે એવી સકામ વૃત્તિથી નહિ કરતાં નિષ્કામવૃત્તિથી અન્યજોનું ભલું કરતાં પરમાત્મકળા પ્રગટ કરશે. ધારા કે મારૂં ભલું કરશે, એવી મુદ્ધિથી કેઇને તમે લક્ષ્મી ખર્ચી ભણાવ્યા. પશ્ચાત તમારા અને એના વિચારમાં મતભેદ પડયેા. તમારૂં કહેલું વચન તેણે સ્વીકાર્યું નહિ. ત્યારે તમે તેના ઉપર ગુસ્સે થાએ છે! અને ખખડે છે! કે ભાગ લાગ્યા કે મેં એને ભણાવ્યું. www.kobatirth.org For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) નકામે મારી લક્ષ્મીને વ્યય થયા. એમ વિકલ્પકલ્પ કરી પશ્ચાત્તાપ કરે છે! અને ઉપકારનું ફળ હારી જાએ છે!, માટે સામે ઉપકાર લેવાની બુદ્ધિ આદિ સકામવૃત્તિ નહિ રાખતાં નિષ્કામવૃત્તિથી કાઇને ધન ખર્ચી ભણાવશે અને તે કદાપિ તમારા કેાઇ વખતે સામે થાય તે પણ તમારા મનમાં કાંઇ પણ આવશે નહીં અને તે પ્રસંગે વિચાર કરશે કે મેં તે મારૂં કાર્ય બજાવ્યું, એ જીવના ખરાબ વિચાર થાય, વા મારા સામે થાય તેમાં તેની ભૂલ છે. એ પણ ભૂલ કેાઈના સહવાસથી વા આત્મજ્ઞાનથી તેની છૂટે અને એ જીવ ઉચ્ચ કેાટી ઉપર આવે, એમ વિચાર કરવાથી ઉપકારી જીવ નિષ્કામવૃત્તિથી અંતમુ ખ દષ્ટિવાળી અનંત શક્તિયાને પ્રકાશ કરવા સમર્થ થાય છે. જલપંકજવત્ અંતર્થી ન્યારા રહી સંસારનાં કાર્ય કરતાં છતાં પણ પ્રતિદિન ઉચ્ચ કેાટી ઉપર ચઢશે અને પરમાત્માની સંપૂર્ણ કળાને પ્રગટ કરશે, આ કુંચી તમારા હાથમાં છે, વિચારથી આચારમાં ક્ષણે ક્ષણે પ્રવૃત્ત કરેા. હું ભમિત્રા ! આત્મસુખની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે. આહ્વભાવમાં માંકડાની પેઠે કૂદતી એવી મનેવૃત્તિને કબરે કરે. આત્મજ્ઞાનથી સ્વાત્મ સામર્થ્યના વેગથી ક્ષણે www.kobatirth.org For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) ક્ષણે મનેત્તિને સંયમ કરે, અંતર્મુખ ષ્ટિ વાળતાં મનેવૃત્તિને અંતે લય થશે, મન શાંત થતાં આત્મ ચૈાતિને પ્રકાશ થશે. હે ભવ્યજીવે !! તમેા જરા વિચારશે તે। માલુમ પડશે કે, આત્મા અનાદિકાળથી રાગદ્વેષનાચેાગે સસારચક્રમાં લમ્યા કરે છે, હવે મનુષ્યભવમાં રાગદ્વેષના વેગને જે ટાળવામાં નિહ આવે તે સસારમાં પરિભ્રમણ ટળનાર નથી, માટે ખરેખર ચેતવાના સમય છે. જીવડા ચેતી લે ચટપટમાં, ખુંચે શું ખટપટમાં. આ વૈરાગ્ય વાક્યનું સ્મરણ કરી ક્ષણે ક્ષણે આત્મપ્રભુનું નવધાભક્તિથી સેવન કરે, નવધાભક્તિથી ખુશી થયેલ આત્મા અનંતશક્તિયાને પ્રકાશ કરશે અને તે પરમાત્મા કહેવાશે. પેાતાના સામથંથી આત્મધર્મમાં ઉદ્યમ કરેા. ખરેખર અનંત સુખના ભાતા થા, દરેક જીવેને દેખી ભાતૃભાવના સબંધ રાખે, વે. પેાતાના બંધુ છે એવી ભાવના થતાં વૈરઝેરની મલીનતા હૃદયમાંથી નીકળી જશે, સર્વ વેદ પેાતાના અધુ છે ત્યારે હું કાને મારૂં, અલબત્ત કોઇને નહીં. શુદ્ધ પરમ ભાવદયામાં પ્રવેશ કરવાને ભાતૃભાવની દૃષ્ટિથી સર્વવેને નિહાળે !! ક્ષણે ક્ષણે હરતાં, ફરતાં, ખાતાંપીતાં, સુતાં-ખેડતાં, www.kobatirth.org For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) કાર્ય કરતાં પણ સર્વ છે મારા આત્મસમાન છે, માટે તે મારા ચિતન્યશક્તિથી સમાન જાતીય બંધુઓ છે, એ ઉચ્ચભાવ ધારણ કરો. ખરેખર પરમાત્માની સંપૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરવાનો આ સરળ ઉપાય છે – હે મિત્રો ! ! તમે જગતને જેવી દષ્ટિથી દેખશે. તેવું તે દેખાશે, શાકવાળા પુરૂષને શેકવૃત્તિથી જગતશાકમય ભાસે છે, વિરહીણી સ્ત્રીને વિરહવૃત્તિથી જગત, વિરહમય લાગે છે. ક્ષણિક વૃત્તિની ભાવનાથી જગત ક્ષણિક લાગે છે, જેવી વૃત્તિ તેવું જગત ભાસે છે. જેવી દૃષ્ટિ તેવું જગત દેખાય છે, ધંતુરો પીનારને જગત પીળું ભાસે છે, નિર્મળ આંખવાળાને જેવું જગત હોય છે તેવું ભાસે છે, લાલ, ઉદાં, પીળાં, આદિ ઉપાધિવાળાં ચશમાંથી દેખતાં પદાર્થને ભાસ પણ ઉપાધિમિશ્રિત થાય છે, તેમ રાગ અને દેષાદિ ઉપાધિથી દેખનારને છ પણ ઉપાધિમિશ્રિત દેખાય છે, માટે સમતાભાવ ધારણ કરી શુદ્ધનિશ્ચયનયની દૃષ્ટિથી સર્વ પદાર્થોનું સ્વરૂપ જોશો તો જેવા પદાર્થ હશે તેવા દેખાશે, તેમ જગતજી પણ સર્વ નિર્મલ દેખાશે, અને તેથી રાગદ્વેષની ઉપાધિનો નાશ થશે અને અંતે કેવલજ્ઞાન અને કેવલ દર્શનને પ્રાપ્ત કરી સચ્ચિદાનંદ પદાર્થને ધિ દે વ ધારણ કરવા પર www.kobatirth.org For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮ ) સુખના ભોક્તા બનશો અને સાદિઅનંતમે ભાગે મોક્ષસ્થાનમાં વાસ કરશે. હે ભવ્યો !! સમજશે કે, આત્મા તેજ પરમાત્મારૂપ છે. પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતાં સર્વ કર્મ બળીને ભસ્મીભૂત થતાં પરમ મહદય સ્વરૂપી આત્મા થાય છે. કહ્યું છે કે – अयमात्मैव चिद्रूपः, शरीरी कर्मयोगतः ।। ધ્યાનraધાતુ, ગુટ્ટાડડમા ચરિંગના આત્મા, કર્મના યોગે દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાશ્મણ શરીરને ધારણ કરે છે. ધ્યાનરૂપ અગ્નિથી જ્યારે અષ્ટકર્મને બાળી નાખે છે, ત્યારે તે નિરંજન પરમાત્મા કહેવાય છે. તમે સર્વજો !!! સત્તાએ પરમાત્માએ છો તેથી કર્મ રજ દૂર થતાં પોતે પરમાત્મસ્વરૂપે પ્રકાશે છે, તમારી શક્તિને પ્રકાશ જેમ જેમ તમે આત્માભ્યાસ વધારો છે તેમ તેમ વૃદ્ધિ પામે છે. હે ભવ્યાત્માઓ ! ! મે ત્રણભુવનમાં સુખને માટે પરિભ્રમણ કરશે તે પણ તમને સુખ મળનાર નથી. તમારા www.kobatirth.org For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) આત્મામાંજ સુખ છે, ત્યાં છે, તમારા અન્તસ્માં ચિદાનંદ આનંદઘન અને મહાવીરના સગુણ ભર્યા છે. સગુણ ખીલવ્યા ખીલે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રવીર્યાદિ અનંત ગુણનો ભંડાર આત્મા છે. આત્મજ્ઞાન થતાં ભ્રાંતિ ટળશે અને તમારી ઋદ્ધિ તમને મળશે. હે પ્યારા, ચિતન્ય શક્તિના અધિષ્ઠાતાએ, તમે સર્વત્ર શુદ્ધ ભાવનાથી દેખ્યા કરે, તમારી શુદ્ધ ભાવના અલ્પ સમયમાં તમને પરમાત્મ દર્શન કરાવશે, પોતે મૂળ સ્વભાવે આત્મા શુદ્ધ છે તેવો પ્રગટપણે થાય એમાં શું આ- . શર્યું છે ? આશ્ચર્ય તો એ છે કે, પોતે ચેતન છતાં જડ વસ્તુને સંગી થઈ પિતાનું ભાન ભૂલ્ય, પિતાના સ્વરૂપનું જ્ઞાન થતાં જડ વસ્તુથી આત્મા ભિન્ન થાય તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. અનંત છે જ કર્મને દૂર કરી શુદ્ધ સ્વરૂપી થયા છે અને તેમ આપણે પણ થઈ શકીએ. શુદ્ધ ભાવના અને અશુદ્ધ ભાવના એ બે ભાવનામાંથી ગમે તે પ્રકારની ભાવના એ ભાવી શકો, વિષ અને અમૃત બે પાસે છે. બેમાંથી ગમે તે તમે પી શકે. તમારૂ આત્મબળ જે જે અંશે ઉત્પન્ન થયું છે તેને તમે ધારે તે સારી અને બેટી ભાવનામાં વાપરી શકે. ઈન્દ્ર www.kobatirth.org For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) અને ચક્રવર્તિની બાહ્યસંપદાના કરતાં તમારી પાસે અંતરમાં અનંત ઘણું રૂદ્ધિ છે. તે ઋદ્ધિને જો તમે પ્રગટ કરવા બૈર્યથી પ્રયત્ન કરે છે અને સંપૂર્ણ અદ્ધિના ભક્તા બની શકે, સુખ આત્મામાં રહ્યું છે છતાં અજ્ઞાનથી તમે દેખી શક્તા નથી તેમાં તમારી ભૂલ છે. શા માટે સદ્ગુરૂએને શોધી કાઢતા નથી ? શા માટે તેમાટે અંતઃકરણથી પ્રયત્ન કરતા નથી. તમારા અંતઃકરણના પ્રયત્નવિના તીર્થકર ભગવાન પણ તારી શકે નહીં. તમે પ્રયત્ન કરશે તે તે પ્રયત્ન તમને ઉચ્ચ કેટી ઉપર મૂકશે, આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. પોતાના સામર્થ્યને એક નાનું બાળક એકડે ઘુંટતાં ઘુંટતાં એટલું બધું વધારે છે તેથી તે એક મોટો પ્રોફેસર થઈ શકે છે. સારી અગર ખાટી ગમે તે વસ્તુને પ્રાપ્ત કરવા તમે ધારે તે તેને પ્રાપ્ત કરી શકો છે. મંત્ર ગણીને દેવતાને પ્રત્યક્ષ કરી શકો, કોઈ લધિના એગે ધારે તે કરી શકો, ત્યારે હવે તમે વિચાર કરશે તો માલુમ પડશે કે, શુદ્ધ અગર અશુદ્ધ બેમાંથી ગમે તે પ્રકારનું સામર્થ્ય વધારવું હોય તો તમે વધારી શકે, શા માટે ત્યારે હવે શુદ્ધ સામર્થ્ય વધારતા નથી. જે તમે પોતાના આત્માને નીચ ગણશે, હું ક્રોધી છું, www.kobatirth.org For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧ ) કપટી છું, વ્યભિચારી છું, મહાદેવી છું, પાખંડી છું, નિર્ધન છું, માહી છું, હેવી છું, ઈત્યાદિ અશુદ્ધપર્યાયમય પિતાના આત્માને ભાવશે તો તમારે આત્મા તમને તે ભાસશે. વસ્તુતઃ જે વિચારશે તો માલુમ પડશે કે, ક્રોધ એ મારો ધર્મ નથી. ત્યારે ક્રોધને મારે કેમ ગણું ? કેાધથી. હું ભિન્ન છું. કપટથી ભિન્ન છું. વ્યભિચારથી ભિન્ન છું. દેવથકી હિત છું. મારા શુદ્ધસ્વરૂપમાં પાખંડ છેજ નહીં તો કેમ આત્માને પાખંડી કહું? અશુદ્ધ ધર્મનો આરોપ કરી ખરાબ ભાવનાથી મારા આત્માને કેમ નીચ ગણું ? નીચ ભાવનાથી મારો આત્મા નીચ થાય છે, અને ઉચ ભાવનાથી આત્મા ઉચ્ચ થાય છે, માટે એમ ભાવના કરવી કે હું કદી પાખંડી પુંજ નહીં. તેમજ કદી નિર્ધનની ભાવના કરવી નહીં; જ્ઞાનાદિ અનંત ધનનો સ્વામી આત્મા છે, તેને કેમ નિર્ધન ગણાય? પિસા નથી તેથી નિધન આત્માને નિર્ધાન છે એમ કહે તો તે સત્ય નથી. કારણ કે તેનું રૂપુ વિગેરે પુકલ ધનથી તો આત્મા ત્રણ કાલમાં ધનવાન છે જ નહીં, જડ વસ્તુને ધન કેમ કહેવાય ? વ્યવહારમાં જગતના લોકે ભ્રાંતિથી ગમે તેમ કહો, પણ જ્ઞાનીજીવ તો જ્ઞાન દર્શન ચારિત્ર, વીર્યાદિગુણને જ ધર્મ કહે છે, માટે www.kobatirth.org For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) આત્મિકધન તો સદાકાળ અંતમાં છે. માટે હું અનંતધનને અધિપતિ છું. એમ ઉચ્ચભાવના લાવવી કે જેથી પેાતાનું ધન પ્રગટ થાય, મેાહી અને દ્વેષીપણું આત્મા નથી. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી જોતાં આત્મા, મેહથી અને દ્વેષથી પણ ભિન્ન છે. માટે મેાહીની અને દ્વેષીની નીચભાવના કદી કરવી નહીં, મેાહથી અને દ્વેષથી રહિત હું છું, વસ્તુતઃ સર્વજીવે માહ અને દ્વેષથી રહિત છે. માટે અન્યવેા પ્રતિ પણ ઉચ્ચ ભાવના ભાવવાથી પરમાત્મસ્વરૂપને તમે પ્રાપ્ત કરશે. પરમાત્મસ્વરૂપી થવાને માટે આવી ઉચ્ચભાવનાની કુંચીનેા ક્ષણે ક્ષણે ઉપયાગ કરશે તે થાડા દિવસમાં અલ્પમાસમાં તમારું જીવન ધણું સુખમય લાગશે અને આત્માએ ઉચ્ચ કૈટી પ્રાપ્ત કરી છે, અને તે આગળ ચઢતા જાય છે, એવા તમને અનુભવ થશે. હે ભવ્યાત્માએ..તમે! આત્મશ્રદામાં ૮ રહેા, જેમ જેમ આત્મશ્રદ્ધા દૃઢ તેમ તેમ વૈરાગ્યનું વ્હેર વધશે, આત્મશ્રા તમને ઉચ્ચકાટી ઉપર મૂકો, આત્મશ્રદ્ધાથી સત્ય વિવેક પ્રગટ થશે, આત્મશ્રદ્ધાવિના એક અશમાત્ર પણ ધર્મ કૃત્યને ખરા અંતઃકરણથી તમેા નહિ કરી શકા, જ્યારે આત્મશ્રદ્ધા પ્રગટ થશે ત્યારે આત્મપ્રેમ જાગ્રત થશે, આત્મપ્રેમથી સર્વ જીવાની સાથે મૈત્રીભાવના દૃઢ થશે. www.kobatirth.org For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) સર્વદુનિયાની વસ્તુને એક ઠેકાણે રહીને પ્રકાશ કરનાર આત્મા છે, સૂર્યના પ્રકાશ નિયમિત ક્ષેત્રમાં પડે છે, તેમ ચંદ્રને પ્રકાશ નિયમિત ક્ષેત્રમાં છે. સૂર્ય અને ચંદ્રના પ્રકાશથી અરૂપી વસ્તુ જણાતી નથી, પણ આત્માના શોન પ્રકાશથી તે। અરૂપી પદાર્થ પણ જણાય છે, સૂર્ય અને ચંદ્રના પ્રકાશથી આત્માને દેખી શકાતા નથી અને આત્માના જ્ઞાન અને દર્શનના પ્રકાશથી તે સૂર્ય ચંદ્ર વિગેરે લેાકાલેાકને જાણી દેખી શકાય છે, કરાડ સૂર્ય ઉગે તે પણ આત્માને, પ્રકાશી શકતા નથી, અને આત્માના અંશ માત્ર જ્ઞાનથી સૂર્ય ચંદ્ર જાણી શકાય છે, આત્માની જ્ઞાનયેાતિ ભિન્ન અદ્ભુત છે, કહ્યું છે કે चंद्रभानु कोटी उगे, करे प्रकाश अपारजी, तेहथी पण आत्मज्योति, जुदी अनंती धार; जोषडा झगमगे छे ज्योति तारी, असंख्य प्रदेशेकरी ॥२॥ तेजनुं पण तेज पछे, पदमां सर्व समायजी, लडालडी नहि एहमां कंइ, ज्ञानिथो परखाय; जीवडा झगमगे छे ज्योति तारो, असंख्य प्रदेशे करी ॥३॥ અનંતવસ્તુને પ્રકાશ કરનાર, બાદશાહના બાદશાહે, રાજાના રાજા, ત્રણભુવનને ઉપરી, અજ, અમર, અવિ www.kobatirth.org For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) નાશી, આત્મા તમારા પ્રત્યેકના શરીરમાં ભિન્ન ભિન્ન છે, શરીરમાં તે કાષ્ટમાં અગ્નિની પેઠે સંતાઇ રહ્યા છે, જેના વડે તમેા સમજી શકે છે, સારૂં ખાટું પારખી શકે છે. તે આત્માને ઓળખે, શરીરમાંજ છે, તેનું રૂપ જુએ. શ્રી વીર પરમાત્માએ તેનું યથાસ્વરૂપ વર્ષોંન કર્યું છે, તેમના વચન દ્વારા અંતમાં શેાધે, જે જ્ઞાનવડે તમે આત્માને શેશધ્રુવા ધારા છે, તે જ્ઞાન પણ આત્માના અસંખ્યાત પ્રદેશેમાં રહે છે, પાતે જ્ઞાતા છે, અને પેાતેજ જ્ઞાનમાં સેયરૂપે ભાસે છે, મનુષ્ય જન્મમાં આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવાના સમય છે, આત્મામાં ધર્મ છે પણ જડ વસ્તુમાં ધર્મ નથી. ગગા, ગેાદાવરી, કાશી, પ્રયાગ, યમુના વિગેરે ઠેકાણે ભેટકવાની શી જરૂર છે? જલ અને માટી તીર્થ નથી. આત્માતેજ તીર્થ છે, અનંત શક્તિના સ્વામી તમે પેતે જ છે. પેાતાનાથી ભિન્ન આત્મા નથી, ક` આવરણના પડદે ચીરી નાખી આત્માનું દન કરેા !! દર્શન કરે!! દર્શન કરે ! હું ભળ્યેા, વીજલી, તાર, વિગેરે કરતાં પણ આભાનું સામર્થ્ય અનંતગણું વિશેષ છે, આત્માના સામર્થ્યની તુલના થઈ શકતી નથી, અનંત ખળને ધણી આત્મા છે. આત્મવીર્યના એ ભેદ પડે છે, એક ક્ષયાપશમભાવજન્ય www.kobatirth.org For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ ) આત્મવીર્ય અને બીજું ક્ષાયિકવીર્ય, તેમાં ક્ષયેાપશમવીર્ય લેશ્યાનાસંગે પરિણમેલું તે મતિ ઉપયુક્ત થવાથી અભિધિજ વીર્ય કહેવાય છે, તેને ખાવભાવમાં પરિણામ થવાથી અનેક કર્મ ગ્રહણ કરે છે, અને તેજ વીર્ય, સમકિતભાવે મતિજ્ઞાનારા શુદ્ધ સ્વભાવમાં પરિણમે છે, તેા અનંત કર્મ વર્ગાને ખેરવી ધાતીકર્મને નાશકરી પરમાત્મપદ પ્રગટ્રાવે છે, આત્માના અસંખ્યાતપ્રદેશ છે, એકકાપ્રદેશે અસંખ્યાત વીર્ય વિભાગ છે, આ અધિકાર કમ્મપયડી ગ્રંથમાં ચેગસ્થાનક વર્ણનમાં કહ્યા છે, ક્ષયાપશમભાવીય વીર્ય અસખ્યાત છે. તે યાગ રૂપ હાવાથી તેવડે કર્મ પુદ્ગલના સમૂહને આત્મા ખેંચે છે. જેવા પ્રકારની ચેાગ ખળ શક્તિ બાહ્ય ભાવમાં ચંચલતા ચેાગે પરિણમે છે તેવા પ્રકારનાં કર્મ ગ્રહણ થાય છે, અને ક્ષયે!પશમીય વીર્ય શક્તિ દ્વારા અંતરમાં ધ્યાનથી ઉતરી ચેાગની ચંચલતાને રૂંધી સ્થિરાપયેાગમાં - દશમાદારે રમે, ત્યાં નિશ્ચલતા ધ્યાનથી જેટલા પ્રમાણમાં રમણતા કરે તેટલા પ્રમાણમાં કર્મવર્ગાએ ખરતી જાય છે. આત્માના ગુણા તે તે અંશે નિરાવરણ થઇ પ્રકાશ કરે છે. આનધનના શ્રી સુમતિનાથના સ્તવનમાં નાવિમલ સિર દશમાદારે આત્માને સ્થિર કરવાનું કહે છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬ ) એમ ધ્યાન વીર્યશક્તિ યાગે મતિજ્ઞાનના સ્થિર ઉપયાગથી આત્મસ્વરૂપમાં સ્થિરતા થવાથી આત્મામાં કર્મની વર્ગણુ!આ પેશી શકતી નથી, અને ધ્રુવતાના યેગે. આત્માના સુખને અનુભવ આવે છે, તેમજ શુકલધ્યાન દારા ધાતી કર્મ ખપાવી આત્મા અનંત શક્તિ પ્રાપ્ત કરે છે. ક્ષાયિક ભાવીય અનંત વીર્યશક્તિ છે તે પુદ્ગલમાં પરિણમતી નથી. આત્મા, કર્મથી દૂર થાય છે. સર્વ સંગપરિત્યાગની અત્ર સ્થિતિ છે, આવી આત્મશક્તિ આત્મામાં ગુપ્ત રહી છે, અરણિકાષ્ટનું મથન કરતાં જેમ અગ્નિ પ્રગટ થાય છે તેમ આત્મધ્યાન સ્થિરતાથી અનત વીર્ય શક્તિ પ્રગટ થશે. અતરમાં શેાધે. આત્મશ્રદ્ધાથી સ્વસ્વરૂપમાં સ્થિર રહે. હે આત્માએ ! પર પુદ્ગલ દાના યોગે તમે પરતંત્રતાની મેડીમાં પડયા છે, અને તેથી સંસારી કહેવા છે, પરપુદ્ગલ રમણતાના યેાગે અનંત અનંત કર્મની વર્ગણાએ સમયે સમયે ગ્રહણ કરે છે, અને તેથી ચેારાશીલાખ જીવયેાતિમાં અનૈતિવાર ભટકવું પડયું. હજી પણ ભવ્યાત્માએ ચેતે !! યે! વખત પાછે આવનાર નથી, આજકાલ કરતાં આયુષ્ય ખૂટે છે. પરતંત્રતાની ખેડીમાં રાજા રાણા બાદશાહ ચક્રવતિ સુરપતિ પણ પરતંત્ર છે, સ્વ www.kobatirth.org * For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) તંત્ર નથી, જ્યાંસુધી પેાતાના આત્માને સ્વામી કર્યા નથી, ત્યાંસુધી ચક્રવર્તી સુરતિ પણ અનાથ છે, રાગદ્વેષરૂપ મહામલ્લાએ આત્માને કબજે કર્યું છે. એવા ભલે શેઠ, રાણા, બાદશાહ કહેવાય, પણ તે પરભાવમાં વિશેષ મગ્ન હેવાથી વિશેષ પરતંત્ર છે. કેદમાં પડેલા મનુષ્ય જેમ પરતંત્ર છે તેમ રાજા પણ પરતંત્ર છે. પંચેન્દ્રિયની પરતંત્રતા જે ભાગવે છે તે કદી સુખી હાતા નથી, ઇન્દ્રિયાના આધીન જેનું સુખ છે તે પરતંત્ર કહેવાય છે. વિકલ્પ સંકલ્પવાળા મનના કબજામાં જે પડેલા છે તે પણ બહુ પરતંત્ર છે, ચાર ગતિમાં પરિભ્રમણ કરાવનાર મન છે. મૂળતા વાનરના કરતાં અતિ ચંચળ મન છે અને તેને મેાહરૂપ દારૂ પાયા, અને તેને સ્વેચ્છારૂપ નિસ્સરણી આપી ત્યારે તે કુદવામાં ખામી રાખે નહીં એવા મનના વશમાં રહેલા શેઠીયાઓ રાત્રીદિવસ હાયવરાળ કરે છે, દોડે છે, ભમે છે, હસે છે, રૂવે છે, ખુશી થાય છે, વળી તેવા ચંચળ મનના તામે રહેનાર રાજાએ, મંદા કરી મૂકે છે, અભિમાનના છાકમાં યાતા મેલે છે. પ્રજા ઉપર અનેક પ્રકારના જુલમ કરે છે. માંસ ખાય છે, અને જાણે છે કે અમે સ્વતંત્ર છીએ પણ તેમનના વશ પડી. પામર જેવી દશા ગાળે છે, એ વાત તે www.kobatirth.org For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) ટ ભૂલી ગયા છે, અનંત શક્તિવાળા આત્માએ કર્મના મેગે પરતંત્રતાની ખેડીમાં પડેલા છે, પરતંત્રતાની એડીમાંથી કવાના અનેક ઉપાયે ગુરૂ મહારાજા ખતાવે છે. જે વે સદ્ગુરૂના વિશ્વાસથી સદુપાયેા સેવે છે, તે કર્મરૂપ ખેડીને નાશ કરી સ્વતંત્ર થાય છે, સ્વતંત્ર થઈ એક ડ્રામમાં ઠરે છે તેને કાઇ જાતની ઇચ્છા પ્રગટતી નથી. એવી અવસ્થામાં તે સિદ્ધ કહેવાય છે, તેવી સ્વતંત્ર અવસ્થા મેળવે. આત્મશક્તિ પ્રકાશ કરવાનાં ઘણાં પુસ્તક વાંચીએ છીએ. સાંભળીએ છીએ. ત્યારે મનમાં એમ આવે છે કે સર્વ શક્તિયાને પ્રકાશ થાય તે! સારૂ, પણ વાંચ્યા અને સાંભળ્યાબાદ આત્મશક્તિયેાને પ્રકાશ કરવાને કંઈપણ કરવામાં આવતું નથી. આત્મશક્તિયાને પ્રકાશ કરવા માટે પ્રતિદિન ઉચ્ચભાવના રાખવી, અન્તર્મુખતા રાખવી. પરમાત્મભક્તિમાં લીન થવું, ઉપાધિને નાશ કરવેા, સમભાવ રાખવેા, ઇત્યાદિ ઉપાયાને આચારમાં મૂકવામાં આવે તે અંતે સર્વ શક્તિયેના પ્રકાશ થાય છે. સતત ઉદ્યમના બળથી અનેક કાર્યની સિદ્ધિ થાય છે. અનેક મહાત્માએ એ સહુપાયાથી સર્વ શક્તિયે પ્રગટાવી છે, હાલ પણ પ્રગટે છે, અને ભવિષ્યમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) પ્રગટશે, આત્મા ધારે તે કરી શકે છે, આત્મપ્રયાસ જેના સન્મુખ થાય છે તેની તે સિદ્ધિ કરે છે, ભાગેલા ટાંટીએ, દીન મુખે સદુપાયોને સેવવામાં આવે તે આત્મશક્તિનો પ્રકાશ શી રીતે થઈ શકે ? આત્મત્સાહ, આત્મપ્રેમ અને ધૈર્યથી સદુપાયેને સેવવા જોઈએ. સદુપાયોથી સર્વ શક્તિ પ્રગટ થશે, સમતાનાં ફળ મીઠાં છે, હળવે હળવે સર્વ થશે. વડના બીજથી એકદમ કંઈ વડનું વૃક્ષ મેટું થતું નથી, હળવે હળવે થાય છે, પૂર્વભવને ઉદ્યમ હોય તો આ ભવમાં વિશેષ સ્કાય મળે છે. કોઈ માણસે એક વખતે અડધો કૃ દેલ હોય તેને બીજીવાર ત્યાંથી કૂવો ખેદવાનો બાકી હોય ત્યાંથી ખોદવાની જરૂર પડે છે, અને એક મનુષ્યને પ્રારંભથી કૂવો ખેદ હોય તો વધારે કાળ લાગે છે, તેમ અત્ર પણ સમજી લેવું, ઘણા ભવના દઢ સંસ્કારવાળા જીવો સર્વ શક્તિયોનો પ્રકાશ થોડા કાળમાં કરી શકે છે અને આ ભવમાંજ જેણે સદુપાયેનો પ્રયત્ન આદર્યો છે, તેને ઉત્કટ આત્મવીર્યને વેગ ન હોય તો વધારે વખત લાગે છે, જે ફળની વાર લાગે તે સંપુરૂષે સમજવું કે હજી વિશેષ સદુપાયે વીર્યવેગથી ઉદ્યમ કર જોઈએ, ઉદ્યમી પુરૂષ અને કર્મનો પરાજય કરે છે, અને આત્માની www.kobatirth.org For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અનંતઋદ્ધિ પ્રાપ્ત કરે છે, સદાકાળને માટે સુખી થાય છે, સહજાનંદપારાવારમાં ઝીલે છે. આત્મશક્તિનો મહિમા અપરંપાર છે. અઠ્ઠાવીશ પ્રકારની લબ્ધિ વા પચાસ પ્રકારની લબ્ધિ પામવી તે સર્વ શક્તિો આત્માની છે. એક ઇન્દ્રિયથી પચઈન્દ્રિયેનું કામ કરવું તે પણ એક પ્રકારની આત્મશકિત છે, શ્રી ગૌતમસ્વામીએ એક પાત્રમાં પન્નરર્સ તાપસેને ક્ષીરાન્ન ભોજન કરાવ્યું તે પણ આત્મશક્તિનો મહિમા છે, આત્મશક્તિથી શું થઈ શકતું નથી ? અલબત્ત સર્વ થઈ શકે છે. એક યોગી મહાત્મા, દુરાશીષથી હજારો મનુષ્યને નાશ કરે છે, અને તેજ યેગીમહાત્મા સારી આશીષથી હજારે મનુષ્યનું ભલું કરી શકે છે, આત્મશક્તિોના અનેક પ્રકારના ભેદ છે, જડ પદાર્થોમાં એવી કેાઈ શકિત છે નહિ કે જે આત્મશક્તિની તુલના કરી શકે, આત્મશક્તિ આગળ દેવતા પાણી ભરે છે, શ્રી સનકુમારચક્રવર્તિ રૂષિરાજને તપશ્ચર્યા કરતાં ઘણું આભારત ઉત્પન્ન થઈ હતી. દેવતા રેગ મટાડવા આવ્યા પણ તેની તેણે જરામાત્ર સ્પૃહા રાખી નહિ. આત્મિક શક્તિનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે, અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ટી પણ આત્મશક્તિ www.kobatirth.org For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ). એના પ્રતાપથી પૂજાય છે, દેવતાએ વૈક્રિયલબ્ધિના પ્રતાપથી ક્ષણમાં અનેક પ્રકારનાં શરીરે કરે છે, આત્મશક્તિયોની સર્વ પૂર્ણતા સિદ્ધભગવાનને હોય છે, પેટીમાં અનેક પ્રકારનાં રત્ન ભર્યા હોય અને તાળું માર્યું હોય અને પેટી ઉપર એમ લખ્યું કે–આ પેટીમાં અમુલ્ય રત્ન ભર્યા છે. એમ સર્વે વાંચી આનંદ પામ્યા. સર્વ જી વિચાર કરે છે કે, અહા ! કેટલું બધું પેટીમાં ધન છે, પણ જ્યાં સુધી તાળું ઉધાધું નથી ત્યાં સુધી કાઈ તે ધનને પ્રાપ્ત કરતું નથી, કોઈ વિચક્ષણ ગમે ત્યાંથી તાળું ઉઘાડવાની કુંચી પ્રાપ્ત કરે અને તાળું ઉઘાડે તો તેને ધન મળે છે. તેમ અત્ર પણ સમજવાનું કે, આત્મારૂપ પેટીમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય, આદિ અનંતગુણરૂપ રત્ન ભર્યા છે. અજ્ઞાન-મિથ્યાત્વરૂપ આત્મપેટીને તાળું માર્યું છે, ભેદજ્ઞાનની ગમરૂપ કુંચી જે પ્રાપ્ત કરે છે તે તાળ ઉઘાડી આત્મપેટીમાં ભરેલાં રને દેખે છે. પશ્ચાત્ તે કમમેલ નિવારી સગુણરત્નોની શુદ્ધિ કરે છે. તેથી તે અનંતસુખને ભક્તા બને છે, તે સંબધી કહ્યું છે કે रत्नभरेली पेटी पारखीरे आतमा, ताळा खोलीने धन देखीयु. वैरागी. www.kobatirth.org For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) आतमारे मनप्यारा, लागीरे तारी प्रीतडी. वैरागी योगीरे यतिजन तने शोधतारे आतमागुणो अविनाशीकेरा गायरे. वैरागी आतमा० અનંતશક્તિના ભંડાર હે આત્મા તુજ આરાધ્ય પૂજ્ય છે–આત્મશક્તિનું અપરિમિત બળ ઉદભુવનમાં પ્રખ્યાત છે. આત્માની અનંત શક્તિનો ભક્તા આત્મા છે. શુદ્ધ નિશ્ચયનયથી સર્વ આત્માઓ અનંતશક્તિના ભક્તા છે, કમચ્છાદનથી સંસારીઆત્માએ પરતંત્ર છે. જ્યારે કર્મને નાશ થાય છે, ત્યારે આત્મા સ્વતંત્ર બને છે. શુદ્ધ સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે હે ભવ્યાત્માઓ અનંત શક્તિ ખીલવે, પ્રતિદિન અભ્યાસથી આત્માની શકિત ખીલે છે, જેજે આત્માએ ગુરૂગમ પામીને અભ્યાસ કરે છે. તે તે આત્માઓ શક્તિ ખીલવી શકે છે. બીજના ચંદ્રની પેઠે આત્માની શક્તિ ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે. સંપૂર્ણ કલાથી વૃદ્ધિ પામીને આત્મા લોકાલોકમાં સદાકાળ પ્રકાશ કરશે, અન્ય દેવતાઓને સાધીને વશ કરવામાં જેટલો પ્રયત્ન કરે છે, તેટલો પ્રયત્ન આત્મદેવની આરાધનામાં થાય તે કઈ બાબતની ખામી રહે નહીં. ચમત્કારનું ઘર આત્મા છે. આત્માની શકિતયો આગળ કેઇનું કંઈ ચાલતું નથી. www.kobatirth.org For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) આત્મશક્તિને પ્રકાશ કરનાર ગિરાજને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. જેને પુરૂષો ચમત્કાર દેખાડે છે, તે તે પુરૂષો આત્મશક્તિના કોઈ પણ અંશથી ચમત્કાર દેખાડે છે. ચમત્કાર ત્યાં નમસ્કાર. આ નિયમની ખાત્રી આત્મશકિતપ્રકાશથી થાય છે. આત્મશક્તિની શ્રદ્ધાવાળાને આ બાબતને અનુભવ થાય છે. આત્મશક્તિ શ્રદ્ધાથી સંયમમાર્ગમાં ઝટિતિ પ્રવેશ થાય છે. ધ્યાનયોગનિસપુરૂના સમાગમથી આત્મશક્તિની શ્રદ્ધા વૃદ્ધિ પામે છે, જ્યાં સુધી આત્મશકિતની પર્વ શ્રદ્ધા થઈ નથી અને તેનો પર્વ અનુભવ થયો નથી ત્યાંસુધી ગીપુરૂષોની સંગત છેડવી નહિ, ખરેખર ખાત્રી રાખશે કે સર્વ શકિતનું ગૃહ આત્મા છે. સર્વ સાધનથી સાધ્ય આત્મસ્વરૂપ કરવાનું છે, બારભાવના, ચારભાવના, પંચમહાવ્રત શ્રાવકનાં બારવ્રત, જ્ઞાન, દર્શન; ચારિત્ર આદિથી સાધ્ય આત્મા જ છે. આત્મજ્ઞાનથી આત્માનું અજ્ઞાન નાશ પામે છે, ભણવું, ગણવું આદિ ક્રિયાથી એ આત્મજ્ઞાન ન થયું તો ભણવાની ક્રિયાનિકૂલ છે,–વર વિનાની જાન જેમ શોભતી નથી. અને લુણવિનાનું ભજન જેમ નકામું છે તેમ આત્મજ્ઞાન વિના ભણતરથી કંઈ સિદ્ધિ થતી નથી. કહ્યું છે કે – www.kobatirth.org For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) पढना गुणना सबहि जूठा, जब नहि आतम पिछाना, वर विना क्या जान तमासा, लुण वण भोजनकुं खाना, अलख देखमें वास हमारा, मायासे हम हे न्यारा, निर्मल ज्योति निराकार हम, हरदम हम ध्रुवका तारा. બાહ્યજ્ઞાનથી કંઈ આત્મશક્તિને પ્રકાશ થતો નથી. આત્મજ્ઞાનથી જ આત્મશક્તિને પ્રકાશ થાય છે, આત્મજ્ઞાનની તીવદશા છે તેજ ચારિત્ર છે અને તેથી કર્મને ક્ષય થઈ જાય છે, કહ્યું છે કે – जं अन्नाणी कम्म, खवेइ बहुयाहि घास कोडीहिं, तं नाणीतिहिगुत्तो, ख वेइ उसासमित्तेण ॥ १ ॥ આત્મજ્ઞાનથી ધ્યાન થાય છે, આત્મજ્ઞાનથી ધ્યાનની પરંપરામાં અનંતસુખનો અનુભવ આવે છે, આત્મધ્યાનમાંથી ચુકાય તેપણ પાછું આત્મધ્યાન કરવું જોઈએ. આભધ્યાનની સંતતિ ગુટે તોપણ આત્મભાવનાથી પાછી જ્ઞાની પુરૂષ સાંધે છે, કહ્યું છે કે – आत्मानं भावयन्नाभि, र्भावनाभिर्महामतिः त्रुटितामपि संधत्ते, विशुद्धध्यानसंततिम् ॥ १ ॥ www.kobatirth.org For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫ ) આત્મજ્ઞાનથી આત્મધ્યાન કરવું જોઈએ. ધ્યાન એ અંતરચારિત્ર છે. ધ્યાનીએ પુનઃ પુનઃ લક્ષ્યમાં આ વાત રાખવાની છે. તે એ છે કે, ક્રોધાદિક પ્રસંગે પણ હૃદયમાં કેધ ધારણ કરવો નહિ. કારણ કે, ક્રોધ કરવાથી પૂર્વ કેડી વર્ષ પર્યત પામેલું ચારિત્ર નષ્ટ થાય છે. यतः जं अज्जियं चरित्तं, देवसूणाएवि पुवकोडीए, तंपि कसायमित्तो, हारेइ नरो मुहुत्तेण ॥ १ ॥ કષાયને છતી શાંત દાંત આત્માની ઉચ્ચકોટિ પ્રાપ્ત કરવી જોઈએ. આત્માનું અનંતસુખનું આચ્છાદન કરનાર કપાય પડદે છે, તેને ભેદીને અનંતસુખના ભેગી થવું જોઈએ. સંકલ્પવિકલ્પની પેલી તરફ આત્માનું નિર્વિકલ્પ સ્વરૂપ છે. સંતપુરૂષે નિવિકલ્પસ્વરૂપને અનુભવ કરી અનંતસુખ પ્રાપ્ત કરે છે. સાતનયથી અને સપ્તભંગીથી આત્માની સવિકલ્પદશાને અનુભવ થાય છે. આત્માના નિવિકલ્પ સ્વરૂપને અનુભવ તો શબ્દસૃષ્ટિની પેલી પાર છે. સવિકલ્પદશામાંથી નિર્વિકલ્પદશામાં જવાય છે. સવિકલ્પ દશાના બે ભેદ છે, જ્ઞાનવાળી સવિકલ્પદશા અને ત્યાગ કરવા યોગ્ય બીજી અજ્ઞાનવાળી સવિકલ્પદશા. જ્ઞાનવાળી સવિકલ્પદશાના પણ ઘણું www.kobatirth.org For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) ભેદ છે, ગીતાર્થ મુનિરાજોના સત્સમાગમથી આ બાબતનું વિશેષ સ્વરૂપ સમજી શકાય છે. નિવકલ્પદશાને કાળ અલ્પ છે. તેથી આત્મજ્ઞાનવાળી સવિકાદશાનું અપ્રમત્તભાવે સેવન કરવું કે જેથી નિવકલ્પદશામાં પુનઃ પુનઃ રમણતા થાય. આત્મજ્ઞાનાર્થ સાતનય અને સપ્તભંગીનું સ્વરૂપ સમજવું જોઈએ. સભ્યશ્રુતજ્ઞાનથકી સમ્યકત્વની સિદ્ધિ થાય છે. આત્મજ્ઞાનથી આત્મચારિત્રમાં પ્રવેશ કરીને અપ્રમત્તદશાનો અનુભવામૃતરસસ્વાદ પેગી ચાખે છે. જગતમાંથી અને દેહમાંથી અહં અને મમત્વને અધ્યાત છૂટતાં અનંતશાશ્વત સુખનો અનુભવ થાય છે. શાશ્વત સુખના અનુભવથી પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે, અને તેથી આત્મા વિના જડ પદાર્થ ઉપર રૂચિ થતી નથી. અનેક પ્રકારના કર્મના ઉદયે સંકટ પડે તો પણ આત્મજ્ઞાની પૂર્ણ શ્રદ્ધાના યોગે શુદ્ધ સ્વરૂપથી ચલાયમાન થતું નથી. તે શાતા વેદનીયના યોગે અનેક પ્રકારની બાહ્યઋદ્ધિની પ્રાપ્તિ થાય તો પણ તેમાં આત્મજ્ઞાની રાચતા નાચતા નથી. શાતાના અને અશાતાદનયના ભેગોમાં આત્મજ્ઞાની લેપાતો નથી. આત્મસ્વરૂપમાં આત્મજ્ઞાની લયલીન થઈ રહે છે. દયિકભાવના અનેક રોગો વચ્ચે પણ આત્મજ્ઞાની પિતાના સ્વરૂપમાં ઉપયોગ વડે રમે www.kobatirth.org For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) છે. માટે સાતનય અને સપ્તભંગીથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, આત્મતપાસક પ્રિય બંધુઓ ! મારા અને તમારા આમાએ એક સરખા ધર્મવાળા છે. તમારામાં અને મારામાં કશે ભેદ નથી. તમે અને હું ચેતન્યધર્મવાળા છીએ. તમારા અને મારા શુદ્ધરૂપમાં કંઈ પણ ભેદ નથી. તમારી અને મારી સમાન જાતિ છે. તમારી અને મારી કર્મઉપાધિથી વિચિત્ર અવસ્થા દેખાય છે. તે કર્મજનિત વિચિત્ર અવસ્થાથી કંઈ મૂળરૂપમાં ભેદ પડતા નથી. આપણું શુદ્ધધર્મને સેવતાં કપાધિ દૂર થાય છે. તમે જ્ઞાનાદિ અનંત ગુણવાળા છે, અને હું પણ જ્ઞાનાદિ અનંત ગુણવાળે છું. તેથી હે આત્માઓ !તમને હું પ્રેમથી ભેટું છું. શુદ્ધ પ્રેમથી તમને ભેટતાં સહજાનંદની ખુમારી પ્રગટે છે. હે જી ! જીવવધર્મની અપેક્ષાએ તમારામાં અને મારામાં કંઈ છેટું નથી. હે ભવ્યાત્માએ ! જેવું મારુંરૂપ છે તેવુંજ તમારું રૂપ છે. જ્યારે શુદ્ધધર્મ તમારે અને મારે એક છે, ત્યારે તમે સર્વ જીવો મારા સત્ય મિત્રો છે. એમાં શું કહેવું. તમારી સાથે મિત્રભાવથી વર્તે આત્માની શક્તિ પ્રગટ કરવાને ઉપાય તમને બતાવું અને તમારા આત્મપ્રતિ ભાવદયાથી વા ચિતન્યભક્તિથી વર્તે એમાં હું કંઈ વિશેષ પ્રયત્ન કરતો www.kobatirth.org For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮ ) નથી. મિત્રને ધર્મ છે કે, તમારા આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવવું અને તમને ઉચ્ચ ભાવનાની કટિમાં પ્રવેશ કરાવ. જગત સહુ મિત્ર મારા છે. મમત્વભાવ વિસા છે. એ મહાવાક્ય પરમ મૈત્રીભાવનાનું સ્વરૂપ દર્શાવી મને આત્માએપ્રતિ ઉચ્ચ દષ્ટિથી જોવાનું કહે છે, ચોરાશીલાખજીવનિમાં પરિભ્રમણ કરતા સર્વ જીવો મારા મિત્ર છે એમ જાણતાં હવે મારો કોઈ શત્રુ જણાતોજ નથી. તેમજ મારું આત્મસ્વરૂપ બગાડવાને કઈ જીવ સમર્થ નથી. અજ્ઞાનાવસ્થામાં જે મેં શત્રુઓ ધાર્યા હતા, તે શત્રુભાવનો નાશ થયો છે. કર્મના ભેગે જ દુષ્ટ હોય તે પણ શુદ્ધનિશ્ચયથી જોતાં તે છ દુષ્ટ નથીજ. તેથી શુદ્ધ દષ્ટિથી જેવાને મેં અભ્યાસ પામે છે. તેથી જ તો કાઈ દુષ્ટ લાગતા નથી. કર્મજ દુષ્ટ છે એમ વિચારતાં માલુમ પડે છે, તે પણ હવે તે એમ લાગે છે કે, કર્મના ઉપર દેશદષ્ટિથી જેતાં કંઈ હિત થવાનું નથી. કારણ કે, કર્મનો જે સ્વભાવ છે તે પ્રમાણે કર્મ પોતાનો ધર્મ બજાવે છે, તેને દુષ્ટ ધારીને તેના ઉપર ક્રોધ કરવાથી કંઈ તે પોતાનો દુષ્ટ ધર્મ મૂકી દેનાર નથી, જીવ અને અજીવ કર્મ ઉપર દુષ્ટભાવથી જોવામાં કંઈ લાભ ભાસતો નથી, માટે મેં હવે શુદ્ધનિ www.kobatirth.org For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૯ ) શ્રય નયદષ્ટિથી પુદ્ગલ અને જીવદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ જોવાને અભ્યાસ પાડયેા છે, તેથી દષ્ટિની પ્રવૃત્તને પ્રતિનિ નાશ થતા દેખાય છે. અને હવે સર્વજીવા ઉપર શુદ્ધ પ્રેમભાવ સ્ફુરે છે, જેવું મારૂં શુદ્ધ સ્વરૂપ દેખતાં આનંદ થાય છે, તેવું શુદ્ધસ્વરૂપ સર્વ જીવાતું હોવાથી સર્વ જીવાને દેખતાં આનંદ થાય છે અને તેથી સમભાવમાં પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે, જડવસ્તુ ઉપર પણ સમભાવની દૃષ્ટિથી જોવાય છે. તેથી આત્માનું આનંદ જીવન પ્રકાશનું માલુમ પડે છે, વળી હે જીવ! ! તમારામાં અને મારામાં એક સરખા અનંત ધર્મ હોવાથી તમારી અને મારી ઐક્યતા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, તેથી મારા આત્માથી પેઠે તમારૂં પણ સદાકાળ હિત ચિંતવવું જોઇએ. તમારા પતિ મારે શુદ્ધનિશ્રયની ષ્ટિથી તેવું જોઇએ, હું સર્વ જીવે !! તમે ગમે તે પંથ પાળતા. હા, ષડ દર્શનમાંથી ગમે તે દર્શનમાં તમારા રાગ હાય તે પણ નિષ્કામિત્રષ્ટિથી મારે તમારા આત્માની શુદ્દોન્નતિ કરવી જોઇએ. તમારૂ મૂળ શુદ્ધ સ્વરૂપ જણાવવું તેજ મારૂં કર્તવ્ય છે. ગમે તે વિચારવાળા તમે હૈાવ તાપણુ મારી શુદ્ધ ક્ષમાપના ખરા અંતઃકરણથી જાણીને અને મિત્રભાવથી બતાવેલી તમારી શુદશાના વિચાર www.kobatirth.org For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૦ કરશે, માધ્યસ્થદષ્ટિથી વિચારશો તે મારી ક્ષમાપનામાં રહેલું રહસ્ય તમે સમજી શકશે, અને તમે પણ શુદ્ધક્ષમા પનાના અધિકારી થઈ ઉચ્ચકોટિ ઉપર આવશે, અને તમે પણ મારા ઉપર મૈત્રીભાવના રાખવાને યોગ્ય થશે, અને સર્વ જીવોને પણ મિત્ર ધારશે. તમારે એક જીવમિત્ર નથી. બે જીવ મિત્ર નથી, પણ જગમાં રહેલા અનંત જીવે તમારા મિત્ર છે. એવી વિશાલદષ્ટિ થતાં વૈરબુદ્ધિને નાશ થશે, અને તેથી તમારું હૃદય ગંગાના જલની પેઠે નિર્મલ થશે, અને તમે સિદ્ધ બુદ્ધ પરમાત્મા થશે. એમ વિશ્વાસબુદ્ધિથી માનશે. મન વચન અને કાયાના દુષ્ટવ્યાપારોથી હે જીવે છે તમારું અહિત કર્યું હોય તે સંબંધી મિથ્યાદુષ્કત દઉ છે. સવરસવિ દેવસિઆ દુચિતિએ દુભાસિઆ દુચ્ચિઠ્ઠીય તરસ મિચ્છામિ દુક્કડ, મન, વચન અને કાયાથી હે જી !! તમારૂ શ્રેયઃ કરવું જોઈએ. અહિંસા પરમે ધર્મ: દયા મોટામાં મોટો ધર્મ છે, આત્મવત સર્વ તેષ ય: પશ્યતિ સપશ્યતિ આ નિયમને અનુસરી પોતાના સમાન સર્વ જીને દેખવા માટે અભ્યાસી બન્યો છું. અન્ય છાની આંતરડી દુ:ખવવી ત્યાં દયાનો પાઠ પૂર્ણ www.kobatirth.org For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૧ ) પણે શી રીતે કહેવાય ? કાઇનું જરા માત્ર બૂરું ઇચ્છવું નહિં. એવી વીરપ્રભુની વાણી પરમકરૂણામૃતનું પાન કરાવે છે. પરજીવેાનું અશુભ ચિંતવતાં પ્રથમ અશુભપરિણામ પેાતાના હૃદયમાં ઉત્પન્ન થવાથી પેાતાનું અશુભ થાય છે, અને તેથી પોતાના આત્માના ધાત થાય છે, પરિણામે બંધ, ઉપયાગે ધર્મ અને ક્રિયાએ ફર્મ. તેમાં પ્રથમ પરિણામે બંધ એ મહાવાક્યનું મનન કરવું જોઇએ, અશુભ પરિણામ ઉત્પન્ન થવાથી પાપ લાગે છે, અને પાપથી પેાતાનેા જ આત્મા દુર્ગતિમાં દુઃખ પામે છે. માટે જે ભવ્ય પેાતાના હૃદયમાં અશુભ પરિણામ ઉત્પન્ન કરતા નથી, તે ખરેખર પેાતાની યા કરે છે અને તેજ ખરેખર ખીજાજીવાની દયા કરે છે, અને તેજ ભવ્ય મૈત્રીભાવનાના ખરા રહસ્યને પામે છે, અને તેજ મનુષ્ય ઉચ્ચભાવનાને પૂર્ણ અધિકારી થાય છે. માટે હું પણ તે નિયમને અનુસરી ત્રસ અને સ્થાવર જીવેાની હિંસાથી મન, વચન અને કાયાથી વિરમું છું, અતીતકાલમાં અનંતળવાની મન વચન અને કાયાથી હિંસા કરી હાય તે સબંધી મિથ્યાદુષ્કૃત્ત દઉં છું, અનેકભવમાં સર્વ જીવેાની સાથે બાંધેલાં વરના ત્યાગ કરૂં છું, અનંતભવમાં અજ્ઞાનના યેાગે જીવાને પીડા કરી હાય તેના www.kobatirth.org For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર ) મિચ્છામિ દુક્કડં દઉં છું, ક્રોધ, માન, માયા, લેાભ, અસત્ય, નિંદા, ચેરી, સ્વાર્થબુદ્ધિ વિગેરે દષાથી હું જીવા ! તમારૂં લેશ પણ અશુભ કર્યું હેય તેને ક્ષમાવું છું, રાગદ્વેષના યેગે અશુદ્ધ પરિણામથી પેાતાના આત્માની હિંસા કરી તે તે સંબંધી પેાતાના આત્માને ખમાવું છું. !!! ચેારાશીલાખ વયેાનિમાં પરિભ્રમણુ કરીને જીવ, મહા દુ:ખ પામ્યા, હવે જન્મ જરા મરણનાં દુઃખ નાશ કરવામાટે મૈત્રીભાવના ધારવી જોઇએ, અષ્ટાદશ પાપસ્થાનકવડે પેાતાના આત્માને તથા પરવાના હું અતીવાર વેરી થયેા હાઉ તે સંબંધી મિથ્યાદુષ્કૃત દઉં છું. જગતમાં કર્મથી વસેલા. સર્વવા ! ! ! તમે! મારી ક્ષમાપનાથી વરને ત્યાગ કા, અજ્ઞાનાવસ્થામાં જે કે લેખકના આત્માએ અહિત આચરણ કર્યું તે પણ તેમાં કર્મને દોષ જાણી ક્ષમા કરશ, મને ખમાવશેા, હવે હું શુદ્ધ નિશ્ચયનય દૃષ્ટિથી તમારૂં શુદ્ધ સ્વરૂપ જેઉં છું. કેપણુ વનું અહિત કરીશ નહીં-કરાવીશ નહીં,· અહિત કરનારની અનુમેદના પણ કરીશ નહીં. છવેાના સમાગમમાં હું આ શરીર સંબંધે આવું છું, અને આવીશ તે પણ નિરવદ્યયેાગથી પેાતાના આત્મામાં રમણતા કરીશ, અને તમારા www.kobatirth.org For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૫૩ ) આત્માની પરમાત્માવસ્થામાં નિમિત્તકારણરૂપે ભાવીભાવ હશે તે ઉપકારી થાઈશ, હે જગતના જીવા!! મેં ઉપદેશ તમને આપ્યા છે. તે કેવળ મૈત્રીભાવનાના પ્રેમથી આપેલે છે, તેમાં મિથ્યાત્વના ચેાગે તમને અરૂચિ થઈ હાય તે તેની ક્ષમા કરશે, અને તમારા હૃદયમાં રહેલું મિથ્યાવ નાશ પામે, અને જો તમારા હૃદયમાં સમિત હોય તે ચારિત્રકાષ્ટિમાં પ્રવેશ કરેા, એમ ઇચ્છુછું. જગતમાં અજ્ઞાનના યેાગે અનેક ધર્મના પન્થમાં પડેલા જીવે!!! જો તમેા આત્મસ્વરૂપપ્રતિદૃષ્ટિ દેશેા તા તમને અન્યવે પર દ્વેષ થશે નહીં, અને સર્વ જીવેને મિત્ર તરીકે ગણી શકા, જૈન દર્શનમાં મૈત્રી, પ્રમાદ, માઘ્યસ્થ અને કારૂણ્ય આ ચારભાવના ભાવવાની કહેલી છે. આવી ચાર ભાવનાને ભાવનાર જૈનબંધુએ, પરમાત્મપદના આધકારી થઇ શકે છે, જૈનધર્મનું યથાર્થ સ્વરૂપ જાણનારાએ માધ્યસ્થભાવ ધારણ કરે છે. પરગુણ પરમાણ્ન, પર્વતીકૃત્ય નિત્ય, નિજહુદ્ઘિ વિસન્ત: સતિ સન્ત: યિન્ત: પરવાના પરમાણુએ જેવડા ગુણને પણ પર્વત સમાન ગણી પાતાના હૃદયમાં હર્ષ પામનારા કેટલાક સન્તપુરૂષો છે. આ મહાનતિનું વાક્ય પણ જૈનધર્મના જ્ઞાતામેના હૃદયમાં યથાર્થ પ્રકાશ કરે છે. જૈન www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) તત્ત્વની બલિહારી છે કે જેના પ્રતાપથી સર્વ અને પોતાના આત્મ સમાન જાણુને મિત્રીભાવનામાં હું આરૂઢ થયે. સર્વ ધર્મના ગ્રંથને સૂક્ષ્મ બુદ્ધિથી અભ્યાસ કર્યો પણ ચિત્તમાં શ્રદ્ધા પ્રગટી નહીં અને જ્યારે શ્રી વીરપ્રભુન કહેલાં તત્ત્વ વાંચ્યાં, અને તેમણે કહેલી સાતનયની તથા સપ્તભંગીની વ્યાખ્યા વાંચી ત્યારે ધર્મની શ્રદ્ધા થઇ. જૈનદર્શનને અનેકાંતનયવાદ જાણતાં હવે કેાઈ જીવ ઉપર દ્વેષ પ્રગટતો નથી. કષાયેાદય પ્રમાદાગે થાય છે તો તે પણ શમી જાય છે. ભિન્ન ભિન્ન ધર્મ પંથના લોકોને દેખીને પણ હું તેમના ઉપર અરૂચિ ભાવ ધારણ કરતો નથી. કારણ કે જે લોકે કપંથમાં પડેલા છે તેમના ઉપર અરૂચિ કરવાથી તે કંઈ સુથમાં આવતા નથી, પણ તેમના ઉપર પ્રેમદષ્ટિથી ઉપકાર કરવાથી ભવિતવ્યતા યોગે સુપંથમાં આવે છે. જો કે તેઓ મિથ્યાત્વના યોગે કપંથમાં છે પણ તેઓનું મૂળ સ્વરૂપ તો સિદ્ધના સમાન છે. તેથી તે સિદ્ધ સમાન છે, તેમના પ્રતિ શુદ્ધનિશ્ચયદષ્ટિથી જોતાં તેઓ સિદ્ધ સમાન જણાય છે, તેમના આત્માનું શુદ્ધસ્વરૂપ મારા ઉપયોગમાં રેયપણે પ્રતિભાસે છે તેથી હું કર્મથી હિત બનું છું, અને તેઓને પણ શુદ્ધ દૃષ્ટિમાહાત્મ્યથી સમાગમમાં આવતાં લાભ પણ થાય છે, www.kobatirth.org For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૫ ) તેમના ઉપર કરૂણ રહે છે. મારું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું અન્ય છાનું પણ શુદ્ધ રવરૂપ છે. એમ ભાવના ભાવતાં કાઈના ઔદયિક ભાવના દેવ ઉપર મારી દષ્ટિ પડતી નથી, અને તેથી દોષાકારરૂપે મારું મન થતું નથી. તે પણ એક સવરનું સ્વરૂપ મારા અનુભવમાં આવે છે, આવી મૈત્રી ભાવનાને પ્રતિદિન અભ્યાસમાં મૂકવાની મારી દઢ પ્રતિજ્ઞા છે. મૈિત્રીભાવના મારા આત્માને નિર્મલ કરે છે, તેમ તે સર્વ અને નિર્મલ કરે છે. ગજસુકુમાલ, મૈત્રી ભાવના ભાવીને સદગતિને પામ્યા, મેતાર્ય મુનિરાજ પણ મૈત્રીભાવના ભાવીને સગતિને પામ્યા. મૈત્રીભાવના ભાવતા એવા અનંતજી મુક્તિપદને પામ્યા, પામે છે, અને પામશે. જૈન ધર્મનું પૂર્ણ જ્ઞાન થતાં સર્વ ધર્મમાંથી સાપેક્ષન બુદ્ધિથી જીવ સારાંશ ખેચી લે છે, અને જે વિષય અસત્ય હોય તે ઉપર માધ્યસ્થભાવ ધારણ કરે છે. શ્રી કુણુભગવાન કે જે આવતી વીશીમાં તીર્થંકર થવાના છે, તે કૃષ્ણ ભગવાન શ્રી નેમિનાથ ભગવાનને ઉપદેશ સાંભળી જૈનધર્મ પામ્યા હતા. તેઓની ગુણ દૃષ્ટિ થઈ હતી. તે પણ જૈનધર્મના જ્ઞાનના પ્રતાપેજ સમજવું, જિન દર્શન આરાધન કરતાં સઘળાં દર્શનનું આરાધન થાય છે, જૈન ધર્મનું આરાધન કરતાં www.kobatirth.org For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) સઘળા ધર્મનું આરાધન થાય છે. કહ્યું છે કે – जिनवरमां सघळां द न छे, दर्शने जिनवर भजनारे, सागरमा सघळी तटिनी सहि, तटिनीमां સાગર મનાશે. પ . દુનિયામાં અનેક પંથમાં જે કંઈ સત્યનો અંશ છે. તે જૈન ધર્મના જ્ઞાનથી જાણતાં ધર્મભેદની મારામારીમાંથી જૈનધર્મ દૂર રહે છે, ધર્મના નામે અનેક મનુષ્યનો નાશ કરીને પિતાનો ધર્મ ફેલાવ, એમ પાપી પુરૂષોની માન્યતા છે, અન્યધર્મવાળાઓમાં આવા ઘણા દાખલા મળી આવે છે, પણ જનધર્મ તે સત્ય પ્રકાશથી એમ કહે છે કે, અન્યધામ ઉપર ઠેષ ચિતવો નહિ, અન્યધર્મ પાળનારા એને મારવા નહિ, મનથી પણ અન્યધર્મવાળાઓનું ભૂંડું ચિતવવું નહીં, તન, મન, ધનથી તેમને સહાય આપવી અને તેમના આત્માને બેધિ બીજની પ્રાપ્તિ કરાવવી જેઇએ. અન્યજી ઉપર આવી મૈત્રીભાવનાથી ઉપકાર કરતાં અવળી દષ્ટિથી તેમને અપ્રીતિ થઈ હોય તો તે પણ ખાવું છું, આજ વિ. સંવત ૧૯૬૪ ની સાલમાં માણસાનગરમાં સંધ. સમક્ષ સાંવત્સરિક પ્રતિક્રમણ કરતાં સર્વ જીની સાથે આ પ્રમાણે ક્ષમાપના કરું છું, અને સર્વ છે પણ મૈત્રીભાવમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ). જોડાઈને ક્ષમાપના કરશો. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને ખમાવું છું, અનેક ગ૭ના ભિન્નભિન્ન સાધુએ તથા સાધ્વીએ વિગેરેને પણ જે કંઈ મારા વિચાર ભાષણથી અને આચારથી અપ્રીતિ, દ્વેષ, પરિતાપ, ઉપદ્રવ થયો હોય તે સબંધી ખમાવું છું.” અને તમે પણ ખમશે. હે ગુરૂ મહારાજા ! આપના પ્રતિ પણ મારા શિષ્યધર્મ પ્રમાણે બરાબર ન વર્યો હોઉં તથા અપ્રીતિ ઉપજાવી હોય –આશાતના કરી હોય તે પ્રમાવું છું. આપ પણ ખમશે. હે શિખે તમને પણ હું માનું છું, તમને ભણાવતાં– ગણાવતાં, ઉપદેશ દેતાં, શિક્ષા કરતાં કંઈ અપ્રીતિ, દેવ ઉપજાવ્યા હોય તો તે ખમાવું છું, વ્યવહારથી તમે શિષ્યપણે છે, પણું વસ્તુતઃ જોતાં તમે મારા આત્મા સદશ છે, મારાથી તમારા હૃદયમાં નીચભાવના ઉખન્ન થઈ હોય તે સંબંધી ખમાવું છું, નયસાપેક્ષબુદ્ધિથી તમને ઉપદેશ આપતાં તમારી તથા પ્રકારની બુદ્ધિના અભાવે ઉલટે અર્થ કર્યો હોય, અને ઉલટાં આચરણ આચર્યા - ય તો તે સંબંધીને દેવ મારા ઉપર ચઢાવશે નહીં. તમારા આત્માની પરમાત્મસ્થિતિ થવાને માટે ઉપદેશ દેતાં અપ્રીતિ–ઉપદ્રવ થયે હોય તેની ક્ષમાપના કરું www.kobatirth.org For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) છું. હે શિષ્યો ! તમને મારાથી બનતા પ્રયને ઉચ્ચભાવનાના અધિકારી ન બનાવ્યા હોય તેની ક્ષમા કરશે. હે શિષ્યો ! તમારું યથાયોગ્ય કલ્યાણ કરવામાં મેં યથાર્થ ઉપદેશ ન દીધું હોય તે તેની ક્ષમા ઈચ્છું છું. હે શિષ્ય ! તમારા પ્રતિ નિષ્કામ–ઉપકારબુદ્ધિથી ન વર્તાયું તે તે સંબંધી મિચ્છામિદુકાં દઉ છું. હે શ્રાવકે !હે શ્રાવિકાઓ ! મનવચન-કાયાથી તમને અપ્રીતિ ઉપજાવી હોય આશાતના કરી હોય, તે ખમાવું છું. અને તમે પણ ખમશે. શ્રાવકે અને શ્રાવિકાઓપતિ સમ્યગાચરણના અભાવે જિનાજ્ઞા વિરૂદ્ધવર્તન થયું હોય તે તે સંબંધી ખમાવું છું અને તે પણ ખમે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી મારા આત્માને ધર્મ ધ્યાનાદિકથી ન ભાવ્યા હોય તે સંબંધી પશ્ચાત્તાપ કરું છું. જે અન્ય જીવોને ખમાવતો નથી, તેને આરાધના નથી. હે જીવ! કેાઈને શત્રુ ધારીશ નહીં. તારું ભૂંડું કરવા કોઈ પણ સમર્થ નથી. સર્વ મિત્ર છે. કૅધ, માન, માયા, લોભનો ત્યાગ કરીને સર્વજીને ખમાવ!! હૃદયમાં લઘુતા ધારણ કરી ઉચ્ચભાવમાં પ્રવેશ કર !! કુંભારના ઘરની પાસે ઉતરનાર સાધુના મિચ્છામિદુની પેઠે વર્તન ન કર !! તારું ભલું કરવું તારા હાથમાં છે, અનંતભવપરંપરાને તું તોડી નાખજે. www.kobatirth.org For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ). તું શુદ્ધ ભાવનાથી ક્ષમાપના કરીશ તે ભવિષ્યકાલમાં વૈર ઝેરનો મૂળમાંથી નાશ કરી શકીશ. આત્માની મૈત્રીભાવનામાં હું પ્રવેશ કરું છું, રાજાએ, ઠાકરે, બ્રાહ્મણ, મુસલમાન, ખ્રીસ્તી, બદ્ધ વિગેરેનું મન, વચન, અને કાયોગે અશુભ થયું હોય તો તે સંબંધી ખમાવું છું અને તેઓ પણ ખમે. ચાલતાં, ખાતાં, પીતાં, ઉઠતા બેસતાં, સુતાં, મન, વચન, કાયાથી મેં ચેરાશી લાખ જીવનિની વિરાધના કરી ઉપદ્રવ કર્યો હોય, પ્રાણુનો નાશ કર્યો, તો તે સંબંધી મન વચન અને કાયાથી ખમાવું છું અને તેઓ પણ ખમે. અનંતભવ સબંધી ક્ષમાપના કરું છું. તેમજ આ વર્ષની ક્ષમાપના પણ સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને કરું છું, સાંવત્સરિક, ચાતુર્માસિક, પાક્ષિક, દૈનિક ક્ષમાપના કરીને ઘણા જી મુક્તિ પામ્યા, પામે છે; અને પામશે. અંતર્મુહૂર્તની ક્ષમાપના પણ દ્રવ્યભાવથી કરતાં સકલ કર્મને ક્ષય કરે છે. હું મારા મિત્ર સમાન જી ! તમે પણ આવી માપના કરી નિર્મલ થાઓ, મિત્રભાવથી ઉપદેશરૂપે તમને ક્ષમાપના સંબંધી જે કંઈ પ્રસંગોપાત્ત કહ્યું હોય તે લક્ષ્યમાં લેશો, અને ક્ષમાપનાની ક્રિયાને અંગીકાર કરશો. ક્ષમાપનાથી આત્મા પરમાત્મા થાય છે. સર્વ મંગલનું ગૃહ ક્ષમા www.kobatirth.org For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પના છે, આત્મજ્ઞાનથી ક્ષમાપના સર્વજીવો કરે, સર્વ મંગલ માલના સ્વામી બને, આ પ્રમાણે ક્ષમાપના કરી વીસ તીર્થકરને વાંદુ છું. गाथा. एवमहआलोइय, निंदिय गरहियदुगंच्छि सम्म तिविहेण पडिकतो, वदामि जिणे चउव्वीसं ॥१॥ शिवमस्तु सर्व जगतः परहित निरता भवंतु भूतगणाः ।। दोषाः प्रयांतु नाशं, सर्वत्रसुखिनो भवंतु लोकाः ॥२॥ इयं क्षमापना शुद्धा, सांवत्सरिका कृता मया धर्मकल्याणकृत् सत्या, बुद्धयब्धिमुनिना शुभा।। ३॥ भाद्रशुक्लचतुर्थी हि, जिनाज्ञापालनोत्सुकः क्षमापयति योजीवान , प्राप्नोति सः परं पदम् ॥॥ अवलम्ब्यैव माध्यस्थ्यं, वाचका लभते सुखम् माणसायाँ चतुर्मासी, कृत्वेयं रचना कृता ॥५॥ _____ॐ अई शान्तिः ३ વિ. સંવ ૧૯૬૪ . ભાદ્રપદ શુકલપંચમી. से, पुद्धिसागर. भु. माणसा. www.kobatirth.org For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષમાપના. આપસ્વભાવમાં રે અબધૂત સદા મગનમેં રહેના. એ રાગ. સઘળા જીવને ૨, આજ ખમાવું સાચા ભાવે, ક્રોધ માન માયા ને લોભે, છ હણ્યા હણાવ્યા; સંતાયા પરિતાયા જે મેં, આજે સર્વે ખમાવ્યા. સઘળા૧ અજ્ઞાને કામે છાનું, બૂરું કીધું ભાવે; લાખારાશી યોનિ ભમતાં, ખમાવું સમતાદાવે. સધળા. ૨ દ્વેષે મનમાં અન્ય જીવોના,-ઘાતક કર્યો વિચારે; ઠેષ વિચારોને ગહું છું, ત્યાગું હિંસાચારો; સઘળા. ૩ એકેન્દ્રિય આદિથી માંડી, પંચેન્દ્રી સહુ જીવે; કરી કરાવી હિંસા નિંદુ, ગહું પામી દી. સઘળા. ૪ હિંસા જૂઠું ચેરી જારી, કુકર્મ નિંદુ જાણ; પરિગ્રહયોગે હિંસા કીધી, ખમાવું ધમને આણી. સઘળા૫ યુદ્ધાદિકહિંસક કાર્યોથી, માર્યા છેવ ખમાવું; ધર્મભેદના દેજે માર્યા, પશ્ચાત્તાપે ભાવું. સધળ૦ ૬ ગૃહાવાસમાં સર્વોરંભે, મારેલાને ખમાવું; ત્યાગાવસ્થામાં પરમાદે, સંતાયાને સમાવું. સઘળા ૭ મિથ્યાવિરતિકષાયોગનાં,–બિંદુ ગહું પાપ; www.kobatirth.org For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આઅવકર્મો નિંદુ ગહું, મારી જ આપે. સઘળા૮ લડાઈ ટટા ઠેષને નિંદા –કરી છવ સંતાપ્યા; રાગદ્વેષે કામે મુંઝી, જી જે જે કાપ્યા. સધળાવ ૯ પશુપંખી જલચર સંતાપ્યાં, કૂડાં દીધાં આળો; હાંસી ચાડીચૂગલી કીધી, દીધી À ગાળા. સધળા. ૧૦ દુનિયાના ન્યાયે અન્યાયે, હિંસ્યા જેજે પ્રાણી; અધર્મમાંહિ ધર્મને માની, અશુદ્ધપરિણતિ આણું. સ. ૧૧ અધમ કીધા સઘળા નિંદુ, કીધા દુષ્ટ વિચારે; ઈર્ષ્યાથી પાપે જે કીધાં, નિંદુ પાપાચારે. સઘળા ૧૨ અનંતભવનાં પાપ નિંદ, વૈરની વૃત્તિ ત્યા; રાગકામની વૃત્તિ ત્યાગું, સર્વને પાયે લાગું. સઘળા ૧૩ નિમિત્ત જૈને અન્યજીને-કમે જે બંધાવ્યાં: મનવાણું કાયાથી કંઈપણ, મનડાને દુહાવ્યાં. સઘળા ૧૪ મિથુન આદિકર્મ જે કીધાં, ખેતી આદિ કર્મો; તેથી જીવો જેહ વિણાસ્યા, ઉપદેશ્યા જે ભમે. સઘળા. ૧૫ શરણે આવ્યા છો માર્યા, સાધુ હણ્યા હણાવ્યા; દેવગુરુને ધર્માની નિંદા, કીધી છવ સતાવ્યા. સઘળા. ૧૬ જીવોને શત્રુઓ માની, તેઓને જ મરાવ્યા; માર્યાને વળી અનુમોદ્યા જે, આજે તેહ ખમાવ્યા. સ. ૧૭ www.kobatirth.org For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ આજલગી કાઈ જીવે ઉપર, રહી વૈર દુર્બુદ્ધિ, નિંદુ ગહું સઘળું ભાવે, કરૂં આતમની શુદ્ધિ. સઘળા૦ ૧૮ રવાને દેવીએ નિંદ્યાં, નિંદુ, ગડું દેખે; સઘળા૦ ૧૯ ગુરૂ ઉપર પ્રગટેલા હિંદુ, ગહું સઘળા રેષા. જૂઠી સાક્ષી પૂરી હિંદુ, ધરૂં ન મનઆસક્તિ; વ ગુરૂને ધ સ ંતની, કરી જે જે કમબખ઼ી. સઘળા૦ ૨૦ મિત્ર ગુરૂ સ્ત્રીદ્રોહ કર્યો જે, ગુણ ઉપર અપકારા; ધ શાસ્ત્રને હૃદાં માન્યાં, નિંદુ મિથ્યાચારે. સઘળા૦ ૨૧ અરસપરસ સહુ જીવ લડાવ્યા, ધર્મ હિંસા કીધી; પરાઇઋષિ એળવી લીધી, હિંસકરીતિ લીધી. સઘળા૦ ૨૨ વીતરાગ મુનિવને સંઘની,--સાક્ષીએ જ ખમાવું; સવ જીવે છે આતમસરખા, નિશ્રય મનમાં લાવું. સધળા૦ ૨૩ અન્યજીવાના બહુ અપરાધે, કીધા જે આ ભવમાં; યાદી લાવી ઘણું ખમાવું, રહું નહિ ભવદવમાં. સઘળા૦ ૨૪ અન્યજીવાના દષા દેખી, જગમાં હલકા પાડયા; આળે! દીધાં અનુમાનેને, શુભ પરિણામ નસાડયા. સ૦ ૨૫ વૈરતણે। પ્રતિબદલે લેવા, કીધા કાવાદાવા, અન્યાની અપકીર્તિ કરવા, કીધા જે મન ભાવા. સ૦ ૨૬ નાતજાત ને દેશકામમાં, સંધરાજ્યમાં કીધાં; www.kobatirth.org For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નારદ જેવાં કામે જે જે, તે તે ખમાવી લીધાં. સ. ૨૭ સાધુસાધુને જ લડાવ્યા, ધર્મીઓને અડાવ્યા; સરલજનોને બહુ સપડાવ્યા; ક્રોધે ખૂબ ચડાવ્યા. સ. ૨૮ રહસ્ય છિદ્રો મર્મ પ્રકાણ્યાં, વિશ્વાસીને વિણાસ્યા; અન્ય દુઃખી બહુ થાવે, એવા માગ પ્રકારયા. સ. ૨૯ મનવાણુકાયાથી દુષ્કત, કીધાં જે જે કરાવ્યાં; અનુમેઘાં તે નિંદુ ગહું, યાદ જે આવ્યાં નાવ્યાં. સ. ૩૦ પૃથ્વી પાણી વાયુ અમિ, વનસ્પતિ ત્રસ પાણી; ભભવ આ ભવ સર્વે ખમાવું, પશ્ચાત્તાપને આણું. સ. ૩૧ હિંસાના ઉપદેશ આપ્યા, અને અપાવ્યા સંશ્યા; લખ્યા લખાવ્યા હિંસક ગ્રન્થો, કરી ખમાવું હિંસા. સ. ૩૨ રાત્રી ભેજન કર્માદાનને, ભેજન પાણુ યોગે; ભોગ અને ઉપભોગે જી, હણિયા યંત્રપ્રયોગ. સ. ૩૩ સ્વાર્થદંડને અનર્થદંડે, હણિયા જીવ હણાવ્યા; ખમ ખમાવું મિત્રભાવથી, સંકટમાં સપડાવ્યા. સ. ૩૪ શિ ભકત ગુરૂબંધુઓ, દુષ્ટજનાને ખમાવું; રાગને રાજ કરું નહિ કોથી, વીરપ્રભુ દિલ ધ્યાવું. સ. ૩૫ સંધ ચતુર્વિધ વર્ણ ચતુર્વિધ, સર્વ જાતના ત્યાગી; ખમું ખમાડું હસ્ત જોડીને, દેજે સર્વે મારી. સ. ૩૬ www.kobatirth.org For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ પરમેશ્વર !! દે મુજને મારી, રહે નહિ અપરાધી; અનું સદા હું નિરપરાધી, કરૂં ન આધિ ઉપાધિ. સ૦ ૩૭ પ્રભુમહાવીર વચનામૃતથી, જાગી ઉઠયા જાણી; ક્ષમાપના છત્રીશી રચી શુભ, નિજ આત્માર્થે પ્રમાણી. સ૦ ૩૮ સર્વે જીવા ખમું ખમાવું, વૈર ન કાઈથી રહયું; સર્વે જીવા મિત્ર સરીખા, ક્ષમાપના દિલ હિયું. સ૦૩૯ મેસાણામાં કરી ચતુર્માસ, ક્ષમાપના શુભ કીધી; ક્ષમાપના જે કો જીવા, તેની થારો સિદ્ધિ. વૈર વિરાધ રહિત ગુ થાઓ, શાંતિ મંગલ વરશે; બુદ્ધિસાગર આનંદ પામી, સિદ્ધયુદ્ધ થૈ દરશા. ભજનસં॰ ભા. ૧૦ પૃ. ૧૦૩. સ૦ ૪૧ www.kobatirth.org સ ૪૦ કાને ક્ષમાપના. કવ્વાલિ. હૃદય ત્હારૂં અને હારૂં, સદા ના એકયમાં ઝીલે; નથી આંટી નથી ઘાંટી, ખમાવાનું અને કાને. પરસ્પર શુદ્ધ પ્રીતિની,-ખરી લાગી રહી લગની; સદાની માનમાં માઝી, રહી ત્યાં ખામવાનું શું? રઘુ જ્યાં એકય અન્તર્યાં, નથી ત્યાં ખાજીના ભેદે; For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વયં ભેદે ટળી જાવે, સદા અધ્યાત્મની જ્યેાતે. ખરા અધ્યાત્મજ્ઞાને જ્યાં, થતી બહુશુદ્ધિ, પ્રીતિની; અહા એ પ્રેમના પ્યાલા, પીધા ત્યાં ખામવાનું શું? નથી દરકાર કાયાની, નથી દરકાર જીવ્યાની; પ્રભુરૂપ જ જગત આ જ્યાં, દુભવવાનું નથી ત્યાં તે. પ્રભુ દરબાર દુનિયામાં, પ્રભુમય જ્યાં જણાતું સા; રહી જ્યાં ભાવના એવી, ઉડે ત્યાં તાર્ માષીના. હૃદયના વાદ્ય યંત્રે એ, ઉઠે છે મારીના તારે; પરાના તારની ખૂબી, પ્રભુના યાગીએ જાણે. પીધે। જેણે પ્રભુ પ્યાલેા, મર્યાં તે જીવતાં જુદે; પીવતાં પ્રેમને પ્યાલેા, પુનર્જન્મ્યા પુનઃવ્યા. અરે એ મૃત્યુ છે જુદું, અરે એ જીવવુ જાદુ'; થતું અધ્યાત્મજ્ઞાને જ્યાં, જીવંતાં શુદ્ધ પ્રેમે તે. અહા એ જ્ઞાનને પ્રેમે, પ્રભુની જ્યેાત દેખાતી; ખરી એ ભક્તના ભાગ્યે, લખાઈ છે પ્રભુ જ્યેાતિ. અરે એ તત્ત્વ સમજીને, ખરૂં ધર સાધ્ય શુભ ભાવે; મુગ્ધ સન્તના એલે, સદા આનન્દ રસ મેવા. સં. ૧૯૬૯ ભાદ્રપદ સુદિ ૮. ૧૧ ભજ॰ સં. ૮, પૃ. ૧૯૯. www.kobatirth.org ૩ ૪ ૫ ૬ G ટ ૧૦ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષમાપના. હરિગીત છંદ ચાલ. ખમું ખાવું સર્વને હું, વૈર સઘળાં પરિહરી; જગત જીવો મિત્ર મહારા, ભાવના મનમાં ધરી; અજ્ઞાનને વળી ષથી કોઈ જીવને માર્યા અરે, ખમું ખાવું જીવ રાશિ સામ્યભાવે જગ ખરે. ક્રોધના આવેશમાંહિ નિંદ્ય વચનો જે કહ્યાં, ક્રોધના આવેશમાંહિ ચિત્ત પરનાં જે દહ્યાં; ક્રોધના આવેશમાંહિ જે કર્યું તે નહિ ખરું, ખમું ખાવું જીવરાશિ સામ્યતા મનમાં ધરું. ચતુરશિતિ લક્ષાનિ જીવ મારા મિત્ર છે, સિદ્ધાસમાં સત્તાથકી તે જ્ઞાનભાવ વિચિત્ર છે; હેપી નહિ કોઈ જગતમાં મમ દૈષવૃત્તિ નહિ ખરી, ખમું ખાવું જીવરાશિ મિત્રતા મનમાં ધરી. સુખ દુઃખ જે મન સાંપડે તે પુણ્ય પાપે અનુભવ્યું, જગત જીવ નિમિત્ત માત્ર જ અનુભવીને અનુભવ્યું; અશુભ કર્તા કે નહિ મુજ વૈરી નહિ કે જાણિયું, ખમું ખમાવું જીવરાશિ જ્ઞાન નિર્મલ આણિયું. ત્રિયોગથી અપરાધ કીધા જગત જીવોના પ્રતિ, www.kobatirth.org For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ મા માગુ' તેની આજે ચિત્ત લાવી શુભમતિ; લેખ લખીને છપિયાને જીવ બહુ મેં દુહવ્યા, ખમું ખમાવું સર્વાંતે હું મિત્ર જીવે અનુભવ્યા સકળ સધને બહુ ખમાવું, વૈરભાવ વિસારો, ભવ્ય આરાધક ખમે તે તત્ત્વ મનમાં ધારજો: મહાવીર પ્રભુનીવચનશૈલીપિયુષ દિલમાં ધારશે, ક્ષમાપના શુભબુદ્ધિસાગર વાંચી ધમ વધારશે. ભજનસં૦ ૪ પૃ. ૧૬૬. ખમાવ્યું તે ખરું માનું. વાલિ. ખમાવ્યાનું ઘણું કહેતા, ખમાવે છે પ્રવાહે અ ખમે જે વૈર ટાળીને, ખમાવ્યું તે ખરૂં માનું. શમ્યા જ્યાં ક્લેશના ભડકા, અમૈત્રીભાવ ટળવાંધો: રહી નહિ ચિત્તમાં ઇર્ષ્યા, ખમાવ્યું તે ખરૂં માનું, પુરૂં કરવા નથી વૃત્તિ, નથી વાણીથકી ખૂ; થતું ના કાયથી રૂ, ખમાવ્યું તે ખરૂં માનું. ખમ્યા પશ્ચાત્ રહે શાન્તિ, થતી ના દ્વેષની વૃત્તિ; ખમાવ્યા બાદ જ્યાં મૈત્રી, ખમાવ્યું તે ખરૂં માનું.૪ www.kobatirth.org 3 For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ નથી કા પીડવામાટે, જરા ના પીડવા સત્તા; પરસ્પર પ્રેમની વૃત્તિ, ખમાયું તે ખરૂં માનું, નિજામા પેઠ સહુ જીવા, સુખે સુખી રહી શ્રૃત્તિ; અહિંસાભાવ પ્રગટયાથી, ખમાવ્યુ તે ખરૂં માનું. થયા જે માનવે સાથે, અસૂયા દ્વેષને ક્લેશેઃ ખમાવે ત્યાં ખરા ભાવે, ખમાયું તે ખરૂં માનું. ભલે હાવ રંક વા રાજા, અહંતાવણુ ખમાવ્યાથી; હૃદયની શુદ્ધતા થાતાં, ખમાયું તે ખરૂં માનું. ક્ષમા છે મુક્તિનું લ્હાણું, ક્ષમા છે વીરની શોભા; મુદ્દúધ ધર્મ ક્ષાન્તિથી, ખમાવ્યું તે ખરૂં માનુ વિ. સંવત્ ૧૯૭૦ના ભાદરવા સુદ ૧૪ ગુરૂવાર. ભજનમ૬૦ ૮. પૃ૦ ૪૦૬ www.kobatirth.org ક્ષમાપના. મંદાક્રાંતા, મીઠાં મીઠાં હ્રદય ઝરણાં, ખામણાં નીર જેવાં; વે સર્વે હૃદયમળને, દિવ્ય દૃષ્ટિ ખિલાવે, વાળે માર્ગે સહજ શિવના, દુઃખના મધ ટાળે; ઉંચા ઉંચા સકલ ગુણની, ઉચ્ચતા શીઘ્ર આપે. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ સાથે મૈત્રી નયન મનની, તુછતા ટાળનાર; વહાલાં સારાં પ્રતિદિન વસે, દીલના આંગણામાં, સંદેશે એ પરમ સુખને, મુક્તિનું બારણું એ; ખામું જ સકલ જગના, સર્વ જી ખમા. સિંચે સર્વે હૃદય ગુણને, મેઘની વૃષ્ટિ જેવાં; સાચી એ છે સહજ વિભુને, દેખવાનીજ દષ્ટિ, આવે મારાં હદય વસશે, શાન્તિને આપનાર; બુદ્ધધ્ધિ હા પ્રતિદિન થશો, ખામણાં એ મઝાનાં. સ ઝ શાનિત 3 ભજનસં૦ ભા. ૭. પૃ. ૧૦૫. ક્ષમાપના. ઢાળ રાગ, છેાડું ઝટ મમતા માયા રે, અન્તમાં જાગી; નથી હારી આ કાયા રે. અન્તમાં જાગી. વૈર વિરોધ ખમાવું, સમતાને મનમાં લાવું; આતમ એકીલે ધ્યાવું રે. અન્તરમાં. ૧ કુટુંબ કબીલે ન્યારો, તે થાય કદીય ન હારે; હવે કરું આતમ ઉદ્ધારા રે. અન્તરમાં ૦ ૨ www.kobatirth.org For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ દીકરી દીકરા ડાહ્યા, પાના પડછાયા; એક આતમ સત્ય જણાયા રે. - અન્તરમાં ૩ ચેલી ચેલા આવા, મહારા એ ખોટા દાવા. હવે પ્રભુને પ્રેમથી ગાવા રે. અન્તરમાં ૪ હિંસા જૂઠને ત્યાગુ, એક આતમભાવે જાગું, એવું હું જ્ઞાન માગું રે. અન્તરમાં ૦ ૫ છ સર્વ ખમાવું ઈચ્છાઓ સર્વ હઠાવું. તુષ્ણમાં નહીં તણાવું રે. અન્તરમાં ૬ નથી હારું કે હારૂં. આ માયાનું અંધારૂ. દેખું આતમ ઉજીયારું રે. અન્તરમાં અદીન મનથી ભાવું, અદીન મનથી ધ્યાવું. આશ્રવને સિરાવું રે. અન્તરમાં ૦ ૮ અજરામર આનંદ દરિયો, અનંતા ગુણથી ભરિયે. ચે તે શિવસુખ વરિયો રે, અત્તરમાં૦ ૯ બુદ્ધિસાગર સુખકારી, ચિરંજી જયકારી. સોની બલિહારી રે. અન્તરમાં ૧૦ ૐ હું શાતિ: ૩ સુરત, ભજન સં. ભાવ ૫ પૃષ્ઠ ૭૩. www.kobatirth.org For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra EK Acharya Shri Kailassagarsuri Gyanmandir सांवत्सरिक क्षमापना. ખળે છે બહુ છગર મારું, થતું ચરચર હૃદય કંપી; કર્યાં ગુન્હા અરે હારા, ક્ષમાં લાવી ખમી લેજે. જીગરથી હું ચહું મારી, અહાહા! દીલ પસ્તાઇ; ધણા પસ્તાવું છું દિલમાં, ક્ષમા લાવી ખમી લે જે. પ્રમાદે પ્રાણની હાનિ, અને તેથી પ્રમાદીને; www.kobatirth.org ર પ્રભે! તું માક દે મુજને, ક્ષમા લાવી લાવી ખમી લેજે. ૩ નથી આશયથકી ભૂંડું, કર્યું એ ચિત્તમાં લાવી; જરાના વૈરને લાવી, ક્ષમા લાવી ખમી લે જે. તને શાંતિ માની હેા, અહા તવ પંથમાં વહેતાં; દઉં છું એ ભલી આશી, ક્ષમા લાવી ખમી લેજે. અરે તવ પ્રાણને હાનિ, નથી ઇચ્છા જરા કરવા; તથાપિ જે બન્યું તેને, ક્ષમા લાવી ખમી લેજે. તુંને શાંતિ સદા હાજો, અમારા ધર્મના ભેાગે; ચિરાતું બહુ હૃદય એટલે, ક્ષમા લાવી ખમી લેજે. મળે શાંતિ ભવેાભવમાં, ભલું હારૂં થજો મુજથી; બુધ્ધિ બહુ કૃપા લાવી, ક્ષમા લાવી ખમી લેજે. વિજાપુર, સં. ૧૯૭ર ના ભાદ્રપદ સુદ. ભજન પદ સંગ્રહ ભાગ ૮ પૃષ્ઠ ૮૦ 19 For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ माफी (मिच्छामि दुक्कडम् ) વાલિ. ખરા જ્યાં માફીના શબ્દ, નથી ત્યાં વૈર અન્તરમાં; હૃદયને વૈર ના ડંખે, ખરી એ મારીને ચાહુ. કહો મિચ્છામિદુઝડ એ, બનતે શૂકની પેઠે; નથી ત્યાં માફ, પાપાની, હૃદયની મારી છે જુદી. ૨ ખરી એ માફીની સાક્ષી, હૃદય આપે બની કુમળું, વહાવી અશ્રુની ધારા, અરે જે આંખ આપે છે. ૩ ખરા જ્યાં માફીના શબ્દો, ઉઠે છે ત્યાં પ્રભુનું તખ્ત; ખરી મારી એ નહિ હાનિ, છુપાવ્યાથી છુપે ના તે. ૪ અરે જે ચિત્તમાં ખુંચે, લહી ના તેહની માફી; રહી જ્યાં વૈરની યાદી, નથી ત્યાં માફીની વાતો. ૫ ક સંતાપ જેઓને, ખરેખર મારી તેઓની; નથી મારી ખરી યાવત, નથી તાવત્ હૃદય શુદ્ધિ. ૬ અરે જે માફી માગે છે, નથી હેને દીધી મારી; પ્રભુની માફી તું માગે, નથી મારી વિના મારી. ૭ છાને મારી આપ્યા વણ, પ્રભુની માફી નહિ મળશે, પ્રથમ તું મારી દે સૌને, પ્રભુની માફી મળવાની. પ્રભુ સમ દીલ થાવાથી, છાની માફી મળશે; www.kobatirth.org For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ જીવોને આપતાં માફી, પ્રભુ દિલમાં પ્રગટ થાતા. અહે એ દિવ્ય માછીમાં, દયાના મેધ પ્રગટે છે. ધડકે ગર્જના ભક્તિ, મયૂર પ્રેમના ટેકે, ભલી એ મારીની સેવા, અમારા દિલમાં હોશે. બુધ્યધિ આત્મવત દુનિયા, થઈ ત્યાં મારી એ પૂરી. ૧૧ ભજન પદ સંગ્રહ ભાગ ૮ પૃષ્ઠ 21 खमुं छं ने खमार्बु छु. કવાલિ. જગતના સર્વ જીવોને, અમારા આત્મવત્ માની; પરસ્પર જે થયા દે, ખમું છું ને ખમાવું છું. અનાદિ કાલથી જગમાં, રહી સર્વ જી સાથે, કરી સંતાપના આદિ, ખમું છું ને ખમાવું છું. જીની સાથે આચારે, જેની સાથે વિચારે; થયો જે વરને કલેશે, ખમું છું ને ખમાવું છું. જીવોના સર્વ ભેદેને, ત્રિગે રાગને ઠે; હણ્યા હણાવીયા ધ્વસ્યા, ખમું છું ને ખમાવું છું. અતીત કાલે કર્યા ગુન્હા,–તણી માફી દઈ પ્રેમે; કરી ઉદારતા મનની, ખમું છું ને ખમાવું છું. www.kobatirth.org For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ વિચારે યાદ જે આવે, વિચારે યાદ ના આવે; જરા ના ચિત્તમાં રાખી, ખમું ğ તે ખમાવું છું. વિરાધીએ કર્યાં ગુન્હા, અમારી યાદમાં આવે; વિરાધી ભાવ મૂકીને, ખમું છું ને ખમાવું છું. ભલું કરતાં જીરૂં માની, પ્રતિપક્ષી બન્યા ?એ; ચહી મારીજ તેએાની, ખમુ છું ને ખમાવું છું. રહીને વિશ્વમાં કીધાં, કરાવ્યાં પાપ અનુમેઘાં; ખુહર્ષિં સની સાથે, ખમું છું ને ખમાવું છું. ભજન પદ સંગ્રહ ભાગ ૮ પૃ ૮૫ www.kobatirth.org खमायुं छं क्षमा करजे. કાલિ. અદા કરતાં જ મ્હારી, પ્રમાદે જે ચશ્મા ગુન્હા; ગણીને આત્મવત તુજને, ખમાવું છું ક્ષમા કરજે. ખમાવાનું જ છે ભેદે, અભેદે શું ખમાવાનું; અરૂચિ ખેદ ટાળીતે, ખમાવું છેં ક્ષમા કરજે, કરડા સ્વાના ભાગેા, સમપી શુદ્ધપ્રીતિથી; પ્રતિજ્ઞાથી જ અંધાઈ, ખમાવું હુ ક્ષમા કરજે. કદી ના એવા થાવું, મળીને મેળ ધારીને; · ૧ ८ ૯ 3 For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ હને જે હોય શંકા તો, ખમાવું છું ક્ષમા કરજે, અદા કરવી પ્રતિજ્ઞાને, સકલ દુનિયા ખમાવીને. બુદ્ધયબ્ધિ કર્મયોગીને, રહે નિર્લેપતા, જ્ઞાને. ભજન પદ સંગ્રહ ભાગ ૮ પૃષ્ઠ ૭૮ ૩૪ શાન્તિઃ ૫ सांवत्सरिक क्षमापना. રાગ-ધીરાના પદને અને હું નમાવું રે, વૈર ઝેર દૂર કરી; મિત્રે સર્વે હારા રે, ખમાવું સહુ પ્રેમ ધરી. લક્ષચેરાશી, જીવનિમાં, ઉપજે વાર અનંત; મનવાણી કાયાથી દુહવ્યા છ મોહે અત્યંત. પશ્ચાત્તાપ તેને રે, કરું હવે જ્ઞાન ધરી. જાને ૬ મનુષ્ય જન્મ ધરી આ ભવમાં, બાંધ્યા મેં જે વૈર, સ્મરણ કરી હું દૂર કરું છું, સમતાએ લીલા લહેર. વરીના વૈર નાસો રે, ઉપશમ ભાવે મુક્તિ ખરી. જેને ૨ કેધ માન માયાને લોભે, જીવ સંતાપ્યા બહુ, અજ્ઞાને માઠું જે જે કીધું, ખમાવું છું તે સહુ; નમી નમી ખમાવું રે, દીલ સંઘ ભક્તિ ધરી. જીને૦ ૩ પાપ મિથ્યાત્વી જીવો તેમ, મિત્રે ભકતો સર્વ, www.kobatirth.org For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra S Acharya Shri Kailassagarsuri Gyanmandir ખુદ અાનિ / ઉપળવી, ખમાવું હુ તેજી ગર્વ; પર્યુષણના પવરે, રાગરેપ પહેરી. www.kobatirth.org વાતે ૪ ક્રોધ પર કામાદિક દવે, સ્રતાપ્યા નિજ જીવ, પોતે પોતાને હું ખમાવું, નિશ્રયથી જીવ શિવ; અતર્તા દેશે ઉત્તરે હૈ, ક્ષમાપના શુદ્ધ ફરી. Àાને પ સિદ્ધ સમા સર્વ છે વા, સત્તાએ ગુણવંત, કાઈ ન શત્રુ તેમાં મ્હારા, નિશ્રય ચિત્ત વસંત; શિષ્યોને હું ખમાવું છુ, ગુરૂઓને પ્રેમ ધરી. જીવને ૬ કરૂણા સર્વજીવા પર રહેશેા, દ્રવ્ય ભાવથી નિત્ય. પણ પરમાણુ પર્વત સમ, ભાસે પ્રમેાદે ચિત્ત માધ્યસ્થભાવે રહીને રે, ખમું ખમાવું કરગરી: વેાને છ અહંભાવને મંદ ટા સહુ, નાસા માયા દૂર, – ભાવથી જીવ ખમાવું, જ્ઞાનાનંદ ભરપુર; દ્રવ્ય ભાવ પરે, મલીનતા દૂર હરી, ત્રણે ભુવનના નાથ અહા હૈ, સત્તાએ કહેવાઉં, આપ સ્વરૂપે ધ્યાને રહું તે. વ્યક્તિપણે શુદ્ધ યાઉં. અહિંસાગર નાનું ૩, લગતાં શિવ શાંતિ વરી. જીવને ૯ ભજન પદ સંગ્રહ ભાગ-૪ પૃષ્ઠ ૨૭૧ વાળે ૮ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir पेथापुरवाळा लालीपारेख जेशींगभाइ साकरचंदना મૃત્યુની લી. પેથાપુરમાં વીશાપોરવાડ જૈન શેઠ, નાનાભાઈ માણકાના કુટુંબમાં સાકરચંદ શેઠને ત્યાં જેસીંગભાઈનો જન્મ થયો હતો, શક, મનસુખભાઈ ભગુભાઈ અને છેટાલાલ હાથી પિથપુરવાળા તથા જેશીંગભાઈ પિત્રાઈ કુટુંબીઓ હતા. જેશીંગભાઈને લોકે લાલીપારેખ તરીકે કહેતા હતા. તે શ્રાવક યોગ્ય પ્રતિવિધિ, શાંતિસ્નાત્ર. અષ્ટોતરીનાત્ર વગેરે ધર્મ ક્રિયાઓ કરવા કરાવવામાં કુશળ હતા. તથા સર્વ પ્રકારની પ્રજાને ભણાવવામાં દક્ષ ભાવિક ભકિતમંત હતા, ગુરૂમહારાજ શ્રી રવિસાગરજી મહારાજના શ્રાવક હતા અને ગુરૂમહારાજની પાસે. મકત, વત ગ્રહણ કર્યા હતાં, જે સામાયિક પ્રતિક્રમણ વગેરે ભાવક ધોગ્ય ધર્મક્રિયાઓ કરવામાં ઉત્સાહી પ્રવૃત્તિશીલ હતા. દેશીવૈદ્ય તરીકે તેઓ પેથાપુર વગેરે સર્વ લેકાની મફત દવા કરતા હતા અને વૈદ્ય તરીકે ગુજરાતમાં પ્રસિદ્ધિ પામ્યા હતા, પિથાપુર સાગરમાં તેઓ આગેવાન શ્રાવક તરીક હતા. તેઓમાં શ્રાવક તરીકેના અનેક ગુણે ખોલ્યા હતા. તેઓએ www.kobatirth.org For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra سروی www.kobatirth.org પબર સાથે વથી અમારા પરિચય કર્યો અને તેથી તે છેવટ મણકાલ સુધી પણ અમારા ભક્ત તરીકે રાગી રહ્યા હતા. તેમના મરણ પહેલાં ચાર પાંચ દિવસ સુધી તેમણે અમારી સાથે પત્રવ્યવહાર ચાલુ રાખ્યા હતા. વિ. ૧૯૮૧ ફાલ્ગુ સુ. જ તેમને આત્મા દેવલાકમાં ગયા. અમારા સાધુએની તેમણે દવા વગેરેથી સારી સેવા કરી હતી. તેમના ૬૦-૬૫ વર્ષની ઉંમર થઈ હતી, તેમના આત્માને શાંતિ મળે. અમ ઇચ્છું છું. પેથાપુરમાં તેમના જેવા ઉત્તમ શ્રાવકની ખેોટ પડી છે, તેમના પુત્ર હિંમતલાલ સોલીસીટર છે, તથા બીન્ન પુત્ર, ભોગીલાલ છે. બન્ને પુત્રા તેના પિતાના જેવા ધાર્મિક થાએ, પિતાની પેઠે ધર્મી બની પિતાનું કુલ દીપાવે એમ. ઇચ્છવામાં છે. ૐ શ્ર મદાવાર શાન્તિઃ રૂ. આવે વિ. ૧૯૮૧ ફાલ્ગુણ સુ. ૧૧. Acharya Shri Kailassagarsuri Gyanmandir સે. બુદ્ધિસાગર. મુ. વિઘ્નપુર, ~) | For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org For Private And Personal Use Only