________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯ )
શ્રય નયદષ્ટિથી પુદ્ગલ અને જીવદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ જોવાને અભ્યાસ પાડયેા છે, તેથી દષ્ટિની પ્રવૃત્તને પ્રતિનિ નાશ થતા દેખાય છે. અને હવે સર્વજીવા ઉપર શુદ્ધ પ્રેમભાવ સ્ફુરે છે, જેવું મારૂં શુદ્ધ સ્વરૂપ દેખતાં આનંદ થાય છે, તેવું શુદ્ધસ્વરૂપ સર્વ જીવાતું હોવાથી સર્વ જીવાને દેખતાં આનંદ થાય છે અને તેથી સમભાવમાં પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે, જડવસ્તુ ઉપર પણ સમભાવની દૃષ્ટિથી જોવાય છે. તેથી આત્માનું આનંદ જીવન પ્રકાશનું માલુમ પડે છે, વળી હે જીવ! ! તમારામાં અને મારામાં એક સરખા અનંત ધર્મ હોવાથી તમારી અને મારી ઐક્યતા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, તેથી મારા આત્માથી પેઠે તમારૂં પણ સદાકાળ હિત ચિંતવવું જોઇએ. તમારા પતિ મારે શુદ્ધનિશ્રયની ષ્ટિથી તેવું જોઇએ, હું સર્વ જીવે !! તમે ગમે તે પંથ પાળતા. હા, ષડ દર્શનમાંથી ગમે તે દર્શનમાં તમારા રાગ હાય તે પણ નિષ્કામિત્રષ્ટિથી મારે તમારા આત્માની શુદ્દોન્નતિ કરવી જોઇએ. તમારૂ મૂળ શુદ્ધ સ્વરૂપ જણાવવું તેજ મારૂં કર્તવ્ય છે. ગમે તે વિચારવાળા તમે હૈાવ તાપણુ મારી શુદ્ધ ક્ષમાપના ખરા અંતઃકરણથી જાણીને અને મિત્રભાવથી બતાવેલી તમારી શુદશાના વિચાર
www.kobatirth.org
For Private And Personal Use Only