________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તકમાં પાછળ દાખલ કરવામાં આવ્યાં છે. આ ગ્રંથમાં જનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તેની સંઘની આગળ માફી માગવામાં આવે છે અને પંડિત પુરૂ તેમાં સુધારો કરશે એમ ઈચ્છવામાં આવે છે. વિક્રમ સં. ૧૯૮૧ પોષ સુદિ પૂર્ણિમા.
લે. બુદ્ધિસાગર. મુ. દરા.
www.kobatirth.org
For Private And Personal Use Only