________________
Shri Mahavir Jain Aradhana Kendra
S
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખુદ અાનિ / ઉપળવી, ખમાવું હુ તેજી ગર્વ; પર્યુષણના પવરે, રાગરેપ પહેરી.
www.kobatirth.org
વાતે ૪
ક્રોધ પર કામાદિક દવે, સ્રતાપ્યા નિજ જીવ, પોતે પોતાને હું ખમાવું, નિશ્રયથી જીવ શિવ; અતર્તા દેશે ઉત્તરે હૈ, ક્ષમાપના શુદ્ધ ફરી. Àાને પ સિદ્ધ સમા સર્વ છે વા, સત્તાએ ગુણવંત, કાઈ ન શત્રુ તેમાં મ્હારા, નિશ્રય ચિત્ત વસંત; શિષ્યોને હું ખમાવું છુ, ગુરૂઓને પ્રેમ ધરી. જીવને ૬ કરૂણા સર્વજીવા પર રહેશેા, દ્રવ્ય ભાવથી નિત્ય. પણ પરમાણુ પર્વત સમ, ભાસે પ્રમેાદે ચિત્ત માધ્યસ્થભાવે રહીને રે, ખમું ખમાવું કરગરી: વેાને છ અહંભાવને મંદ ટા સહુ, નાસા માયા દૂર, – ભાવથી જીવ ખમાવું, જ્ઞાનાનંદ ભરપુર; દ્રવ્ય ભાવ પરે, મલીનતા દૂર હરી, ત્રણે ભુવનના નાથ અહા હૈ, સત્તાએ કહેવાઉં, આપ સ્વરૂપે ધ્યાને રહું તે. વ્યક્તિપણે શુદ્ધ યાઉં. અહિંસાગર નાનું ૩, લગતાં શિવ શાંતિ વરી. જીવને ૯ ભજન પદ સંગ્રહ ભાગ-૪ પૃષ્ઠ ૨૭૧
વાળે ૮
For Private And Personal Use Only